________________ રેમ ખ્રિસ્તિ થયું. 19 કુકડે બેલે તે વિક્રાળમાં વિકાળ સિંહ પણ થરથરી જાય છે; હાથીઓ પણ ધાર્મિક ક્રિયાઓ ઉજવે છે; સાબર પિતાના શ્વાસથી સાપને તેના દરમાંથી બહાર કાઢી તેને છુંદી મારે છે; ઇત્યાદિ ઇત્યાદિ. જેને તુરત તપાસ થઈ શકે અને નિર્ણય થઈ શકે એવી બાબતમાં પણ તે એ જ બેધડક બની બેલતો હતો. દાખલા તરીકે, નયણે કેઠે જે માણસ સાપના મહેમાં શું તો સાપ તુરત મરી જાય; આંખ ઉપર થુંક ચેપડવાથી કેળાને સોજો મટી જાય; મા પિતાના પ્રતિપક્ષીને મૂકકે મારીને જે પિતાની હથેળીમાં ચુંકે તે તેનું દુઃખ મટી જાય; અને માર્યા પહેલાં તેમ કરે તો તેને વેદના ઘણુ વાય. એરિસ્ટોટલ કહે કે દરિયા કિનારે દરેક પ્રાણીઓ ઓટ વખતે જ મરે છે એ નવાઇની વાત છે. લિનીએ તપાસ કરી કહ્યું કે એ વાત માત્ર માણસના સંબંધમાં જ સાચી છે. ઈ. સ. 1727 માં બ્રેિસ્ટ અને રેશફર્ટમાં આ બાબત વિષે શાસ્ત્રીય તપાસ થઈ અને તે વાત પણ ખોટી ફરી. આમ રેમના અત્યંત બુદ્ધિશાળી સમયમાં પણ લેકે કઇ વિચિત્ર કે ચમત્કારીક વાત આંખ મીચીને માનવા કેટલા ઉત્સુક હતા તેના દાખલા જે ભેગા કરવા માંડીએ તે માટે ગ્રંથ ભરાય. પરંતુ આધ્યાત્મિક બાબતમાં કેસ્ટનટાઈને થયો તે પૂર્વે દેઢ વરસથી મીસરના મીશ્ર તત્ત્વજ્ઞાનથી લોને વહેમમાં ઘણો વધારે થવા લાગે હતો એ વાત પણ લક્ષમાં રાખવાની છે. સિસેરે અને સેનિકાનાં લખાણમાં સમયની માન્યતાનું યથાસ્થિત પ્રતિબિંબ નથી. એપિક્યુરસ અને સ્ટેઈક ઈત્યાદિ મતે જે વહેમની વિરૂદ્ધ વલણવાળા હતા તે હવે રેમમાંથી અદશ્ય થઈ ગયા હતા. સિસેરેના તત્ત્વદર્શનને ઉદ્દેશ સ્વતંત્ર વિવેચનાથી સત્યને નિશ્ચય કરવાનું હતું. પિયાગો રાસની ફિલસુફીને ઉદેશ ધાર્મિક ક્રિયાઓથી ચિત્તને વિશુદ્ધ કરી તન્મય અવસ્થા પ્રાપ્ત કરવાનો હતો. તેથી થયું એમ કે દરેક તત્ત્વદર્શી જાદુઈ ક્રિયાઓમાં ગરક થવા લાગ્યા અને તેમના શિષ્ય ગુરૂએ કરેલા ચમત્કારની વાતો પ્રસરાવવા લાગ્યા. આ પ્રમાણે ટયાનાને એપેલેનિયસ જે ઈસુ ખ્રિસ્તને પ્રતિપક્ષી ગણાતે હતો તે ભૂત કાઢો, માંદાને સાજ