________________
પ્રથમ અધ્યાયઃ
"Hu
एवं च न मरणजयशक्तिरिति ॥४१॥ नेति प्रतिषेधे मरणजयस्य प्रतीतरूपस्य संबंधिनी शक्तिबीजरूपेति ॥३०॥ તથા વન્યપક ફતિ છે ૪ર न च नैव अन्यः तृषणाबुनुदादिः उपद्रवो व्यसनं ॥ २॥ तर्हि किं तत्र स्यादित्याशंक्याह । विशुधस्वरूपवान इति ॥ ४३ ॥ विशुद्धं निर्मलीमस यत्स्वरूपं तस्य लानः प्राप्तिः ॥ ४३ ॥ તથા પ્રત્યંતિ વ્યાવધાનિવૃત્તિ રિતિ ! છે अत्यंत भवा आत्यंतिकी व्याबाधानिवृत्तिः शरीरमानसव्यथाविरहः॥४॥
મૂલાર્થ–જન્મ અને જરાને અભાવ થતાં મરણનું ભય રહેતું નથી. ૪૧
ટીકાર્થ–જે મરણના ભયની બીજરૂપ શક્તિ તે રહેતી નથી. ૪૧
મુલાઈ–વળી સિદ્ધના જીવને બીજે પણ કોઈ ઉપદ્રવ રહેતે નથી. ૪૨
ટીકાર્થ–વળી મેક્ષમાં તૃષા, ભુખ વગેરે અન્ય ઉપદ્રવ રહેતા નથી. ૪૨
ત્યારે મેક્ષમાં શું હોય છે? તેને ઉત્તર કહે છે. મૂલાથ– અતિ શુદ્ધ એવા સ્વ સ્વરૂપનો લાભ થાય છે. ૪૩
ટીકાથ-કર્મ મલથી રહિત એવા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૪3
મૂલાથુ–દુઃખની અત્યંત નિવૃત્તિ થાય છે. ૪૪ ટીકાર્ય–શરીર અને મન સંબંધી પીડાને અત્યંત ઉચ્છેદ થાય છે. ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org