________________
२११
तृतीयः अध्यायः। ततो जिनवचनश्रवणे नियोग इति ॥४॥
संप्राप्तसम्यग्दर्शनादिः प्रतिदिनं साधुजनात्समाचारी शृणोतीति श्रावक इत्यन्वर्यसंपादनाय निनवचनश्रवणे नियोगो नियमः कार्यः ॥ ४२ ॥
ततः सम्यकृतदर्यानोचनमिति ॥ ३ ॥ सम्पक संदेह वपर्ययानध्यवसायपरिहारेण तदर्थस्य वचनानिधेयस्य पुनः पुनर्विमर्शनं अन्यथा — वृथाश्रुतमाचिंतित मितिवचनात् न किंचिच्वणगुणः યાદ્વિતિ છે ૪૨
તતઃ આ રતિ છે હમ .
आगमो जिनसिकांतः स एवैको न पुनरन्यः कश्चित्सर्व क्रियासु परः प्रधानो यस्य स तथा तस्य जावः श्रागमैकपरता सर्व क्रियास्वागममेवेक पुरस्कृत्य प्रત્તિપિતિ નિ ! ૪d | મલાથે-તે પછી જિન વચનને સાંભળવાનો નિયમ કર. ૨
ટીકાથ–સમ્યમ્ દર્શન વગેરેને પ્રાપ્ત કરી પ્રતિદિવસ સાધુ પાસેથી સમાચાર સાંભળે, તે શ્રાવક કહેવાય એવા સાર્થક અને સંપાદન કરવાને માટે જિન વચનને સાંભળવાને નિયમ કરે. ૪ર
. મૂલાર્થ–તે પછી તે જિનવચનના અર્થનો સારી રીતે વિચાર કરવો. ૪૩.
ટીકાથ–સમ્યક્ એટલે રદેહ,વિપર્યય અને અનધ્યવસાયને ત્યાગ કરી તે જિનવચનના અર્થને વારંવાર વિચાર કરે છે. કારણ કે, “ ચિંતવન કર્યા વગરનું શ્રવણ વૃથા છે ” એવું વચન છે, એ હેતુ માટે, ચિંતવન કર્યા શિવાય સાંભળવાને કાંઈ પણ ગુણ થતો નથી. ૪૩
મૂલાર્થ—–તે પછી જિનાગમનું જ પ્રધાનપણું રાખવું. ૪
ટીકાર્યું–આગમ એટલે જિનસિદ્ઘાંત, તે એકજ (બીજો કોઈ નહીં) સર્વ ક્રિયાઓમાં જેને પ્રધાન છે, તેને ભાવ અર્થાત્ સર્વ ક્રિયાઓમાં આગ મનેજ મુખ્ય કરીને પ્રવૃત્તિ કરવી, એ ભાવાર્થ છે. ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org