________________ ૧૫ર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. અને લેકે પિતાને પવિત્ર ગણે એવા ઉદેશથી શહેનશાહે પિતાની ધાર્મિક પૂજા કરાવવા લાગ્યા આ વહેમ કે જેને અંશ હાલ પણ રાજાને અપાતા ઉપનામમાં જણાઈ આવે છે તે, કેવળ રાજકુશળ પુરૂષનું સૂચન મહેતું. દિવ્ય પુરૂષોને લાંબા કાળ સુધી પ્રાચીન લેકેએ શ્રદ્ધાપૂર્વક માન આપ્યું છે, અને ઘણીવાર શહેરના સ્થાપનારની પૂજા થએલી છે. રાજાને ઈશ્વર કહેવામાં. જો કે વધારે સંસ્કારી મનના માણસોને માત્ર અર્થ રહિત ખુશામત લાગતી, અને તેમ કહેવાથી જે કે તેની જીંદગી વિરૂદ્ધ અનેક કાવત્રા થતાં અટકતાં નહિ કે તેની પછવાડે સખત ટીકા થતાં અટકતી નહિ, તથાપિ કઈ ખાસ પ્રકારે શહેનશાહ ઈશ્વરના રક્ષણમાં હોય છે એવી સામાન્ય રીતે લેકેની માન્યતા હતી. ઑગસ્ટ માસના સંબંધમાં અનેક ચમત્કારિક વાત કહેવામાં આવતી. દેવવાણીએ કહ્યું હતું કે જે શહેરમાં એ જ હતો. તે શેહેર આખી દુનિયા ઉપર રાજ કરે એવા પુરૂષને જન્મ આપવાને નિર્મિત થયું હતું. એના પિતામહના ઘરની આસપાસ દેડકાં કરાંઉં ડરાંઉ. કરતાં હતાં તેમને એણે ઠપકે આપો એટલે તે ચૂપ થઈ ગયાં. એક ગરૂડ પક્ષી તેના હાથમાંથી રોટલીને કટકે ઝડપી આકાશમાં ઉડી ગયું, અને પાછું આવી તે કટકે એને પી ગયું, ઇત્યાદિ અનેક કથાઓ કહેવામાં આવતી. દરેક શહેનશાહની આવી વાતે ચાલતી અને શહેનશાહના મૃત્યુ સમયે પૃથ્વી ઉપર અને આકાશમાં ઉત્પાત થતા. ઘણા ખરા શહેનશાહો તે આ દેવતાઈ માન અકરામ માત્ર દેખાવની ખાતર જ કબુલ કરતા, અને એકાદ બે શહેનશાહે તે ચારિત્ર્ય અને રસતાની અત્યંત સાદાઈ પણ બતાવતા. એલેક્ઝાંડર સેરસ અને ન્યુલિયન આ સાધારણ ખુશામતની ભાષા સ્વીકારની ના પાડતા. નીરે પિતે પણ ગાયક અને નટ તરીકે વિજય મેળવવા પ્રયાસ કરો, અને તેની પુલની વૃત્તિ આવી ચતુરાઈથી જ સંતુષ્ટ થતી. પરંતુ કેલિગ્યુલા પિતાની દિવ્યતાને સાચી માન, અને ઘણું મૂર્તિઓ ઉપર જ્યુપિટરને બદલે પિતાના મસ્તકની પ્રતિકૃતિ મુકાવો. તરવારના પ્રાણઘાતક ખેલમાં એક વખત ગાજવીજનું તેફાન થતાં રમત અટકી પડી. ત્યારે આ શહેનશાહ ગુસ્સે થઈ પિતાની જગાએથી