________________ - યુરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ અગ્રસ્થાન અપાય છે તે ઉપરથી એમ સમજવાનું નથી કે તેના કરતાં નીતિના વિચાર ઉંચા પ્રકારના નથી. નીતિ અને ઉપયોગિતા બન્ને એક બીજાથી અત્યંત ભિન્ન છે અને તેમાં નીતિના વિચાર ઉપયોગિતાથી વધારે ઉત્તમ છે. અને વખતે બન્નેની વચ્ચે વિરોધ પણ હોય છે. તેનું અને રૂપે ભિન્ન ભિન્ન ધાતુઓ છે. રૂપા કરતાં સોનું વધારે કિંમતી છે, છતાં થડા સેનાને બદલે રૂપાને મેટે જ લેવાથી વખતે વધારે લાભ થાય છે. આંતરવાદની સામે મૂકાતા એક બીજા આક્ષેપની પણ અહીં સ્પષ્ટતા કરવાની જરૂર છે. આંતરવાદી કહે છે કે નૈતિક પ્રત્યેસે આપણને સ્વભાવસિદ્ધ છે. ત્યારે મનુષ્યને સ્વભાવ કયો ? એવો પ્રશ્ન ઉભો કરી કેટલાક કહે છે કે જંગલી અને છેક પ્રાથમિક દશામાં જે સ્વભાવની પ્રતીતિ થાય છે તે જ મનુષ્યનો કુદરતી સ્વભાવ ગણાય; અને કેટલાક કહે છે કે સુધરેલા મનુષ્યમાં કૃત્રિમ ટેવો અને બાહ્ય પ્રાપ્તિ બાદ કરતાં જે ભાગ સંસ્કારી અને વિકાસ પામેલે બાકી રહે છે તે મનુષ્યને કુદરતી સ્વભાવ ગણાય. આમ મનુષ્યના કુદરતી સ્વભાવના બે અર્થ થઈ શકે છે તેને લાભ લઈ બાહ્ય અનુભવવાદીઓ કહે છે કે જંગલી અને સુધ રેલામાં ભેદ માત્ર બાહ્ય પ્રાપ્તિને જ છે, આંતરવિકાસનો ભેદ બિલકુલ નથી. આ વિચારને અનુસરી, જંગલી લેકેનાં જે વર્ણને મુસાફર આપે છે તેમાંથી દાખલા લઈ તેમનામાં નૈતિક વિચારને અભાવ બતાવી, આપણા નૈતિક ભેદ સ્વભાવ સિદ્ધ હેવાની તેઓ ના કહે છે. હવે, આ વર્ણને ઘણું કરીને અત્યંત અવિશ્વસનીય હોય છે, કારણ કે જે મુસાફરોએ એવાં વર્ણન કર્યા છે તેમને તે તે દેશની ભાષા આવડતી નહોતી, જંગલી લેકેના જીવનના રહસ્યની તેમને માહિતી નહોતી, અને માત્ર પિતાના જ ધરણથી તેમની નીતિ અવેલેકતા હતા; એટલું જ નહિ, પણ પિતે એવી વિચિત્રતામાં અતિશક્તિ પણ ઉમેરતા. તેથી તેમના કહેવા ઉપર ભરોસે રાખવો એગ્ય નથી. તમે કહેશે કે અઢારમા સૈકામાં ટ્રાન્સના નીતિશાસ્ત્રવેત્તાઓ જંગલી દશામાં રહેલી નૈતિક અવસ્થાને સર્વોત્તમ ગણતા હતા, તેથી તમારે નૈતિક વિકાસને સિદ્ધાંત અસંગત કરે છે તે તે પણ ભૂલ