________________
४०६ धर्मबिन्दुप्रकरणे વિવિદ્વિતિ ઓ રૂડ છે दौर्गत्यदौर्जाग्यानुकुलत्वादिपर्यायवेद्यकर्मविरहात् ।। २७ ॥
પ્રથમ ! शुजतरोदयादिति ॥२०॥ शुभतराणामतिप्रशस्तानां कर्मणां परिपाकात् ॥ २० ॥ असावपि । जीववीर्योटासादिति ॥ ३९॥
મૂલાર્થ–અશુભ કર્મને નાશ થવાથી પૂર્વોકત નિર્દોષ જન્મ થાય છે. ૨૭
ટીકાર્થ–દરિદ્રતા, દુર્ભાગીપણું, દુકુલતા ઇત્યાદિ પર્યાયવડે વિદવા ગ્ય એવા અશુભકર્મને નાશ થવાથી સર્વ પદાર્થ વિશેષ સંદર પામે છે. ૨૭
આ અશુભકર્મને વિરહ શાથી થાય છે ? મૂલાર્થ—અતિશય શુભ કર્મને ઉદય થવાથી અશુભ કર્મને નાશ થાય છે. ૨૮
ટીકાર્થ—અતિશય પ્રશસ્ત એવા કર્મોને પરિપાક થવાથી અશુભ કર્મને નાશ થાય છે. ૨૮
તે પ્રશરતકર્મને ઉદય શાથી થાય છે?
મૂલાર્થ–જવના વીર્યના આધક પણાથી શુભ કર્મને ઉદય થાય છે. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org