________________
२२६.
धर्मबिंदुप्रकरणे
સત્તત્ત્વન કૃતિ નિવૃત્તનિનસ્વરૂપમતિવદ્ કૃતિ ૭૫ ॥ तथा नमस्कारादिचिंतनमिति ॥ ७६ ॥ नमस्कारस्यादिशनात्तदन्यस्वाध्यायस्य च चिंतनं जावनम् ।। ७६ ।। तथा प्रशस्तावक्रियेति ॥ 99 ॥
तथा तथा कोधादिदोषविपाकपर्यालोचनेन प्रशस्तस्य प्रशंसनीयस्य नाव - स्यांतःकरणरूपस्य क्रिया करणं अन्यथा महादोषनावात् । यदुच्यते - “ चित्तरत्नमसंविष्टमांतरं धनमुच्यते ।
यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः " ॥ १ ॥ ७७ તથા ાયસ્થિતિષેનામિતિ ॥૩૮॥ नवस्थितेः संसाररूपस्य प्रेक्षणमवलोकनम् -
(મેાક્ષમાં રહેલા એવા જિન પરમાત્માના સ્વરૂપ સાથે જોડાયેલા જે ચાગ તે નિરાલંબન યાગ કહેવાય છે.) ૭૫
લા—નમસ્કાર પ્રમુખનું ચિતવન કરવુ. ૭૬
ટીકા ભાવવું. ૭૬
નમસ્કાર આદિ શબ્દથી અન્ય સ્વાધ્યાયનું ચિંતન કરવું
મુલા—વખાણવા યોગ્ય (ભાવ) અંતઃકરણ કરવું, ૭૭ ટીકા—વખાણવા યોગ્ય એટલે તે તે ક્રોધાદિ 'ઢાષના વિપાકના વિચાર કરવાથી પ્રશંસનીય એવુ ભાવ એટલે અંતકરણ કરવું. તેવુ અંતઃ કરણ ન કરવાથી મેટા દેષ લાગે છે. તેને માટે શાસ્ત્રમાં કહેલુ છે—
“ કલેશ રહિત એવું જે ચિત્તરૂપી રત્ન તે અંતરનું ધન છે. જે પુરૂષતુ તે ધન દાષાથી લુટાએલ છે, તે પુરૂષને સર્વ વિપત્તિએ આવી મલે છે.
39
૧ ७७
મૂલા—સ’સારની સ્થિતિના વિચાર કરવો. ૭૮
Jain Education International
ટીકા
૧ ક્રોધ પ્રીતિના, માન વિનયના, માયા મિત્રતાનેા અને લેાભ સર્વના નાશ કરનાર છે. એવે વિચાર કરવા.
આસંસારની સ્થિતિના વિચાર કરવા–તેનુ અવલેાકન કરવું,
For Private & Personal Use Only
www.jainelibrary.org