________________ આચરણનો સ્વભાવ સિદ્ધ ઇતિહાસ, કઠોરતા અને મનની મોટાઈને અપૂર્વ સંગ થયું હતું; અને અર્વાચીન ઈટાલિયન ઘણું ઝેરીલા છતાં કેમળ હોય છે. અને જાતની ક્રૂરતા સુધારા વધતાં ઓછી થતી જાય છે, પણ જુદે જુદે અંશે અને જૂદા જૂદી કાર ને લઈને કેળવાએલી કલ્પનાની બારીક લાગણું આવતાં કઠોરતા અદશ્ય થાય છે; અને પિતપોતાનું ખાનગી વેર પિતે જ લેવાને બદલે ન્યાયની અદાલતદ્વારા તે મેળવવાના સુધારાથી ઝેરી કરતા ઓછી થઈ જાય છે. જે માનસિક કેળવણીથી બીજાનું દુઃખ દશ્ય થતાં કલ્પના દ્વારા દયા ઉપજે છે, તે જ કેળવણીથી લેકનાં ચારિત્ર્ય અને અભિપ્રાય પણ કપ નામાં તાદૃશ્ય થઈ શકે છે, અને તેથી તેમના પ્રત્યે ઉદાર બુદ્ધિ ઉપજે છે. આવી અનુદાર વૃત્તિ મોટે ભાગે કલ્પનાની અપૂર્ણ કેળવણીને લીધે જ થાય છે. દરેક મતમતાંતર તેના અનુયાયીઓને જેવી રીતે સમજાતા હોય છે તેવી રીતે અન્યને સમજાતા નથી, અને તેથી જ મતવાદીઓમાં વિશેષ કરીને પિતપોતાના મત માટે દુરાગ્રહ રહે છે. વિશાળ હૃદયના અને કેળ વાએલા માણસમાં વાદવિવાદની કડવાશ ઓછી હોય છે, કારણ કે તેવાં માણસે એક બીજાના મનમાં પ્રવેશી શકે છે અને એક બીજા પ્રત્યે સમાન–વૃત્તિ રાખી શકે છે. ઘણી વખત કોઈ ગુનેગાર વિષે આપણે સખત અભિપ્રાય બાંધીએ છીએ, કારણ કે મનની અવસ્થી કરતાં દસ્ય કાર્ય કલ્પ નાને વધારે સેટેલાઈથી તાદશ્ય થઈ શકે છે. સદાચારના સંપૂર્ણ વાતાવરણ માં ઉછરેલા માણસ દુરાચારીના દૃશ્ય સંજોગો જોઈ શકે છે, પણ તેના મનની અવસ્થાને ખ્યાલ એને ભાગ્યે જ આવી શકે છે. જે વિકારને અનુભવ આપણને કદિ થયો નથી તેના બળને તાદશ્ય ચિતાર ખડે કરવા માટે, આપણાથી કેવળ ભિન્ન પ્રકારના નૈતિક સ્વભાવને હત્યમાં ઉતારવા માટે, કે ખરાબ કેળવણુથી અવશ્ય કરીને ચારિત્ર્યમાં જે ભ્રષ્ટતા અને અધમતા આવે છે તેને યથાસ્થિત ખ્યાલ બાંધવા માટે, કલ્પનાની એવી શક્તિ જોઈએ છીએ કે જેની બક્ષીસ બધા માણસમાં હતી નથી. આપણું પિતાના વર્તનને અભિપ્રાય આપવામાં પણ કલ્પનાની આ નિબળતા કેટલીક વખત જણાઈ આવે છે; અને પિતાની યુવાની નીવૃત્તિઓને તાદ્રશ્ય