________________ 186 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કહેવા લાગ્યા કે કેટલાક પાપી લેખકેએ ધર્મ-વિરૂદ્ધ લેખ લખ્યા હતા તેનું એ પરિણામ હતું. લેખકેએ લેખ લખ્યા પણ તેમને ઘેર ઠેર નહેતાં; ખેડૂતોને હેર હતાં, પણ તેમણે એ લેખ લખ્યા નહોતા; એટલું જ નહિ પણ તે લેખની તેમને ખબર પણ નહતી; અને ખબર હતી કે તે લેખકેની સામે પગલાં ભરત; વળી કેટલાંક પરગણું ઘણું આસ્તિક હતાં, છતાં તે રોગનું જોર ત્યાં જ ઘણું હતું અને બીજા દેશમાં એવી જતના લેખ લખાતા હતા, છતાં ત્યાં એ રોગનું નામ નહોતું; આ બધી વાત ખરી, પણ લેકેને વેહેમ ગયો નહિ, અને તે રોગનું કારણ તે નાસ્તિક લે છે હતા એમ તે કહેતા હતા. હવે બાહ્ય અનુભવના બળે કુદરતી કારણે ખેળવાં અને તે ઉપરથી બનાવેની આગાહી કરી આપવી એ વિજ્ઞાન–શાસ્ત્રની પદ્ધતિ છે. આ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરી શકાય એમ છે ત્યાં પણ કરાતો નથી, એ વાત લેકોના લક્ષમાં રહેતી નથી. દાખલા તરીકે અનાસ્થા અને દુરાચારના સમયમાં મરકી કે મહારોગ શિક્ષારૂપે આવે છે એમ લેકે કહે છે, તે આ વાતનું બારીક અવલેકન થવું જોઈએ અને શાસ્ત્રીય પ્રયોગની પદ્ધતિએ તેને બરાબર તપાસવી જોઈએ. તેથી એક તરફથી મરકી કે મહારેગના ઈતિહાસનું સૂક્ષ્મ અવલોકન થવું જોઈએ, અને બીજી તરફથી દુરાચાર અને અનાસ્થાના કાળને બરાબર તપાસવા જોઈએ; તેથી એ બેની વચ્ચે જે કાંઈ કાર્ય કારણભાવ હશે તે તે જણાઈ આવ્યા વિના રહેશે નહિ. સનાતન ધર્મની સનાતનતા પણ તેવી જ રીતે તે ધર્મના ખરા ઈતિહાસ ઉપરથી તપાસી લેવી જોઈએ. વળી જ્યાં ઘણા સંજોગોની અસર ભેળી થઈ કાર્ય ઉપજાવે છે ત્યાં ઘણી વખત આપણુ આગાહી બેટી પડે છે એ વાત પણ લક્ષમાં રાખવાની છે. બૂચ બડે પણ ટિટેનિક આગબોટ ન બે એમ સૈના માનવામાં હતું. પરંતુ બરફના ડુંગરથી તેનું પેટ ચીરાઈ ગયું અને અનેક નાનાં નાનાં કારણે તેમાં ભળી ગયાં અને આપણને કમકમાટી ઉપજાવે એવી જાનની બેટી ખુવારી તેથી થઈ ગઈ. પિતાના પગતળે આગબેટમાં ધબંધ પાણી ભરાઈ જતું હતું છતાં “આ આગોટમાં આપણે