________________ 116 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ ળા અસ્તિત્વમાં આવી નહોતી, અને ખ્રિસ્તિ ધર્મને ઉદય હજી થયે નહતા. તેથી તત્વ અને જન-સમૂહના વિચારે વચ્ચે અંતર ઘણું રહ્યું હતું. એટલા માટે રેમન લેકોનું નૈતિક જીવન કયા મૂળમાંથી વહ્યું છે તેની શૈધ આપણે અન્ય સ્થળે કરવાની રહે છે. વળી તત્વના વિચાર મિના રાજ-ધર્મ સાથે પણ મળતા આવતા નહતા. રેમને ધર્મ રાજકીય હતે. અને આ ધર્મને પિતાના અંતરમાં અનાદર છતાં પણ તત્વચિંતકે જાહેરમાં તે ધર્મ પાળતા અને તેના બચાવમાં દલીલ પણ કરતા. કે ઈશ્વર તે એકજ છે, પણ તેને ઓળખવાના રસ્તા જાદા જુદા હોય છે. વર્તુળના મધ્યબિંદુએ બધી ત્રિજ્યાએથી જઈ શકાય છે, અને જે ધર્મથી સદાચારમાંથી પ્રવૃત્તિ થતી હોય તે ગમે તે ભૂલ ભરેલું હોય પણ તે સારે જ છે. સ્વધર્મ શ્રેષ્ટ જ છે. ઇક લેકે પણ કહેતા કે દરેક માPસે પિતાના દેશની ધર્મ-ક્રિયાઓ બરાબર કરવી જોઈએ. પરંતુ રેમના રાજકીય ધર્મથી સાર્વજનિક આચરણનું નિયમન સુવ્યવસ્થિત થતું હતું એ ખરું, છતાં તે ધર્મ નૈતિક ઉત્સાહનું સ્વતંત્ર મૂળ કદિ થયે નહોતે. એ ધર્મની ઉત્પત્તિ રાજ્યથી હતી અને રાજકીય વૃત્તિને લીધે તેનું પાલન થતું હતું. રેમના દેવે ઘણું કરીને જુદા જુદા સદાચારનાં સાદાં રૂપક માત્ર હતા; અથવા વેપાર ઉદ્યોગના જૂદા જૂદા ખાતાની સંભાળ રાખવા કપેલા ફિરસ્તા હતા. આ ધર્મ પ્રમાણે પ્રતિજ્ઞાઓ પવિત્ર ગણાતી, કેટલાક સદાચારે કાયદાએ ખાસ પવિત્ર માન્યા હતા અને તેમનાં દૃષ્ટતિની નોંધ રાજ્ય તરફથી ખાસ લેવાતી; તેના સ્થાનિક મહા મને લીધે સ્વદેશાભિમાન દૃઢ થતું હતું; મુએલાંની પૂજા થતી હોવાથી આત્માના અમરત્વની ઝાંખી ઝાંખી માન્યતા આવી હતી; કુટુંબમાં તેને લીધે પિતાની સર્વોપરી સત્તા રહી હતી; અને લોકોનાં વર્તન એકંદરે સાદ, ભક્તિમાન અને સર્વોપરિ સત્તાને અધીન રહેનારાં થયાં હતાં. છતાં એ ધમ સાવ સ્વાર્થી હતો. તેની મતલબ આબાદી પ્રાપ્ત કરવી, સંકટ દૂર કરવાં અને ભવિષ્ય જાણવું-એટલી જ હતી. પ્રાચીન રેમે પરાક્રમી પુરૂષો ઘણા ઉપજાવ્યા છે, પણ કોઈ સંત પેદા કર્યો નથી. એને આત્મભાગ સ્વદેશા