________________ વિધમાં મહારા. 128 વાત ખરી, તથાપિ એકંદરે તે કાળે આત્મહત્યામાં પાપ ગણાતું નહોતું. કર્તવ્ય કરતાં માણસે ડરવાનું નથી; છતાં પિતાની જીદગીને ચાહે તેવા ઉપયોગ કરવાને દરેક માણસને હક છે એમ સ્ટઈક લેકે માનતા. પ્રાચીનકાળના લેકે મૃત્યુ તરફ જે દૃષ્ટિથી જોતા હતા તેનું આ પરિણામ છે. અને વળી જ્યાં લેકે આત્મહત્યા પ્રત્યે નાખુશીની નજરથી જોતા નથી ત્યાં તે કાર્યની શરમ જતાં તેને ઘણે ખરે ગુને જતો રહે છે, કારણ કે આત્મ-હત્યામાં જે ગુને જ થતું હોય તે તે ગુનો બધે મરનારનાં કુટું અને ઉપજતા કલંક અને દુઃખને લીધે થઈ જતો નથી એમ જે દૃઢ રીતે માનતા હોય છે તેઓ તુરત કબુલ કરશે કે તે દુ:ખ અને કલંકને લીધે તે ગુને વધારે મે ગુનો બને છે. પરંતુ પ્રાચીનકાળમાં તે ગુનો જ ગણતો ન હોવાથી તેને વધારે મોટા થવાપણું રહેતું નહોતું. એપિક્યુરસ પૂછતા કે તમારી પાસે મોત આવે તેના કરતાં તમે મોત પાસે જાઓ તે સારું કે નહિ? અને તેના કેટલાક અનુયાયીઓએ આત્મહત્યા કરેલી છે. લિની ક હેતે કે માણસ પિતાની મેળે મરી શકે છે એટલી ઈશ્વર કરતાં એનામાં વિશેષતા છે. ઈશ્વરને ઉપકાર માનવો જોઈએ કે દુનિયામાં ઝેરી વનસ્પતિ એણે બનાવી છે. સીરેનેક મતવાળા મોજવાદી હતા, પણ તેને એક મોટો અનુયાયી કહેતે કે અંદગી ચિંતાથી એટલી બધી ભરપૂર છે કે મૃત્યુમાં જ માણસોએ મોટામાં મોટું ભાગ્ય માનવું જોઈએ; અને આ ઉપદેશથી અનેક માણસો આત્મ-હત્યા કરવા લાગ્યાં હતાં. પરંતુ રોમન રાજ્યમાં અને રોમન સ્ટઈકમાં આપઘાત કરવાનું ઘેલું લેકેને ઘણું લાગ્યું હતું. મૂળથીજ અમુક પ્રસંગે થતે આત્મઘાત નરમેઘ જેવી ધાર્મિક ક્રિયાને એક પ્રકાર ગણાતો હતો. અને પાછળથી તેમાં બીન ઘણું કારણ ભળતાં ગયાં. તરવારના પ્રાણઘાતક બેલેને લીધે મૃત્યુથી ઉપજતી કમકમાટી ઓછી થઈ ગઈ. લડાઈમાં પકડાએલા કેદીઓ ગુલામગીરીના દુ:ખમાંથી મુક્ત થવા આત્મહત્યા કરતા. રાજકીય કેદીઓને પિતાને હાથે મરવાની ફરજ પાડવામાં આવતી. અને સીઝર વંશના રાજએના તુંગી અને ઘાતકી જુલમથી આત્મઘાતના અનેક દાખલા બનવા