________________ રામ ખ્રિસ્તિ થયું. 179 નેનું ઘણું જ્ઞાન તેમના લેખમાંથી આપણને મળે છે. પરંતુ ખ્રિસ્તિધર્મની નૈતિક અગત્યતાની જ માત્ર તેઓએ ઉપેક્ષા કરી છે, અને તેથી ઈતિહાસમાં એક મેટે ખાડે પડી રહે છે. પ્રતિભાશાળી લેખકે તે વખતે નહોતા એમ પણ નહોતું; પિતાની આસપાસ સમાજની છિન્નભિન્ન અવસ્થા તેઓ જોતા હતા; અને જે સત્તા આવી અવસ્થામાંથી તરી આવી વખત જતાં લોકોની નીતિને દોરનારું પ્રબળ બળ થવાની હતી તેની આગાહી તેઓ કેવળ કરી શક્યા નહિ એ વાત પણ વિચારવા જેવી છે. ધર્મ અને નીતિના પ્રદેશ એકબીજાથી ભિન્ન છે અને ધર્મથી સ્વતંત્ર નીતિની સિદ્ધિ થઈ શકે છે એવી માન્યતા તે સમયમાં પ્રચલિત હોવાથી ખ્રિસ્તિધર્મની ઉપેક્ષા તેમણે કરી છે. રેમન મહારાજ્યના સ્ટઈક સમયમાં ધર્મ વ્યાવહારિક જીવનમાં દૈવી સહાય મેળવવાની કળા માત્ર ગણતે હતો; અને મનુષ્ય જાતની નૈતિક સુધારણું તેના પ્રદેશની કેવળ બહાર ગણાતી હતી. શિક્ષિત વર્ગ તત્ત્વજ્ઞાનને જ ધર્મ માનતે. અને પત્ય હેમે જે રેમમાં પેસી ગયા હતા તે ઘણું અનિષ્ટકારક મનાતા અને તુચ્છ ગણાતા. તેમાંય યહુદી લેકેના વહેમ અતિ તુચ્છ ગણુતા; પણ તેમના ધર્મના નિયમથી લેકે કેવળ અજ્ઞાન હતા. આ યાહુદી ધર્મના પંથ તરીકે બ્રિતિધર્મ લેખાતે હતો. રેમના રાજ્ય ઉપર ખ્રિસ્તિધર્મની ફતેહ કેટલે અંશે નૈતિક કારણોને લઈને થઈ હતી અને પ્રચલિત તત્વજ્ઞાન સાથે તેને સંબંધ કેવો હતો તે બરાબર જાણવા માટે તે ફતેહ કેવી રીતે થઈ તે બાબત કાંઈક કહેવું ઉચિત જણાય છે. કેટલાક કહે છે કે રેશમીય તત્વજ્ઞાન ઉપર એ ધર્મની પ્રબળ અસર થઈ હતી, અને તેમના કેટલાક આગેવાન પુરૂષો એ તત્ત્વ જ્ઞાનના અનુયાયીઓ હતા; તેથી ખ્રિસ્તિધર્મની ફતેહ થઈ છે. કેટલાક વળી કહે છે કે પોતાના ધર્મ-પુસ્તકમાં આપેલી કથાઓ સાચી છે તેના પ્રબળ પૂરાવા ખ્રિસ્તિ ઉપદેશકએ આપ્યા તેથી તે ધર્મની ફતેહ થઈ છે. અન્ય કેટલાક વળી ખ્રિસ્તિધર્મની ફતેહને કેવળ ચમત્કાર રૂપ જ ગણે છે. તેઓ કહે છે કે પવન અને પાણી કેવળ પ્રતિકૂળ હોવા છતાં જેમ કે વહાણ પિતાને ધારેલે સ્થળે ત્વરાથી પહોંચી જાય એવી ખ્રિસ્તિધર્મની ફતેહ પણ