________________ 184 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ -~- ~ * આ પ્રમાણે વર્ષાકાળમાં વરસાદ જેમ સ્વાભાવિક છે, તેમ સમાજની અમુક દશામાં ચમત્કારિક કથાઓની માન્યતા પણ સ્વાભાવિક છે. પરંતુ માણસમાં જેમ જેમ સમીક્ષણ વધતું જાય છે, કુદરતનું રાજ્ય નિયમે વરતે છે એ અભિપ્રાય જેમ જેમ બંધાતે જાય છે, અને વસ્તુએને વિચારથી નિરાળા કરવાની તેમની શકિત જેમ જેમ કેળવાતી જાય છે, તેમ તેમ તેમનામાં ચમત્કારની અપેક્ષા અને આસ્થા ઓછી થતી જાય છે, અને તેથી ચમત્કાર બનવા પણ બંધ પડી જાય છે. ભોળા અને વેર હેમી કાળમાં પણ ચમત્કારની સંખ્યાને આધાર ધાર્મિક બાબતોમાં કલ્પનાની પ્રબળતાના પ્રમાણ ઉપર રહેલું હોય છે અને દરેક પ્રજામાં એમ બનેલું છે. તેથી કરીને જ્ઞાનની અમુક દશામાં ચમત્કારની માન્યતા સ્વા. ભાવિક હોય છે એટલા ખુલાસાથી તે માન્યતાનું ખંડન થાય છે. ચમત્કાર બનવા અશકય છે અથવા તેમની સત્યતા સાબીત કરે તે પૂરતે પૂરા નથી; માટે ચમત્કાર આપણે માનતા નથી એમ અમે કહેતા નથી, કવિઓ પિરિઓની વાત કરે છે. પુરાણુઓ વિદૂત કે મહાદેવના ગણેની વાત કરે છે. આવી વાત માનતાં વિચારમાં કઈ વિરેાધ આવતું નથી. તેમ દરેક બાબતમાં આપણે પૂર્ણ પૂરા પણ માગતા નથી. પૂરા જ જોઈતું હોય તે ચમત્કારની બાબતમાં તે તે ઘણે છે; છતાં આપણે ચમત્કાર માનતા નથી. અમે તે એટલું જ કહીએ છીએ કે સમાજની અમુક અવસ્થામાં તે અવશ્ય મનાય છે. ભૂતપલીતનું અસ્તિત્વ જ નથી એમ કોઈ માણસ સિદ્ધ કરી શકે એમ નથી; પણ તાવની ગરમીથી ઉશ્કેરાએ માણસ ભૂત જુએ તે તેનું કારણ સમજવું આપણને મુશ્કેલ લાગતું નથી. સુધારે વધતાં ચમત્કારે બનવા બંધ થતા જાય છે તેનાં ત્રણ કારણે છે. પ્રથમ તે, કેળવણી વધતાં વસ્તુઓને અવેલેકવાની અને તેમને યથાર્થ કહી બતાવવાની ટેવ માણસમાં આવતી જાય છે અને તેથી અશિક્ષિત ક પના અંકુશમાં આવતી જાય છે. અર્થાત કેળવણી વધતાં સત્યની જીજ્ઞાસા. વધે છે અને તેથી માણસનું મન વધારે સખત સાબીતીની માગણી કરતું જાય છે. બીજું કેળવણીની વૃદ્ધિ સાથે પૃથક્કરણ કિવા વર્ગીકરણની શકિત