________________ 138 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. છે. ખ્રિસ્તિ વૃદ્ધ કહેતા કે પ્રભુ-ભોજનમાં ભાગ લીધા વિના જે બાળક મરી જાય તે ઈશુખ્રિસ્તમાં સજીવતા પામ્યું નથી, અને તેથી તે પાપી જ રહે છે. તરવચિંતકે માનતા કે મનુષ્યના નૈતિક સ્વભાવમાં ધર્મનાં બીજ રહેલાં છે અને નીતિમાન મનુષ્ય જ પરમેશ્વરને પ્રિય થાય છે. ખ્રિસ્તિ વૃદ્ધો કહેતા કે મનુષ્યની નીતિ ગમે તેવા ઉંચા પ્રકારની હોય પણ તેને કાંઈ કામમાં તે આવતી નથી. ધર્મ ઉપર અડગ શ્રદ્ધાથી અને તેમાં કહેલી ક્રિયાઓના યથાર્થ પાલનથી જ તેની મુકિત થાય છે. મૃત્યુ પરત્વે જે ધાસ્તીઓ કલ્પનાને લીધે ઉભી થઈ હતી તેમને દૂર કરી માણસને સ્વતંત્ર કરવાને ઉદેશ વિધમી તત્વચિંતકને હતો. કે. લિક ધર્મગુરૂઓ તે વિષે બને તેટલી ધાસ્તીઓ બતાવી પિતાની સત્તા સર્વોપરિ સ્થાપવાના હેતુ તરીકે મૃત્યુને ઉપયોગ કરતા હતા. આ ઉશે તેઓ બાળવાને બદલે શબને દાટવાનું કહેતા, અને ભૂત પિશાચ અને ચમત્કારની વાત કરતા. ઘણું ખર વેહેમે બે બાબતે વિષે જ હોય છે. મૃત્યુની ધાસ્તી અને જીંદગીને દરેક બનાવ ઈશ્વરીક ચમત્કારનું પરિણામ છે એવી માન્યતા. મધ્ય કાળમાં પ્રથમ જાતના વેહેમે ઘણું પ્રબળ હતા. પ્રાચીન કાળમાં બીજી જાતના વહેમે પ્રચલિત હતા. અંધારામાં હાઉ ઉભો છે એમ કહી માતા જેમ બાળકને આજ્ઞાંકિત રાખે છે તેમ મધ્ય કાળના ધર્મગુરુઓ પણ મૃત્યુની ધાસ્તી બતાવી માણસેને વશ રાખતા; અને કેળવણી, સાહિત્ય અને કળા લાંબા વખત સુધી તેમના હાથમાં રહેલાં હોવાથી સૈકાઓ પર્યત તેમણે ઉપજાવેલી મૃત્યુની ધાસ્તીઓને બે લેકેની કલ્પના ઉપર રહ્યો હતો. આમ મૃત્યુ પરત્વે તત્વચિંતકે અને ખ્રિસ્તિ ગુરૂઓના મત જુદા જુદા હતા. મનુષ્ય અપૂર્ણ પ્રાણી છે એટલું જ નહિ પણ ભ્રષ્ટ છે, અને તેના પાપના પરિણામે મૃત્યુની શિક્ષા તેને માથે ચડી છે એ સિદ્ધાંત આદમ જાતને કેવળ ન જ હતો અને દુનિયાને નૈતિક ઈતિહાસ ઉપર એ સિદ્ધાંતની અસર. ઘણી ગંભીર થઈ છે. તેમનું આ મત-ભિન્નત્વ આત્મ-હત્યાની વિચારણાથી વળી વધારે સ્પષ્ટ થાય છે. કેટલાક પ્રાચીન તત્વચિંતકે આત્મહત્યાની વિરૂદ્ધ હતા એ