________________
धर्मबिंडप्रकरणे तथा-प्रधानसाधुपरिग्रह इति ॥ १७ ॥
प्रधानानामन्वयगुणेन सौजन्यदाक्षिण्यकृतज्ञतादिभिश्च गुणैरुत्तमानां साधूनां सदाचाराभिनिवेशवतां परिग्रहः स्वीकरणं । क्षुद्रपरिवारो हि पुरुषः सर्पवानाश्रय इव न कस्यापि सेव्यः स्यात् । तथा उत्तमपरिग्रहेणैव गुणवानिति पुरुषस्य प्रसिद्धिरुत्पद्यते । यथोक्तम् ।
गुणवानिति प्रसिद्धिः संनिहितैरेव भवति गुणवद्भिः। ख्यातो मधुर्जगत्यपि सुमनोभिः सुरभिभिः सुरभिः ॥
રૂતિ ૨૮ તથા–સ્થાને રમિતિ . રણ છે.
स्थाने वक्ष्यमाणलक्षणास्थानविलक्षणे ग्रामनगरादिभागे गृहस्य खनिबासस्य करणं विधानमिति ॥ १९ ॥
મૂલાર્થ–ઉત્તમ અને સદાચારી પુરૂષોને સંગ કર. ૧૮
ટીકાર્થ—ઉત્તમ એટલે વરને ગુણ અને સૌજન્ય, દાક્ષિણ્ય અને કૃતજ્ઞતા વગેરે ગુણોથી યુક્ત એવા અને સાધુ અને સદાચારમાં આગ્રહ રાખનારા પુરૂષોને સ્વીકાર કર, સંગ કરે, કારણકે નીચ, હલકા પરિવારવાલો પુરૂષ સર્ષવાલા ઘરની જેમ કેઈને સેવવા ગ્ય હોતો નથી. તેમ વલી ઉત્તમ પુરૂષના સંગથીજ પુરૂષની ગુણવાનપણાની પ્રસિદ્ધિ થાય છે. કહ્યું છે કે “જે ગુણવાનું પુરૂ સાંનિધ્ય હોય તે પુરૂષની ગુણવાનપણાની પ્રસિદ્ધિ થાય છે. જેમ વસંત ઋતુ સુરભિ-સુગંધિ પુષ્પોથી જગતમાં “સુરભિ એવા નામથી પ્રખ્યાત થયેલી છે.” ૧૮
મૂલાર્થ–સારે ઠેકાણે નિવાસને માટે ઘર કરવું. ૧૯
ટીકાથે–જેનાં લક્ષણ આગલ કહેવામાં આવશે એવા નઠારા સ્થાનથી વિલક્ષણ એવા ગ્રામ નગર વગેરેમાં પિતાનું નિવાસ ગૃહ કરવું. (એ ગૃહ રથને સામાન્ય ધર્મ છે.) ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org