________________ આચરણને સ્વભાવ સિદ્ધ તિહાસ: 1999, અને નાજુકતામાં ત્યાં સેંદર્ય લેખાય છે, અને સખત મજુરી અને બહાર રખડવાથી તે નષ્ટ થતું હોવાથી ગરીબ સ્ત્રીઓ કવચિત્ જ બહુ સુંદર હોય છે, પરંતુ દક્ષિણ તરફના દેશોમાં સૂર્યના પ્રચંડ કિરણોથી સૈદર્યની માહીનિઓ વધારે મીઠી અને પરિપકવ થાય છે, તેથી ત્યાં સેંદર્યની પ્રાપ્તિ સર્વને સમાન હોય છે. તેથી ત્યાં ઝુંપડામાં રહેનારી અને મહેલમાં રહેનારી બંને સુંદર હેઈ શકે છે, અને લેકેની નીતિ અને રીતભાત ઉપર તેની અસર બહુ થાય છે. કેવળ જંગલી કરતાં અણઘડ અને અર્ધ સુધરેલી પ્રજામાં સ્વાભાવિક રીતે જ આ સદાચારનું રણ ઘણું કરીને અતિ સખત હોય છે. અતિ સુક્ષ્મ સુધારે ઘણું કરીને આ સદાચારની વૃદ્ધિ માટે અનુકૂળ નથી હોત. વ્યભિચાર એ યુવાન માણસ અને વૃદ્ધ પ્રજાને દુરાચાર છે. વિચારાત્મક કે સામાજીક સુધારાની ઉચ્ચ દશાને પ્રજા પ્રાપ્ત થએલી હોય છે, પણ રાજકીય કારણેને લઇને જેની શક્તિઓના વ્યાપાર માટે યોગ્ય પ્રદેશ મળતો નથી તે પ્રજાની સામાન્ય સ્થિતિ મંદ મેજવિલાસની હોય છે શહેરમાં કેટલીક વખત પૈસાની લાલચથી, અને કેટલીક વખત રસિક આનંદ અને મોજશેખની અતિ ચંચળ આતુરતાને લીધે સ્ત્રીઓને સદાચાર ખાસ કરીને જોખમ કારક સ્થિતિમાં આવી પડે છે અને સાર્વજ-. નિક રમત ગમતનું બધું વલણ પણ એજ દિશામાં હોય છે. જંગલી પ્રજ લડાયક ઝપાઝપીમાં આનંદ માને છે અને તેમાંથી તેઓ ઘાતકી થતાં શીખે છે. પણ સુધરેલા માણસની મળતાવડી ટેવ અને નાટકીય તથા ચતુર રસિકતામાંથી વ્યભિચાર પરીણમે છે. ઘણુ ગરીબ સ્ત્રીઓ કેળવણી લઈ સુધરે છે અને પિતાથી ઉચ્ચ સ્થિતિના પુરૂષેના સેબતીઓ થવા માટે યોગ્ય થાય છે અને તેથી પિતાની પાયરીના પુરૂષો માટે યોગ્ય બને છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આત્મ-સંયમની વૃદ્ધિને અનુકૂળ છે ખરી, અને લડાયક જીદગીને સ્વેચ્છાચાર તે ખાસ કરીને તેથી ઓછો થતું જાય છે, પરંતુ સાથે સાથે જેમ બને તેમ લગ્ન મેડાં કરવાની અગમચેતીને લીધે લાલ પણ વધે છે, અને આત્મ-સંયમથી અનાચાર અટકે છે તેના કરતાં લાલ