________________ ૧૬ર યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આ રમત કર અને જંગલી હતી એમાં તે કાંઈ શક નથી. પરંતુ તેટલા ઉપરથી રોમન લેકે બધી બાબતમાં ક્રૂર અને નિર્દય હતા એમ માનવું ભૂલ ભરેલું છે. નીતિનું ધોરણ સમયને અનુસરીને સાપેક્ષ જ હોય છે. એક જીવડાને મારતે જૈન તરવારના ખેલમાં આનંદ માનતા રેમન કરતાં વધારે નિર્દય છે. આપણું આવા સુધરેલા જમાનામાં પણ મનુષ્યના સ્વભાવની કઈ કંઈ વિલક્ષણતા દૃષ્ટિગોચર થાય છે. કેટલાંક માણસે અમુક વર્ગ પ્રત્યે બહુ માયાળુ હોય છે, પણ બીજા બધા પ્રત્યે બહુ બેદરકાર રહે છે. કેટલાંક માણસો રીવાજને અનુસરી કેાઈ ઘાતકી કામમાં અનુમોદન આપશે, પણ રૂઢી વિરૂદ્ધ જે તે કામ હશે તે તે કદિ પણ એ કરી શકશે નહિ. રૂઢી રાક્ષસ બહુ જબરે છે. દીકરીનાં નાણું થાય, પણ તેને ત્યાં રોટલે ખવાય નહિ. આપણી લાગણીઓ સ્વભાવે એવી તુરંગી હોય છે કે એક વાત ઉપરથી દેખીતું અનુમાન બાંધી દીધા પૂર્વે ખરી હકીકતથી તે અનુમાનને સુધારવાની બહુ જરૂર રહે છે. યુપની માંસાહારી પ્રજા મૂંગા પ્રાણીઓ પ્રત્યે ક્રૂર હોય છે, પણ મનુષ્ય પ્રત્યે ક્રૂર હોતી નથી. તુર્ક લેકે ઘણા ર હોય છે, પણ પ્રાણીઓ પ્રત્યે માયાળું હોય છે. એમ કહેવાય છે કે ઈજીપ્તમાં વૃદ્ધ બીલાડીઓ માટે ઇસ્પીતાલ( પાંજરા પોળ) હોય છે, પરંતુ મનુષ્ય જીદગીને માટે દરકાર નથી. કોળીઆની જાળમાં માખીઓને મૂકી તેમનાં તરફડીઆ અને મોતથી સ્પિને ઝા ગમત કરતા, છતાં તે અત્યંત કોમળ, દયાળુ અને ભલે માણસ હતે. કીર્તિલભની ખાતર કોઈ મોટે સરદાર લાખો જાનની ખુવારી કરે છે, પણ ખાનગી વર્તનમાં નરમ અને કેમળ હોય છે. મનુષ્યસ્વભાવની આ વિલક્ષણતા રેમન લેકમાં પણ દશ્ય થાય છે. મેદાનની રેતીનાં કણેકણ લેહીથી ખરડાએલાં જોવામાં જે માણસો આનંદ માનતાં, તે જ માણસે મનુષ્યના સાર્વત્રિક ભ્રાતૃભાવની વાત સાંભળી ખુશીના પિકાર કરી દિશાઓ ગજાવી મૂકતા. એક અમીરે પિતાના દીકરાને ચાબુકો એ માર માર્યો કે તે મરી ગયો; પણ લેકે તેથી એવા તે ગુસ્સે થઈ ગયા છે તે અમીરને તેઓએ લગભગ વીખી નાખે. ખુદ તરવારના