________________ વિધર્મી મહારાજ્ય. 147 જોઈએ. મોટે કણ અને નાને કોણ? અમીર, ગુલામ અને સ્વતંત્ર થએલે પરિજન-એ સૈ સરખા જ છે. “દુનિયા અમારે દેશ છે અને દેવે અમારા રક્ષક છે.' ડાહ્યા માણસ તે સમજે જ કે બીજાના ભલામાં જ પિતાનું ભલું છે, કારણ કે કુદરતને કાયદો જ એવો છે. માણસને જન્મ તેને પિતાને માટે નથી, પણ આખી દુનિયાને માટે છે. સ્ટઈક મતને આ બધા વિચાર અનુકૂળ હતા. ' પરંતુ સુધારે વધતાં કમળ લાગણીઓને જે વિકાસ થવા માંડે છે તે વિકાસને અનુકૂળ સ્ટઈક મત નહોતો. સમાજના સંજોગ બદલાતાં રામન કેમાં નરમાશ અને વિલાસની જે વૃત્તિઓ ઉપજતી હતી તેમને અનુમોદન આપે એવા તત્ત્વની કમતમાં ગેરહાજરી હતી. એંઈકમત નીતિમાં ભવ્ય પણ સખ્ત હતા અને રહ્યા. તેથી કરીને મિશ્ર-મતવાદી ને વર્ગ ઉભો થયો, અને કમળ સદાચાર આગળ આવવા લાગ્યા. સગા સ્નેહીઓના મૃત્યુથી સ્ટીઈક તત્ત્વજ્ઞનું હૃદય અસ્પૃશ્ય રહેતું તે વાત વડાવા લાગી અને નિર્બળતા અને શોકના પ્રસંગોમાંથી પણ કેટલાંક સફવર્તન પ્રાપ્ત થાય છે એ વાતને આદર થવા લાગ્યો. આ ભેદ સૈનિકા અને પ્લટાર્કની સરખામણી કરતાં સ્પષ્ટ થશે. સેનિક સશે પુરૂષ હતો, લુટાર્કમાં કાંઈક સ્ત્રીને અંશ હતા. પ્રારબ્ધવશાત જે બને છે તેને માટે શોકનું કાંઈ પણ ચિન્હ બતાવ્યા વિના તેને તાબે થવું એ ઉપદેશ સેનિક આપે છે; પિતાના મરી ગએલા બાળકને માટે વિલાપ કરતી માતાને આશ્વાસન આપવા લુટાર્ટ તૈયાર છે. સ્ત્રીને સદાચાર અને તેના પ્રેમની પવિત્રતા લુટાર્ક સમજતો હતો. જે જે વાતથી દિલાસે મળે તેને સંગ્રહ કરવામાં લુટાર્ક ચતુર હતો. સેનિકાને એવાં ચારિત્રય જોઈતાં હતાં કે જેને દિલાસાની જરૂર જ ન પડે. પ્રવૃત્તિશીલ અને વ્યવહારપ્રિય રેમન પ્રજાને કેવળ વિચારની વાત મોહક લાગે એમ નહોતું. તેથી સ્ટઈક મતમાં પિતાને અનુકૂળ હતું તેટલું મન લેકે સ્વીકારી લીધું. બાકીની બાબતમાં સ્ટેઇક મત પણ તેમનામાં રૂપાંતર પામતો ગયો. સ્ટઈક મતમાં ખ્રિસ્તિ ધર્મના જેવી ધર્મ