________________ વિધમી મહારાજ્ય. 151 શીલ સદાચારને અસ્ત હજી સુધી થયે નહોતે. ટૂંકામાં, આત્મ-ભાગ અને શૈર્યને હજી બહુ માન આપવામાં આવતું હતું, પરંતુ નરમાશ અને કમળતા હવે આગળ પડવાં લાગ્યાં હતાં. - આ સમયના સંજોગને લીધે આચરણને નવી દીશા પ્રાપ્ત થતી હતી એ વાત ખરી, પરંતુ મને જનસમહ એ વખતે એવો ભ્રષ્ટ થઈ ગયો હતું કે તેને કોઈ પણ જાતને ઉપદેશ સુધારી શકે એમ નહોતું. અને તેનાં કારણ શોધવા મુશ્કેલ નથી. વૃદ્ધિ પામતા સુધારાની સાથે મજશેખ અને વિલાસ પણ રેમન લેકેમાં આવવા લાગ્યા, અને તેથી કરીને રેમનું પ્રાથમિક સાદું જીવન અને તેના સદાચાર નાશ પામવા લાગ્યાં. પરંતુ વિલાસ-વૃત્તિની સાથે આવવા જોઈતા અન્ય સદાચાર તેમનામાં આવ્યા નહિ. સુધારે વધતાં રીતભાત વધારે સભ્ય થાય છે અને પરોપકાર બુદ્ધિ સતેજ થાય છે; બુદ્ધિની ચંચળતા અનઔદ્યોગિક સાહસ વધે છે; રાજકીય લાભનું ક્ષેત્ર વિસ્તાર પામે છે, અને “મોટાઈને ખાસ સદાચાર” ઓછા થઈ જાય છે. તે તેને બદલે “સમાનતા ના સદાચાર વૃદ્ધિ પામે છે. દરેક પરિવર્તનમાં લાભ અને હાનિ બને હોય છે; પણ રોમને આ સમયે લાભ વિના હાનિજ પ્રાપ્ત થઇ. આમ થવાનાં ત્રણ કારણે છેઃ સાર્વભોમ રાજ્ય પદ્ધતિ, ગુલામગીરીની સંસ્થા અન તવારના પ્રાણઘાતક બેલ-રેમન લેકેના આચરણ ઉપર આ ત્રણેની કેવી ગંભીર અસર થઈ છે તે હવે ટૂંકામાં આપણે જોઈએ. સિદ્ધાંતમાં રેમને શહેનશાહ પ્રજાને પ્રતિનિધિ હતાપરંતુ ધીમે ધીમેબધી સત્તા એણે પિતાના હાથમાં કરી લીધી તેથી રાજ-સભાના મંત્રીઓ રાજાનાં રમકડાં થઈ વર્તવા લાગ્યાં. ગુપ્ત ચરો અને ખાનગી જાસુસેની સંખ્યા વધી પડી અને સભાની વિરૂદ્ધ થતા કાઈ કાવત્રાની તેઓ ખબર રાખતા અને ચાડી ચુગલી કરતા. રાજદ્વારી પુરૂષોને અને તાલેવન ગૃહસ્થને આ વર્ગ પીડારૂપ થવા લાગ્યોઅમીર વર્ગની દુર્દશા થતાં તે ગરીબ થઈ ગયે અથવા મેજશખમાં જ તેમની પ્રભુની પ્રવૃતિ રહેવા લાગી. અનાજથી કે રમતગમતોથી ગરીબ લેકેનું સાંત્વન થવા લાગ્યું