________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ 17 ગીરીની પ્રશંસા થઈ છે અને કઈમાં તેને તિરસ્કાર થયો છે,આ બધાં દષ્ટાંતથી એટલું જ સિદ્ધ થાય છે કે જે વાતને એક જમાને નિર્દોષ ગણતા હતા તે વાતને બીજે જમાનો સદોષ ગણતો હતો. ખાસ સંજોગોને લીધે જ આવો મતભેદ પડે છે અને નીતિનું તેલન કરવામાં આ ખાસ સંજોગો લક્ષમાં લેવાના છે. ઘણીવાર સિદ્ધ કરવામાં આવ્યું છે કે તરવારના પ્રાણઘાતક ખેલે એ ધાર્મિક ઉદેશે સ્વીકારેલા નરમધને જ એક પ્રકાર છે; ઘરડાં બુટ્ટાને જાળવવાનું કામ અશક્ય લાગવાથી જંગલીઓ પિતાના માબાપનું ખુન કરવામાં દયા જ બતાવતા હતા, અને માબાપ તે પણ એ વાતને એવી રીતે સ્વીકારતા હતા; વેર એ ન્યાયને જ એક પ્રકાર છે અને ન્યાયની અદાલતે સ્થપાયા પૂર્વે ગુના ઉપર અંકુશ પણ એને જ લીધે રહેતા હત; રાજકીય ખુનોથી બેટા હકદારની ચિંતાથી રાજ્ય મુક્ત રહેતું: વસ્તુઓ ઉપર સૌને સમાન હક છે એવા વિચારથી જંગલીઓને ચેરીમાં પાપ લાગતું નહિ; લડાયક ગુણને કેળવવા અને વિશેષે કરીને ધન-સંચયની વૃત્તિને નિરૂત્સાહ કરવા સ્પાર્ટન લેકમાં ચોરી કરવાની પરવાનગી હતી; જ્યારે એક પ્રજા બીજી પ્રજાને જીતતી ત્યારે જીતાએલી પ્રજાનાં માણસને વિજયી પ્રજા મારી નાખતી, પરંતુ કાળ જતાં દયાની ખાતર તેમને ગુલામ કરવા લાગી; આમ દરેકને ખુલાસે થઈ શકે છે. પણ એક સામાન્ય ખુલાસે પણ આપી શકાય છે. વિગતો પરત્વે માણસોને એક મત એ સંભવિત નથી; અને આંતરવાદીઓ એમ કહેતા પણ નથી. પરંતુ બધી બાબતોમાં મૂળ સિદ્ધાંત તો તેને તે જ રહે છે. કેટલાંક કાર્યો આપણને અત્યારે રાક્ષસી અને ક્રૂર લાગે છે તે કાર્યો પણ મૂળે દયાની પ્રેરણાથી જ થએલાં હોય છે. દયાનું ધોરણ કદિ ઘણું હલકું ભલે હોય, પરંતુ યાને સદાચાર અને ક્રૂરતાને દુરાચાર હમેશાં લેખવામાં આવ્યો છે અને લેખાશે. જનહિતવાદીઓ કહે છે કે આંતરવાદ પ્રમાણે નીતિમાં ઉત્તરોત્તર ઉન્નતિ બનવી અશક્ય છે. પરંતુ આ વાત ખોટી છે એ બે વાતથી સ્પષ્ટ છે. એકત, આંતરવાદી કહે છે કે જો કે કેટલાક ગુણ અવશ્ય કરીને સદ્દગુણ હોય છે, પરંતુ જેટલે અંશે તેઓ આચારણમાં મેલાય તે અંશે