________________
અER: અધ્યાયઃ !
तस्मादात्मनः सकाशादन्य स्तदन्यः स्वव्यतिरिक्तः तन्निरपेक्षत्वात्।।५७॥ नन्वन्यापेक्षा किं मुःखरूपा यदेवमुच्यते इत्याह । अपेक्षाया अःखरूपपत्वादिति ॥ २०॥ प्रतीतार्थमेव ।। ५७ ॥ एतदेव नावयति । अांतरप्राप्त्या हि तन्निवृत्तिईखःत्वेनानिवृत्तिरेवेति॥५॥
अर्यातरस्यडियार्यरूपस्य प्राप्त्या लानेन हिर्यस्मातन्नितिः । किमित्याह, उःखत्वेनातिरप्राप्तरनिवृत्तिरेव दुःखस्येति ॥ ५ ॥
ટીકાર્યું–તે આત્માથી બીજી પુત્રલિક વરતુની અપેક્ષા સર્વથા. રહિત થવાથી, તેથી મોક્ષ સુખરૂપ પરમાનંદ કહેવાય છે. પ૭
અહિં કોઈ શંકા કરે કે, આત્માથી અન્ય એવી વસ્તુની અપેક્ષા શા માટે દુઃખરૂપ છે ? જેથી એમ કહે છે. તેના ઉત્તરમાં કહે છે –
મલાઈ–પારકી અપેક્ષા દુઃખરૂપ છે. માટે. પ૮ ટીકાથ–સુગમ છે. પ૮
એ વાતની ભાવના કરે છે એટલે પર પદાર્થની અપેક્ષા દુઃખરૂપ છે, એમ ભાવે છે
મૂલાઈ—દુઃખરૂપ એવી અન્ય પદાર્થની પ્રાપિવડે જે ઈચ્છા ની નિવૃત્તિ છે તે દુઃખપણાની અનિવૃત્તિ છે. ૫૯
ટીકાર્થ—ઇંદ્રિના વિષય સુખના લાભે કરી જે દુખની નિવૃત્તિ કરવી, તે શું કહેવાય છે? દુખરૂપ એવી અંતરની પ્રાપ્તિ-વિષયસુખની પ્રાપ્તિ તે દુઃખરૂપ છે, માટે વસ્તુગતે તે તે દુઃખની અનિવૃત્તિજ જાણવી. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org