Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/005149/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ માળા નંબર ૧૮ મા सननननननननन् कुन ब म TAPG" श्रीमद् हरिनजसूरि विरचित. RPSARAN UEST धर्मबिन्दु ग्रंथ. इलाह SODE भूता1,मने स२व,शु भाषांतर सहित.) जिनवचनामृत महोदधिमांथी धुरंधर गीतारथ पूर्वाचार्य वचन तरंग विन्दुरुप गृहस्थ अने यतिधर्मनुं शुध स्वरुप बतावनार अति उपयोगी ग्रंथ. प्रकट कर प्रसिद्ध . શ્રી જન આત્માનંદ સભા.. बावनग२. ભાનગર ધી “ આનંદ ? પ્રિન્ટીંગ પ્રેસમાં તથા મુરખ ‘‘નિર્ણયસાગર’’ પ્રિન્ટીંગ પ્રેસમાં મુદ્રાંતિ કર્યું. SENSE वीर संवत् २४३७ आत्म संवत् १५ विक्रम संवत् १९६७ MASALASARDASTITTEE a ccessociatical सा122) Page #2 -------------------------------------------------------------------------- ________________ voડos. gyanmandir@kobatirth.org त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं योत्रामुत्र हितावहस्तनुजृतां सर्वार्थसिच्छिमदः । येनानर्थकदर्थना निजमह स्सामर्थ्यतो व्यर्थिता नस्मै कारुणिकाय धर्मविजवे जक्तिमणामोऽस्तुमे ।। ( શાંત સુધારસ. ) જેના 'સાય થકી રસ્થાવર અને જે ગમ સહિત જગત્ શોભે છે, તથા જે આ લા પ્રાણીઓને હિત કરવાને ચગ્ય થઈને સર્વ અર્થની સિદ્ધતાને પમાડે છે, જેણે પોતાના તેજરની સામર્થે કરી પાપરૂપ વિટ"બનાને નાશ કરી નાખ્યા છે એજ દયાવંત ધર્મરૂપ પ્રભુ તેને મહારા નગરકાર હા. सच्चारित्र पवित चित्र चरितं चारु प्रबोधान्वितं शांतं श्री शमतासेन सुखदं सर्वझ सेवाधरम् । विद्वन्मंमत ममनं सुयशसा संव्याप्त जूममलं तं सूरि प्रणमाम्यद सुविजयानंदानिधं सादरम् ।। “ ઉત્તમ આચારાએ કરીને પવિત્ર અને સુંદર છે ચારિત્ર જેમનું, તેમજ સુ દર બોધવડે જે યુકત છે, વળી શમતાના રસ કરીને શાંત સુખને આપનારા, સર્વજ્ઞની સેવાને ધારણ કરનારા, વિદ્વાનોના મંડળમાં આભુષણરૂપ, અને ભુમંડળની અંદ્ર જેમના ચશ સારીરીતે વ્યાપે! છે, તેવા શ્રી વિજયાનદ્રસૂરિ ( આત્મારામજી મહારાજ )ને હું આનપૂર્વક નમરકાર કરું છું. ?? Dear _ _રસિંહ Page #3 -------------------------------------------------------------------------- ________________ 0000 OC GO OC OC OC COOCOCO0OOCOOOC OCOOOCOOO00000 OOO D000000000000 2000030000900000000000 1000000000000000000000000000000000000 OOODOO000 DODOO010000000000000000000000000000000000000000000000000003COCOOOO न्यायांभोनिधि श्रीमद विजयानंदसूरि (आत्मारामजी महाराज ) 00000000000000300000000000000000000000000000 The Bombay Art Printing Works. Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ ' પ્રસ્તાવના, ચતુર્વિધ ગતિમાં મનુષ્યની ગતિ સર્વથી વિલક્ષણ છે. દેવગતિ સર્વોત્કૃષ્ટ ગણય છે, પણ તેની ઉત્કૃષ્ટતા અમુક અંશમાંજ છે અને મનુષ્ય ગતિની ઉત્કૃષ્ટતા સર્વ અંશે છે, કારણ કે, એ ગતિ જ મેક્ષમાં જવાને દરવાજો છે તેમાં પણ પ્રતિભાની પૂર્ણતા પ્રાપ્ત થયેલી હોય તે એ માનવ પ્રકૃત્તિને તેમાં પૂર્ણ વિકાશ થાય છે. તે પ્રતિભાનું દર્શન ત્યારેજ થઈ શકે છે કે, જ્યારે પ્રાકૃત જનને સુલભ એવા શંકા, ભય, સ્વાર્થ, અને કૃપણુતા ઈત્યાદિ દેશોમાંથી મુક્ત થઈ મનુષ્ય પોતે પિતાને પણ ભુલી જાય એવી ઉદાર, અને ઉન્નત સમાનતાને ક્ષણ અનુભવ કરે છે. પ્રતિભાની પૂર્ણતા સાથે સદવર્તનની પૂર્ણતા હોય તે મનુષ્ય ઉંચામાં ઉંચી કેટીને સ્પર્શ કરવાને સમર્થ થાય છે. એવી ઉચ્ચ સ્થિતિમાં કરેલા નિશ્ચયે સર્વ માનવ પ્રજાને ઘણાં ઉપયોગી થઈ પડે છે અને સ્વાપર્ણ કરવાની અદૂભુત શક્તિ ઉત્પન્ન થઈ તે અનેક જાતના પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે છે. આ પપકારને અર્થે સ્વાર્પણ કરવાની વૃત્તિથી ઉપજેલી પ્રતિભા બુદ્ધિની, સદા ચરણની, ભવ્યતાની અને સદભાવનાની પૂર્ણતા બક્ષે છે અને તે પ્રતિભાવંતના જીવનને ઉભયલકની સાર્થકતા કરાવે છે. કારણકે,એવી ઉચ્ચ પ્રતિભાવાલા પુરૂષ મન વચન અને કર્મની એક્તાના સરલ એકમાગીપણાની જે સત્યનીતિ તેને જ વળગી રહે છે. જે સ્વાર્થ, સંકેચ, ભય, કૃપણુતા આદિથી આખા વિશ્વમાં પાપ માત્ર ઉદ્દભવે છે, તેને ગંધ પણ તે પ્રતિભાવાનને લાગી શક્તા નથી. તે સર્વદા શુદ્ધ આચરણથી અલંકૃત રહે છે. પૂર્વ કાલે જૈન ધર્મમાં એવા પ્રતિભાવંત અનેક નરરત્ન થઈ ગયા છે. સત્ય અને સમયનું બલ અગાધ છે, મનુષ્ય કે મનુષ્યની ગમે તેવી રચનાઓથી સત્ય અને સમય દબાવી શકાતાં નથી, તેને પરાજય કદિ ક્ષણિક ભાસે પણ કાલ ગતિએ તે પુનઃ પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યા વિના રહેતા નથી. પૂર્વે જે પ્રતિભાવાલા લેખકે અને કવીશ્વર થઈ ગયા છે, તેમનાં સ્થાન લેનાર હવે કઈ નથી એમ કહેવાથી જ તેમના Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉત્કર્ષની નિસીમ વાત સિદ્ધ થાય છે. પ્રાચીન જૈન લેખકેએ અને કવીશ્વરેએ જૈન સાહિત્યની સરિતાના વિપુલ પ્રવાહને વેહેવરાવ્યું છે, તેનું જ આજ ભારતવર્ષની જે ન ર ને જેનેતર પ્રજાના હૃદય ઉપર સામ્રાજ્ય ચાલે છે. તેના રંગથી રંગાએલ ગદ્ય અને પદ્યમય ઉગારે અદ્યાપિ સર્વત્ર પ્રસરી રહ્યા છે. પૂર્વ કાલના જૈન મહામુનિઓ કેવા અવસરજ્ઞ અને ધર્મ પ્રસારવા માટે ઉત્સાહી હતા, તેનાં અનેક દષ્ટાંતે જૈન ઇતિહાસમાં મલી આવે છે. તેમનું જીવન ભવ્ય અને લેખકોત્તર હતું. સર્વદા શુભ અધ્યવસાય અને જનકલ્યાણ કરવાની ઈચ્છાના એક તરીકે તેઓ શુભ ભાવ વિસ્તારનાર, શુભ સાધનાર અને શુભ વિચારનાર અચિંત્ય શક્તિવાલા હતા. તેમના ઉપદેશથી જૈન ગૃહસ્થ પણ ન્યાય, એક નિષ્ઠા, સત્ય, પ્રેમ, ક્ષમા, સદાગ્રહ અને સદાચારની મૂર્તિ રૂપ બનતા અને પિતાના જીવનને એક સુવાસમય, આનંદમય, દષ્ટાંતમય અને સુખમય કરી શક્તા હતા. સંસારને ભાર વહેતાં છતાં એમની પ્રકૃતિ સ્થિતિ અને રીતિની સાદાઈ એમના મનેબલની ગંભીર પણ અતિ દઢતા અને એમના વદનની નિરંતર પ્રસન્નતા દેખાતી હતી. એ સમયે મુનિ અને ગૃહસ્થ એ ઉભય ક્ષેત્રે એટલી બધી ઉન્નતિમાં હતા કે, તેથી આહંત ધર્મની પૂર્ણ જાહેજહાલી દેખાતી હતી. એ ઉભય ક્ષેત્રના શુદ્ધ બલથી બીજા પાંચ ક્ષેત્રે પણ પૂર્ણ રીતે ખીલી રહેલા હતા. તે સમયે જ્ઞાન રૂપી પુષ્પદ્યાન નવ પલ્લવિત થઈ આહંત પ્રજાને પોતાના અમૃતમય અને આનંદમય સુગધને આપતું હતું. સર્વદેશી વિદ્વતાને ધારણ કરનારા ઘણા પંડિત મુનિઓ ઠામ ઠામ વિચરતા અને આહંત ધર્મને પવિત્ર ઉપદેશ આપતા હતા. તે કાલના મુનિઓમાં તલસ્પર્શિતા, મર્મજ્ઞતા અને ગ્રહણ કરવા કરાવવાની શક્તિને ચમત્કાર ભરેલે ગ જોવામાં આવતું હતું. તેમનામાં આવે અકિક બુદ્ધિ વૈભવ છતાં તેઓનું હદય અતિ સરલ, સુરસ, નમ્ર અને વિનીત હતું. અભિમાનને લેશ વિના તેઓ સર્વદા સર્વને સુલભ, સુગમ અને અનુકુલ રહેતા હતા. આવા સમયમાં મહાનુભાવ જૈનાચાર્યોએ જૈન પ્રજાના ઉપકારને માટે અનેક ગ્રં લખ્યા છે. તે મહેલો આ ધર્મબિંદુ ગ્રંથ છે. આ ગ્રંથ પ્રકરણના નામથી એલખાય છે અને તેની રચના સંસ્કૃત સૂત્ર રૂપે કરવામાં આવી છે. તેમાં સૂત્રેની ગ્રથના એવી સુંદર રીતે કરવામાં આવી છે કે જેના અર્થને ઉત્તમ ગરવ સાથે વિષયને ઉદ્દેશ સારી રીતે સચવાએલે છે. તેની ઉપર કરવામાં આવેલી વૃત્તિ સૂત્રાર્થનું ફેટન કરવામાં ઘણું જ ઉપયોગી છે. જે વિષય સૂત્રમાં ઊદિષ્ટ હોય તેનું રૂપ જેવું સૂત્રકારે આલેખ્યું હોય, તેવું ઉત્તમ રીતે મૂલને અધિક પ્રકાશ મળે તેમ સ્પષ્ટ કરવામાં વૃત્તિકારે પિતાની કુશલતા સારી રીતે બતાવી આપી છે. મૂલ ગ્રંથ Page #7 -------------------------------------------------------------------------- ________________ કારે સૂત્રો જે અર્થ દર્શાવ્યો હોય, તેમાં શું રહસ્ય છે? એ સમજાવવા માટે વૃત્તિકારે કઈ કઈ સ્થલે ઘણું સારું વિવેચન કરેલું છે. આ ગ્રંથને મૂલ કર્તા મહાનુભાવ શ્રીહરિભદ્રસૂરિ કે જેઓ જૈન ઇતિહાસમાં ચાદસે ને ચુંમાલીશ ગ્રંથના કર્તા તરીકે પ્રખ્યાત છે, તેમની કૃતિમાં અદ્ભુત અને સુબેધક રચનાનું દર્શન થાય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. તે મહાનુભાવ ગ્રંથકારે મુનિઓ અને ગૃહના ધર્મ બતાવવાને માટે આ ઊપયોગી ગ્રંથની ચેજના કરી છે, અને તેની અંદર એ ઊષ્ટિ વિષયને સારી રીતે વિવેચન કરી સમજાવ્યું છે. વિષય, સંબંધ, પ્રજન અને અધિકાર એ ચાર અનુબંધની ઘટના કરી ગ્રંથકર્તાએ લેખના આદ્ય સ્વરૂપને યુક્તિ પૂર્વક વિવેચન કર્યું છે. સૂત્રના ટુંકા ટૂંકા શબ્દથી યતિ અને ગૃહસ્થના ધર્મ વિષયને અનંત ભંડાર દર્શાવી કત્તએ આ ધર્મબિંદુરૂપે એક અપૂર્વ ધર્મ સંહિતા ગ્રંથિત કરેલી છે. તે સાથે સૂત્રશંખલા એવી રમણીય ગઠવી છે કે, જે ઊપરથી સિદ્ધ કરેલા ધર્મના નિયમો કમાનુસાર સ્મૃતિ વિષયમાં રહી શકે છે. આ ઉપગ ગ્રંથની વૃત્તિ શ્રી મુનિચંદ્રસૂરિએ એ રચેલી છે. સૂત્રની ગ્રંથના માં દર્શાવેલા શબ્દોના અર્થનું સ્પષ્ટીકરણ કરી તે ઉપર ઊપયુક્ત વિવેચન આપવામાં આવ્યું છે. ધર્મના ગહન વિષયને અંગે જે કાંઈ સૂચક અંશે સત્રકારે દર્શાવ્યા છે, તેમને વૃત્તિકારે પોતાની વિશાલ બુદ્ધિથી પલ્લવિત કરી તે તે વિષયના સ્વરૂપને સારી રીતે પ્રતિપાદન કરેલ છે. કેઈ કઈ પ્રસંગે મૂલ વિષયની પુષ્ટિને માટે બીજા પ્રમાણિક ગ્રંથના પ્રમાણે આપી સૂત્ર વાણીના આશયને વિશેષ પ્રમાણભૂત પણ કરી બતાવ્યો છે, આથી મૂલ ગ્રંથની મહત્તામાં વૃત્તિકારે માટે વધારો કર્યા છે, એમ નિઃસંશય કહેવું જોઈએ. | મુનિ વર્ગ અને ગૃહસ્થ વર્ગના સામાન્ય અને વિશેષ ધર્મને દર્શાવનારા આ ગ્રંથના આઠ અધ્યાય રૂપે આઠ ભાગ પાડવામાં આવ્યા છે, તેમાં પહેલા ગૃહસ્થ ધર્મ વિધિ નામના અધ્યાયમાં ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કરેલું છે. ધર્મ એ શબ્દની વ્યાખ્યામાં વૃત્તિકારે ઊત્તમ પ્રકારે ઊહાપોહ કરી ધર્મના શુદ્ધ લક્ષણે સિદ્ધ કરી બતાવ્યા છે. ગૃહસ્થ ધર્મની ગ્યતા મેળવવા માટે ગૃહસ્થને કેવા ઘરમાં રહેવું જોઈએ? એ વાત પ્રથમ દર્શાવી ગૃહસ્થના ઊત્તમ આચાર એવી સરસ રીતે વર્ણવ્યા છે કે જેમાં ગાéથ્ય વર્તનને મુખ્ય મુખ્ય સર્વ સદાચાર આવી જાય છે. બીજા દેશના વિધિ નામના અધ્યાયમાં ધર્મની દેશના આપવાની યોગ્યતા વિષે કહેવામાં આવ્યું છે. કે ગૃહસ્થ ધર્મની દેશના આપવાને ગ્ય છે? અને તે - એવા ગૃહસ્થને ધર્મને ઉપદેશ કેવી રીતે—કેવી પદ્ધતિએ આપે? તે વિષે Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્રમાનુસાર ઊત્તમ વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં ચતુર્વિધ કથાઓમાંથી આક્ષેપણ કથાનું વિવેચન કરી અને તેના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ એવા ચાર ભેદે લક્ષણ પૂર્વક દર્શાવી વૃત્તિકારે એ વિષયને સારી રીતે પદ્ઘવિત કરેલ છે. તે પછી જ્ઞાનાદિ આચાર તેના પાલવાને પ્રકાર અને તેને અંગે કરવા - ગ્ય એવા ઉપદેશના પ્રકારની સૂચના કરી તે વિષયને સમાપ્ત કરવામાં આવ્યું છે. ત્રીજા ગૃહસ્થ ધર્મ વિધિ નામને અધ્યાયમાં ધર્મને ગ્રહણ કરવા ગ્ય એવા ગૃહસ્થને ધર્મ આપવાને ઉત્તમ વિધિ દર્શાવ્યો છે. સમ્યગુદર્શન પ્રાપ્ત થયા પછી અણુવ્રત વગેરેને ગ્રહણ કરવાની ચેગ્યતા દર્શાવી, સમ્યગદર્શનનું લક્ષણ, અસુવ્રત વગેરે આપવાનો પ્રકાર અને તેના અંગે કરવામાં આવેલા વિશેષ વિવેચનમાં એક ગૃહપતિના પુત્રની સવિસ્તર કથા આપવામાં આવી છે. તે પછી રોગશુદ્ધિ, વંદન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિકશુદ્ધિ અને આગારશુદ્ધિના સ્વરૂપ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને વ્રતદાનનું સ્વરૂપ અને તેના અતિચારો દર્શાવી તેમના ત્યાગ કરવા પૂર્વક ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવ્યો છે. ચેથા યતિવિધિ નામના અધ્યાયમાં યતિ-મુનિને સામાન્ય ધર્મને આરંભ કરતાં પ્રથમ વિધિથી ગૃહસ્થ ધર્મને સેવનારે પુરૂષ ચારિત્ર મેહનીય કર્મથી મુકાય છે, એ વાત દર્શાવી મુનિના સ્વરૂપનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. કે પુરૂષ દીક્ષા લેવાને ગ્ય છે? એ વિષે ઇસારો કરી દીક્ષાની ગ્યતાના સેળ ગુણ અને ગુરૂના પંદર ગુણે ઉત્તમ પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. અને તે વિષે જુદા જુદા મતના વિદ્વાનેના અભિપ્રાયે પ્રગટ કરવામાં આવ્યા છે. પ્રવજ્યા લેનારા પુરૂષના પ્રશ્ન, આચાર અને તેની પરીક્ષાને ક્રમ અને યતિધર્મની ગ્યતા પ્રતિપાદન કરી એ અધ્યાય સમાપ્ત કરવામાં આવ્યો છે. પાંચમાં યતિધર્મવિધિ નામના અધ્યાયમાં યતિપણું કેવું દુષ્કર છે? એ વાત દર્શાવી, તેનું પરમાનંદરૂપ મોક્ષફલ જણાવી યતિધર્મના સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે ભેદ વિવેચન પૂર્વક વર્ણવી બતાવ્યા છે. તે પ્રસંગે દીક્ષા આપવાને અગ્ય એવા બાલ, વૃદ્ધ વગેરે પુરૂષના દે વૃત્તિકારે ઉત્તમ પ્રકારે વર્ણવી બતાવ્યા છે. તે પછી મુનિએ કેવી રીતે વર્તવાનું છે? તે પ્રસંગે મુનિના વર્તનને ઊત્તમ ચિતાર આપી એ અધ્યાયને સમાપ્ત કરવામાં આવ્યો છે. છઠા યતિધર્મ વિષય નામના અધ્યાયમાં સાપેક્ષ અને નિરપેક્ષ યતિધર્મના સૂકમ તત્ત્વ દર્શાવ્યા છે. પોપકારવૃત્તિ, ત્રિવિધ યોગસાધન, વગેરે બતાવી નિ. પેક્ષ યતિધર્મ ને એગ્ય એવા પુરૂષની બાહ્ય અને આંતર પ્રવૃત્તિ પ્રતિપાદિત કરી છે અને સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નને કર્મ ક્ષયના કારણુ બતાવી સ્વસ્વભાવને ઊત્ક. વુિં અને તે થવાનું કારણ સ્પષ્ટ કરી ઊચિત અનુષ્ઠાનની શ્રેયસ્કરતા સિદ્ધ કરી છે. ત્યા Page #9 -------------------------------------------------------------------------- ________________ રબાદ મોક્ષના અંગ રૂ૫ ભાવનાનું સ્વરૂપ અને ફલ તે વિષયને વૃત્તિકારે ઊત્તમ રીતે ચર્ચે છે. તે પ્રસંગે વચનના ઉપયોગના પ્રભાવ રૂપે શ્રી ભગવતના સ્મરણ નું, ભક્તિનું અને ધ્યાનનું મહા ફલ કહી યતિ ધર્મની પરમ ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી છે. આ પ્રસંગે પ્રવૃત્તિના દે દર્શાવી ચારિત્રના શુદ્ધ પરિણામને મહિમા બતાવ્યું છે. અને છેવટે ભપગ્રાહી કર્મથી મુક્ત થવાને પ્રકાર દર્શાવી સર્વથા કર્મરહિત થતાં સર્વ દુઃખના અંતને દર્શાવી એ અધ્યાય પૂર્ણ કરવામાં આવ્યો છે. સાતમા ધર્મ કુલ વિધિ નામના અધ્યાયમાં ધર્મના ફલ વિષે વિવેચન કરવામાં આવ્યું છે. અનંતર અને પરંપરા એવા ફલના બે પ્રકાર દર્શાવી, તે પ્રત્યેકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તે પ્રસંગે ધર્મની પ્રાપ્તિને અવસરે કેવી સંપત્તિ મળે છે, તે વિષે વિવિધ પ્રકારની જીવની પરિણતિની વૃદ્ધિનું વિવેચન કરી જીવના વીર્યને ઉલ્લાસ શાથી થાય છે? એ વાત સવિસ્તર દર્શાવી અને તેમાં તેના હેતુઓનું સ્પષ્ટીકરણ સારી રીતે કરેલું છે. તેની અંદર બંધના હેતુનું દિગદર્શન કરાવી શુભ અને અશુભ પરિણામ વિષે સારું વિવેચન કરેલું છે. તે પછી છેવટે ધર્મરૂપ ચિંતામણિને અનુપમ અને લોકોનાર મહિમા વર્ણવી એ અધ્યાયને સમાપ્ત કરવામાં આવેલે છે. આઠમા ધર્મલ વિધિ નામના અધ્યાયમાં અતિ શુદ્ધ ધર્મને અભ્યાસથી તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. એ વાતને ઉપન્યાસ કરી ચારિત્રની પ્રાપ્તિ, ચારિત્રની સાથે આત્માની એકતા, ધ્યાન સુખના રોગ અને લબ્ધિઓની પ્રાપ્તિને ક્રમવાર લાભ જણાવી આઠમા અપૂર્વકરણ ગુણ સ્થાનની પ્રાપ્તિ, અને ક્ષપકશું કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી પરંપરાએ મેહ સાગરને ઉતરી કેવલજ્ઞાની થઈ પરમ સુખ–ક્ષને લાભ મેલવાય, એ વાત જણાવી છે. આ પ્રસંગમાં મહાનુભાવ વૃત્તિકારે અપૂર્વકરણને અંગે ઘણું વિવેચન કરી કર્મની વિવિધ પ્રવૃતિઓને ખપાવવાને ઉત્તમ કમ દર્શાવી પ્રસ્તુત વિષયને વિશેષ પલ્લવિત કર્યો છે. તે પછી રાગ, દ્વેષ અને મહાદિ આત્માના દેષનું યથાર્થ સ્વરૂપ બતાવી પરમેશ્વરપણુની પ્રાપ્તિના પરમ સુખને દર્શાવી સિદ્ધિ ભગવંતની ગતિ અને સ્થિતિનું સ્વરૂપ ઉત્તમ પ્રકારે બતાવ્યું છે અને સિદ્ધ ભગવાનને નિરૂપમ સુખની સિદ્ધિ કેવી રીતે થાય છે? એ વાત જણાવી તે પર શ્રદ્ધા રાખવાનું કહી છેવટે આ મનુષ્ય ક્ષેત્ર રૂપે પૃથ્વીને વિષે જીવ શુક્લ ધ્યાન રૂપ અગ્નિવડે કર્મરૂપી ઇંધણને બાલી બ્રહ્મ નામથી પ્રસિદ્ધ એવા પરમ પદ–મોક્ષની પ્રાપ્તિ કરે છે, એ વાત દર્શાવી છે. અને તે પછી ત્યાં આઠમા અધ્યાયની સમાપ્તિ સાથે આ વિવિધ તત્ત્વના મહાન સાગારરૂપ ગ્રંથની સમાપ્તિ કરવામાં આવી છે. ગ્રંથકર મહાનુભાવ હરિભદ્ર સૂરિએ મૃત-આગમરૂપ મહાન સાગરમાંથી Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધાર કરેલા આ ગ્રંથને એક બિંદુ રૂપ ગણું તેનું નામ ધર્મબિંદુ આપેલું છે, પણ આ ઉપયોગી ગ્રંથ આધુનિક જૈન પ્રજાને એક વિવિધ જ્ઞાનને મહાસાગરરૂપ થઈ પડે તેવું છે. આ મહાન ધર્મ ગ્રંથની અષ્ટાધ્યાયી જે મુક્તામણિની માલાની જેમ કઠમાં ધારણ કરી રાખવામાં આવે તે તેને અભ્યાસી યાજજીવિત સદાચાર, સનીતિ અને સદ્ધર્મને પરમ ઉપાસક બની પરિણામે પરમપદને અધિકારી બને છે. આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનાર આ ગ્રંથ સર્વ જનવર્ગને અતિ ઉપયોગી છે. ગ્રંથની યેજના એવી ઉત્તમ પદ્ધતીથી કરવામાં આવી છે કે, જે મનનપૂર્વક વાંચવાથી અધિકારી પિતાના અધિકાર પ્રમાણે સ્વકર્તવ્યના સ્વરૂપને સારી રીતે જાણી શકે છે. ઉપરાંત જૈનધર્મના આચાર, વર્તન, નીતિ, વિવેક, અને વિનયન શુદ્ધ સ્વરૂપ સાથે તને રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આદ્યત વાંચે તે સ્વધર્મ–રવર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણ પોતાની મનોવૃત્તિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે. ગ્રંથ લેખનની શિલી, અંદરના સિદ્ધાંત તથા પ્રાસાદિક ભાષા સર્વ શિષ્ટ જનેની પરમ સ્તુતિના પાત્ર હાઈ મનેબલ, મનેભાવ, અને હદયશુદ્ધિને વધારનારા છે, દુકામાં કહેવાનું કે, આ સંસારમાં પરમ શ્રેય માર્ગે જીવી મેક્ષ પર્યત સાધન પ્રાપ્ત કરવાની શુભ ભાવના ભાવનાર મુનિએ તેમજ ગૃહસ્થ મહાનુભાવ હરિભદ્રસૂરિની પ્રતિભાને આ પ્રસાદ નિરંતર પ્રાપ્ત કરવા એગ્ય છે. આ ગ્રંથના કત્તી મહાનુભાવ હરિભદ્રસૂરિને ઈતિહાસ જૈન વર્ગમાં પ્રખ્યાત છે, તેથી તે વિષે વિશેષ લખવાની જરૂર નથી, તે પણ સંક્ષેપમાં કહેવાનું કે જેનધર્મના ધુરંધર પંડિતેમાં અગ્રગણ્ય એવા એ મહાનુભાવ વિક્રમના છઠા સિકામાં આ ભારત વર્ષને અલંકૃત કરતા હતા. તેઓ ચિતડના રાજા જિતારિના પુરોહિત બ્રાહ્મણ હતા. સંસારી અવસ્થામાં પણ તેમનું નામ હરિભકજ હતું. તેમણે પિતાના કુલની પરંપરાના ધર્મ પ્રમાણે વેદ તથા વેદાંગને સારે અભ્યાસ કર્યો હતો. તે સમયે આહંત ધર્મના વિદ્વાન મુનિઓને પ્રચાર તે દેશમાં થયા કરતું હતું. બ્રાહ્મણ હરિભદ્ર યાકિની નામની એક સાધ્વીના મુખથી ગાથા સાંભળીને આશ્ચર્ય પામ્યા હતા. તે પછી તે સાધ્વીની દ્વારા તે નગરમાં રહેલા જિનભટ્ટ નામના આચાર્યનો તેમને સમાગમ થઈ આવ્યું હતું, તે વિદ્વાન સૂરિવરના સમાગમથી હરિભદ્ર આપ્યુંત ધર્મના તત્વે ઉપર તત્કાલ શ્રદ્ધાલુ થયા હતા અને તે જ વખતે તે આહંતી દીક્ષાથી અલંકૃત થયા હતા. થોડા સમયમાં જ એ મહાનુભાવ જૈન આગમના પારગત થઈ સૂરિપદને પ્રાપ્ત થયા હતા. મહાનુભાવ હરિભદ્રસૂરિએ પિતાના ચારિત્ર જીવનમાં આહંત ધર્મની ઉન્નતિને માટે દુષ્કર કાર્યો કરેલા છે. તેમના સમયમાં ભારત વર્ષ ઉપર બદ્ધ લેકે ગર્વ ધરી Page #11 -------------------------------------------------------------------------- ________________ વિચરતા હતા, તેમને તેમણે ભારે પરાભવ કર્યો હતો. મહાનુભાવ હરિભદ્રસૂરિના ઈતિહાસમાં એક એવી વાત કહેવામાં આવે છે કે, હંસ અને પરમહંસ નામના તે હરિભદ્રસુરિના બે ભાણેજ હતા, તેમને ગુરૂની આજ્ઞાથી તે સૂરિવરે દીક્ષા આપી હતી. તેઓ પ્રમાણ શાસ્ત્રમાં ઘણાં પ્રવીણ થયા હતા. તેમણે દ્ધ મતને પ્રમાણ શાને અભ્યાસ કરવાની ગુરૂ પાસે ઈચ્છા દર્શાવી હતી. ભવિષ્યવેત્તા હરિભદ્રસૂરિએ આજ્ઞા આપી પણ તેનું વિપરીત પરિણામ આવવાનું જણાવ્યું હતું, છતાં તેઓ ગુરૂને વિશેષ વિનંતિ કરી ગયા હતા. તેઓ વેષ બદલીને ધેની પાસે રહ્યા પણ છેવટે બૈદ્ધાચાર્યના જાણવામાં આવ્યું કે, “આ જૈન સાધુએ છે તેથી તેણે પિતાના ગુમ સુભટેની પાસે તેમને વધ કરાવ્યું હતું. આ વાત હરિભદ્રસૂરિના જાણુવામાં આવતાં તેમને ભારે ક્રોધ ઉત્પન્ન થયે અને પિતાની મંત્ર શક્તિથી ચૌદસને ચુંમાલીશ શિષ્યોની સાથે બૈદ્ધાચાર્યને તેલની કડામાં હેમવાને વિચાર કરી આ કર્ષ્યા હતા, પણ તેમના ગુરૂએ એ મુનિને અગ્ય એવા કામથી તેમને અટકાવ્યા હતા. તે પછી તે માનસિક મહા પાપના પ્રાયશ્ચિત્તરૂપે તેમણે ચાદને માલીશ ગ્રંથે રચેલા છે, એમ કહેવાય છે. તેમાં અનેકાંત જયપતાકા, શિષ્યહિતા નામે આવશ્યકની ટીકા, ઉપદેશપદ, લલિત વિસ્તરા નામની ચિત્યવંદન વૃત્તિ, જંબુદ્વીપ સંગ્રહિણી, જ્ઞાનપંચક વિવરણ, દર્શનસપ્તતિક, દશવૈકાલિકવૃત્તિ, દીક્ષાવિધિ પંચાશક, ધર્મબિંદુ, જ્ઞાનચિત્રિકા, પંચાશક, મુનિ પતિ ચરિત્ર, લગ્નકુંડલિકા, વેદબાશૈતાનિરાકરણ, શ્રાવકધર્મવિધિ પંચાશક, સમરાદિત્ય ચરિત્ર, ગબિંદુ, પ્રકરણ વૃત્તિ, ગદષ્ટિ સમુચ્ચય, ષટદર્શન સમુચ્ચય, પંચસૂત્રવૃત્તિ,પંચવસ્તુવૃત્તિ, અષ્ટક, શેડષક, વગેરે મુખ્ય ગ્રંથ છે. પિતાના ઉત્તમ શિષ્યના વિરહથી તે મહાનુભાવે પિતાના દરેક ગ્રંથને છેડે પિતાની કૃતિની નિશાની દાખલ “વિરહ” શબ્દ મુકેલે છે, તેથી વિરહ શબ્દથી અંક્તિ એવા તેમના ગ્રંથે અદ્યાપિ તેમની કૃતિને સૂચવે છે. તે સાથે પિતાની પ્રતિબંધક “યાકિની” નામની સાધ્વીનું નામ પણ ગ્રંથને અંતે તેણીના ધર્મપુત્ર તરીકે તેમણે સૂચવેલું છે. આવા પ્રાતઃ સ્મરણીય અને વંદનીય મહાત્માએ સર્વ જૈન પ્રજાને મહાન ઉપકાર કર્યો છે, તેમણે વધારેલી જ્ઞાન સમૃદ્ધિ વિમાન કાલની જૈન પ્રજાના ધામિક જીવનને સર્વ પ્રકારે સમૃદ્ધિમાન કરી સન્માર્ગને ઉત્તમ ઉપદેશ આપે તેવી અદ્યાપિ વિદ્યમાન છે. એવા મહેપારી મહાત્માને સહસ્ત્રવારવંદન અને ધન્યવાદ ઘટે છે. આ ધર્મબિંદુ ઉપર સુબેધકવૃત્તિ કરનાર મહાનુભાવ શ્રી મુનિચંદ્રસૂરિને સવિસ્તર ઈતિહાસ મલી શકતું નથી, તે પણ તેમના ગ્રંથની પ્રશસ્તિ ઉપરથી એટલું જણાય છે કે તેઓ તપગચ્છમાં થયેલા દેવેંદ્ર ગણી (નેમિચંદ્રસૂરી)ના શિષ્ય હતા. ગાથાકેશ, તીર્થમાલા સ્તવ અને રત્નત્રય કુલક નામના ગ્રંથો અને આ ધ Page #12 -------------------------------------------------------------------------- ________________ મબિંદુની વૃત્તિ એટલી તેમની કૃતિ સાંપ્રતકાલે જોવામાં આવે છે. તે ઉપરાંત ઉદય પ્રભસૂરિન નેમચંદ્રસૂરિએ રચેલા પ્રવચનસારોદ્ધાર ઉપર વિષમ પદ વ્યાખ્યા નામની ટીકામાં સહાય આપનાર તરીકે પણ તેમનુ નિર્મલ નામ દષ્ટિ મા આવે છે. આ પ્રસંગે કહેવું જોઈએ કે, ધર્મબિંદુ જેવા ઉત્તમ ગ્રંથનું ગૌરવ જે વિશેષ ઊપયેગી થયેલ છે, તે વૃત્તિકાર મુનિ ચંદ્રસૂરિને પૂર્ણ આભારી છે. તે મહાનુભાવે રચેલી વૃત્તિની અંદર કત્તાના આશયના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું દર્શન થવા સાથે મૂલ વિષયના પિષકરૂપ બીજા અનેક વિષયને ઊત્તમ બેધ પ્રાપ્ત થાય છે. છેવટે આનંદ સાથે જણાવવાનું કે. મુનિવર્ગ અને ગૃહસ્થ વર્ગના સામાન્ય અને વિશેષ ધર્મને જણાવનારા આહત ધર્મના આંતર સ્વરૂપને પ્રતિપાદન કરનારા અને ગૃહ, ધર્મ અને નીતિન તાથી ભરપુર એવા આ ઉપગી ગ્રંથને શુદ્ધ અને સરલ ભાષાંતર સાથે પ્રસિદ્ધ કરવાની એગ્ય સુચના આપનાર અને ઉપદેશ કરી આર્થિક સહાય અપાવનાર શ્રીમાન વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ) ના પ્રશિષ્ય મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મહારાજને અને આથીક સહાય આપનાર ગ્રહસ્થને અમે હદયથી આભાર માનીએ છીએ. અને તેમની જેમ બીજા ધનાઢય ગૃહસ્થ પણ આવા સ્તુત્ય કાર્યમાં સહાય આપવાની ઈચ્છાવાલા થાય, એવું ઈચ્છીએ છીએ. આવા મૂળ ટીકા અને ભાષાંતર સાથે આ અપૂર્વ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને અમારે પ્રથમ પ્રયાસ હોવાથી, તેમજ આ ઉત્તમ ગ્રંથનું ભાષાંતર એક સારા વિદ્વાન લેખકની પાસે કરાવવામાં આવ્યું છે અને તેની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યું છે છતાં, છદ્મસ્થપણામાં સુલભ એવા પ્રમાદ તથા દષ્ટિ દેષાદિ દેષને લઈને કે પ્રેસના દેષને લઈને મૂલ ટીકા કે અર્થમાં કાંઈ પણ સ્કૂલના થઈ હોય તે મિથ્યા દુષ્કૃત પૂર્વક ક્ષમા માગીયે છીયે, અને વિનતિ કરીએ છીએ કે જે કાંઈ ખલના નજરે પડે છે તે અમને જણાવવા તસ્દી લેશે, જેથી બીજી આવૃતિ વખતે તે સુધારવામાં આવશે. આ ગ્રંથની પાંચસંહ કેપી આ સભાએ પિતાના તરફથી પ્રસિદ્ધ કરી છે, અને પાંચસેંહ કેપી મોટી ખાખર-કચ્છના રહેનારસ્વર્ગવાસી શેઠ કેરશી કેશવજીના સ્મરણાર્થે તેમની સુશીલ પત્ની બાઈ પુરબાઈએ ઉઘાપન મહત્સવ પ્રસંગે જ્ઞાનની પ્રભાવના કરવા નિમિત્તે પિતાના તરફથી આ સભાના નામથી પ્રસિદ્ધ કરાવી છે. આવા ઉત્તમ કાર્ય માટે તે ધર્મભગિની પુરબાઈને અમે ધન્યવાદ આપીયે છીયે, અને તેનું અનુકરણ કરવા જેન હેનને સુચના કરીએ છીએ. ભાવનગર. આત્માનંદ ભુવન, પ્રસિદ્ધ કર્તા. ફાલ્મન શુકલ તૃતીયા ૧૯૬૭ | શ્રી જૈન આત્માનંદ સભા. આત્મ સંવત ૧૫, વીર સંવત ૨૪૩૭) Page #13 -------------------------------------------------------------------------- ________________ विषय. विषयानुक्रमणिका. प्रथम अध्याय. ( गृहस्थधर्म विधि. ) मंगलाचरण. धर्मना फल. धर्म कोने कहेवो ? धर्मना बे द. गृहस्थना सामान्य धर्मं स्वरूप. गृहस्थनुं निंद्याचरण... गृहस्थे न्यायोपार्जित द्रव्य मेलं. ..... न्यायोपार्जित प्रव्यनुं फक्ष. न्यायोपार्जित प्रव्यथी थता लाज. न्यायोपार्जित प्रव्यथी थता गेरलाज. गृहस्थ धर्ममां विवाह करवानो प्रकार. विवाह संबंध कोनी साथे जोरुवो ? कारना विवाह. गृहस्थ धर्ममां वर्त्तवानी रीत. शिष्टाचारनी प्रशंसा. **** अंतरंग छ शत्रुनो त्याग ...... अंतरंग व शत्रुओना लक्षणो. गृहस्थे वा स्थानमां वास करवो ? गृहस्थे योग्य पुरुषनो आश्रय लेवो. सदाचारी पुरुषोनो संग करवो. hवे स्थाने गृहवास करो ?..... .... .... अध्याय. पृष्ठ. १ १ १ ६ १ १० ११ १ १५ १ १५ १ १८ १ १९ १ २० १ २० १ ३३ १ २५ १ २६ १ ३७ १ २७ १ २० १ १९ १ ३० ० Page #14 -------------------------------------------------------------------------- ________________ विषय. अध्याय. पृष्ट. केवा घरमा वसवु ? .... १ ३२ गृहस्ये केवो वेष राखवो ? ..... .... १ ३४ गृहस्ये घर खर्च केवी रीते करवो ? देशाचार पानवो. पापस्थानोमा प्रवृत्ति न करवी. अवर्णवादनो त्याग करवो. .... सदाचारीनो संग करवो. .... .... १ ३७ माता पितानी पूजा करवी. .... | कोइने जग न थाय, तेम प्रवर्तवं. .... .... १ ४१ पोष्यवर्गनुं पोषण कर. .... .... १ ४१ देव, अतिथि अने गरीबोनी सेवा करवी. .... १ ४५ गृहस्थे जोजनना नियमो पानवा. .... १ ४१ गृहस्ये देशकाल विरुद्ध चालवू नहीं. .... .... १ २० योग्यता प्रमाणे लोकव्यवहार आचरवो. ज्ञानवृद्ध पुरुषोनी सेवा करवी. धर्म, अर्थ अने कायने उपघात न थाय, तेम आचरवापोतानी शक्ति विचारीने काम करवू. हमेशा धर्म सांजळवो. कदाग्रह राखवो नहीं. .... गुण उपर पक्षपात राखवो..... .... १ एए बुधिना आठ गुणोनो योग करवो. बुफिना आठ गुणोना लक्षणो. .... गृहस्थन सामान्या धर्म पाळवानुं फस..... .... १६३ Page #15 -------------------------------------------------------------------------- ________________ द्वितीय अध्याय. (देशनाविधि.) विषय. अध्याय. पृष्ट. ६४ .... ศ ศ ศ ศ ศ .... .... २ ७५ ३ ७५ * ७ ศ .... .... ॥ ศ ศ ศ धर्मना बीज शुंने ?. .... धर्मदेशनानो विधि. उपदेशकना धर्मो. आक्षेपण। विगरे चार कथाओना लक्षणो. झानादि चार आचारो. ... उपधाननुं स्वरूप. ज्ञानाचारना जेदो. दर्शनाचारना नेदो. चा रत्राचारना दो. ..... वार्याचारनुं स्वरूप. झानाचारादिकनुं फन. ..... नपदेश के देवतानी समृधिनुं वर्णन कर. नत्तम कुलमा जन्म थवानुं कहे. कल्याणनी परंपरा दर्शावची. .... नगरा आचारनी गर्दा करवी. .... नगरा आचारनुं स्वरूप कहे. .... उपदेशके पोते नगरा आचारनो त्याग करवो. सरलता राख. .... अनर्थना कारणो जणावा. नारकीनां मुःखोनुं वर्णन कर. मुःखानी परंपरा जणावी..... मोहन। निंदा करवी. .... झाननी प्रशंसा करवो. .... ... पुरुषानुं माहात्म्य कहे.... .... २ १ .... २ ०१ .... २ ५ .... २ २ .... २ ३ ศ ศ ศ ศ .... ५ न्व .... ४ .... - ५ .... २६ ศ ซ .... __.... .... ५ नए ३ नए ซ Page #16 -------------------------------------------------------------------------- ________________ विषय. वीर्यनी समृद्धिनुं वर्णन कर. सिद्धांतधर्मनुं कथन करवुं. धर्मनी कसोटी ना त्रण प्रकार. श्रुत धर्म कोनो रचेलो प्रमाण गणाय बे ? सम्प्रग्वादनो उपाय. बंध ने मोनो विचार. मोक्ष क्यारे थाय छे ? मोक्ष एटले शुं ? .... ܡ .... .... आत्माने बंधना हेतु शी रीते घटे ? ter मा परस्पर भिन्न मानवा विषे विवेचन. देह ने आत्मानो जेद मानवाची शो दोष आवे ? उपदेशके तत्त्ववादनी परीक्षा करवी. बोधिज्ञानी प्ररूपणा करवी. काल, नियति, कर्म अने पुरुषना लक्षणो. ग्रंथिनेद यवाथी शुं थाय छे. ? सम कितनी शुद्धिथी शुं थाय छे ? ते विषे आचारांग सूत्रनुं प्रमाण. जावनार्थ शं थाय छे ? .... संवेगनुं लक्षण.. केवा माणसने धर्मनो उपदेश करवो जोइए. विधिसहित धर्मदेशनाथी शुं याय बे ? ... विषय. केवो पुरुष धर्मग्रहण करवा प्रवर्त्ते बे ? दाननो विधि. .... तृतीय अध्याय. ( गृहस्थधर्मविधि. ) अध्याप. पृष्ट. ० ए १ २ २ २ ‍ १०० २ १०१ ५ १०२ २ १०७ ‍ ११० २ ११३ ११६ ११७ ११८ ११ 2 २ ‍ २ २ १२१ १२१ २ १२२ २ ११३ २ १२३ २ १२४ २ १२५ २ १५६ ए३ अध्याय. पृष्ट. ३ १२ए १३० ३ Page #17 -------------------------------------------------------------------------- ________________ विषय. अध्याय. पृष्ट. धर्मनुं ग्रहण कोना वचनयी थाय ने ?.... सम्यग् दर्शन केवी रीते थाय ? .... सम्यग् दर्शननुं स्वरूप. .... .... अणुव्रत ग्रहण करवा विषे. यतिधर्ममां समर्थ एवा पुरुषने अणुव्रत आववाथी शो दोष थाय ? .... .... ते उपर गृहपतिना पुत्रनुं दृष्टांत. ... .... ३ १४० अणुव्रतादिकनी प्राप्ति माटे पांच प्रकारनी शुचिर्नु स्वरूप..... ३ १४७ पांच अणुव्रतो..... ३ १वन त्रण गुणवतो..... ३ १४ए चार शिक्षावतो. व्रतदान कोने कहेवाय ? .... अणुव्रत सीधा पठी शुं करखं जोइए ? पेहेला व्रतना अतिचारोनुं स्वरूप. .... बीना व्रतना अतिचारोनुं स्वरूप. जीजा व्रतना अतिचारोनुं स्वरूप. चोया व्रतना अतिचारोनुं स्वरूप. पांचमा व्रतना अतिचारोनुं स्वरूप. ३ १७५ पेहेला गुणव्रतना अतिचारो. ३ १७ए बीजा गुणवतना अतिचारो. ३ १८२ ते प्रसंग अंगारकर्मादि. .... .... ३ १८४ पंदर अतिचारोनुं स्वरूप. .... बीना गुणवतना अतिचारो. .... ३ १ पेहेला शिवाव्रतना अतिचारो. ३ १०१ बीना " ३ १४५ जीजा , " .... ३ १७ .... ३ २०० चोथा " Page #18 -------------------------------------------------------------------------- ________________ विषय. अध्याय. पृष्ट. ३ २०२ गृहस्थना विशेषधर्मनुं स्वरुप. अतिचार शाथी बाग ले ? अतिचारनो जय शाथी थाय ? ..... गृहस्थना विशेषधर्मने पामेला-पुरुषनी सामान्य चेष्टाओ. ते प्रसंगे दर्शावेन जिनशासननी उन्नति करवानी रीत. विधिनुं लक्षण..... क्षेत्रनुं " ..... गृहस्यना बीजा विशेषधर्मो. योगना भेद अने स्वरूप. .... .... संसारनी स्थितिना विचारनुं वर्णन. मैत्री वगेरे चार भावनानुं स्वरूप. ... ३ ३ ០8 १७ १७ .... .... १ए ३ १२५ ___१७ .... ३ २३० चतुर्थ अध्याय. ( यतिविधि.) विषय. विधियी गृहस्थावासने सेववानुं फन. .... यतिधर्मनो आरंभ. ... यतिना लक्षणो. .... .... .... दीक्षा आपवा याग्य एवा पुरुषना लक्षणो. .... दीका आपनार गुरुना लक्षणो. .... ते विषे जुदा जुदा मतानुं दर्शन. .... दीका लेवा आवेन्ना पुरुषन। परीक्षा वगेरेनो विधि. ..... माता पितादि संबंधीओना त्याग विषे औषधादिनुं दृष्टांत. दीक्षा लेनारे शुज वखत जोवो. .... ... .... दीक्षा लेनार पुरुषना वर्तनो. अध्याय, पृष्ट. ४ १३४ ४ ३७ ४ ३७ ४ २३७ ४ २४० ४. ४४ ४ २५३ ४ २६० ४ २६५ ४ २६५ Wwwwwww Page #19 -------------------------------------------------------------------------- ________________ विषय. अध्याय. पृष्ट. केवो पुरुष यति कहेवाय अने गृहस्थ पण न कहेवाय ? .... ४ ७० पंचम अध्याय. ( यतिधर्मविधि.) विषय. अध्याय. पृष्ट.... ए ७२ .... ५ ७४ .... ए ३७५ ५ ७५ .... ०१ श्य .... .... ए श्ए ५ २७ यतिपणुं पाळवानी पुष्करता. यतिपणुं क्यारे पाळी शकाय ? यतिधर्मना बे भेद. .... पेहेला सापेक्ष यति धर्मनुं स्वरुप. भिवाना त्रण भेद अने तेना लक्षणो. ग्लानादिकनी सेवा, विवेचन. बीजाने उग थवानुं कारण न थवा विषे विवेचन. प्रायश्चित्त विषे. विकथाना त्याग विषे. .... झानने वाध करनारा दोषो. दीक्षा लेवाने अयोग्य एवा अढार प्रकारना पुरुषो. बालना बक्षणो. वृद्धना लक्षणो. . नपुंसकना लक्षणो. जमना जेदो अन लक्षणो. दुष्ट पुरुषना बे नेदतुं स्वरूप. दश प्रकारना नपुंसकोना लक्षणो. ..... दीक्षाने योग्य एवा नपुंसकोना 3 प्रकार. स्त्रीकमाना भेद. अवग्रहना पांच प्रकार अने तेना लक्षणो. eces CeCeeeeeee ए ? ए? ए३ ५ २४ ए .... .... एए ५ ३०७ Page #20 -------------------------------------------------------------------------- ________________ विषय. अध्याय. पृष्टः धर्मरुपी कल्पदनुं रूपक...... ..... ......... ५ ३१५ जावसंलेखनानुं स्वरूप. .... .... ५ ३२७ संलेखना को पड़ी जनदी नाश करनारा रोगादि यह आवे तो करवू ? .... ..... ५ ३ए निरपेक यतिधर्मनुं स्वरूप अने तेनुं वर्तन. .... .... ५ ३३० कीराश्रवादिलब्धिनुं स्वरूप अने तेनाथी करवाना नपकारो..... ५ ३३५ w w w w षष्ठ अध्याय. ( यतिधर्मविषयविधि.) विषय. अध्याय. पृष्ट. यतिधर्मना विषयविनागर्नु वर्णन. सापेक्ष यतिधर्म केवा पुरुषने योग्य छ ? .... ६ ३४० निरपेक्ष यतिधर्म स्वीकारवानो कोने निषेध छे ? .... ६ ३४१ निरपेक्ष यतिधर्मने निषेध करवाना कारणो. ३४२ कयो पुरुष निरपेक्ष यति धर्मने योग्य छ ? ३४५ निरपेक्ष यति धर्मना विभाग करवानुं कारण. ..... ६ ३४न भावना मोदनुं अंग . झानना त्रण प्रकार. .... ...... ३५६ भावनाझाननो प्रजाव. ... भावनानुं कारण. भगवंतनी पूजादि नक्ति करवानुं कारण. द्रव्य अने नावस्तव विषे. सर्वमा उचित अनुष्ठान प्रधान छ. .... ..... ६ ३६ए प्राये करी उचित अनुष्ठानमां अतिचार बागवानो संचव नथी. ६ ३६ए प्रतिकान अने उत्सुकपणा विने विवेचन. .... ६ ३७३ w w w w w w Page #21 -------------------------------------------------------------------------- ________________ विषय. चारित्रना परिणाम विषे. भावयति विषे विवेचन. मासादि पर्यायनी वृद्धिर्थ शं थाय बे ? P सप्तम अध्याय. ( धर्मफल विधि. ) विषय. धर्मना फळं विस्तारथी कथन. धर्मना फअनुं वर्णन. धर्मना फळना बे द. पेढेला नंतर फळनुं स्वरूप. वीजा परंपरा फळनुं "1 संलेखनाथ त्याग करेला शरीरथी झुं फळ थाय छे ? शुभ परिणामनुं फळ. " ?? मोक प्राप्ति ए चारित्रधर्मनी सिद्धि बे...... धर्मनी प्रशंसा. अष्टम अध्याय विषय. शुद्ध धर्मना अन्यासथी - तीर्थकर पानी प्राप्ति. तीर्थकरपणानी प्रशंसा. अध्याय पृष्ठ. ६ ३७५ ६ ३८५ ३८७ अध्याय. पुष्ट. ३५० 3დე ३ ३ 6 6 6 3 ३७३ ३०४ ४० ३ ४१० 9 ४१५ 9 ४१५ ४१६ 6 g 6 6 अध्याय. पृष्ट. ४१८ २० 0 บ Page #22 -------------------------------------------------------------------------- ________________ अध्याय. पृष्ट. ७१ ७ २३ विषय. जाव शुधिना वे फन. परंपराए मोझनो लान. ते प्रसंगे कहेल सोळ प्रकृतित्रो. वपकश्रेणीनुं स्वरूप. नावसंनिपातनुं स्वरूप. रागर्नु स्वरूप. पर्नु स्वरूप. मोहर्नु स्वरूप. .... .... तीर्थकरपणानो विशेष महिमा. .... .... .... निर्वाण पामेला जीवने कर्मनो-अभाव थवानुं प्रतिपादन. मुक्त जीवो पाग संसारमा आवता नथी तेनुं प्रतिपादन .... सिफ जीवोना सुरवनुं वर्णन. केवलीने प्रव्यर्थी प्रवृत्ति अने निति नय। तेनु प्रदिपादन. मोक्षनुं परमानंद स्वरूप. ते प्रसंगे शुक्ल ध्यानने अग्नि, रूपक. मुक्त जीवोनू नुगमन. आगमन .... .... .... ग्रंथ समाप्ति ___ .... .... .... .... ७ ४७ जश्न ७ ए ७ ॥ ७ ३० छ ४३३ 6 ४० ४४१ . DDDDDDDDD DDDDDD G पवन ७ १५० G४५५ ४५६ .४५७ . v Page #23 -------------------------------------------------------------------------- ________________ श्रीसर्वज्ञाय नमः । धर्मबिंदुप्रकरणम् । પ્રથમઃ અધ્યાયઃ । प्रणम्य परमात्मानं समुद्धृत्य श्रुतार्णवात् । धर्मबिंदु प्रवक्ष्यामि तोयबिंदुमिवोदधेः ॥ १ ॥ शुद्धन्यायवशाय त्तीभूतसद्धत संपदे । पदे परे स्थितायास्तु श्रीजिनप्रभवे नमः ॥ १ ॥ जयंतु ते पूर्वमुनीशमेघा यैर्विश्वमाश्वेव हतोपतापम् । चक्रे वृहद्वाङ्मयसिंधुपानप्रपन्नतुंगातिगभीररूपैः ॥ २ ॥ यन्नामानुस्मृतिमयमयं सज्जनचित्तचक्षुःक्षेपाद्दिव्यांजनमनुसरलब्धशुद्धावलोकः । મૂલાથે—શ્રી અદ્ભુત પરમાત્માને પ્રણામ કરી સમુદ્રમાંથી જલબિંદુની જેમ શાસ્ત્ર-સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી ધર્મના બિંદુ (લેશ) ઉદ્ધાર કરી આ ધર્મબિંદુ પ્રકરણ નામના ગ્રંથ કહીરા. ટીકાથે—શુદ્ધ ન્યાયને અનુસરીને જેઓએ સટ્રૂપ જ્ઞાનાઢિ સંપત્તિને સ્વાધીન કરી છે અને જેએ પરમપદ–મેાક્ષપદમાં રહેલા છે એવા શ્રી જિનપ્રભુ—તીર્થંકર ભગવંતને નમસ્કાર હો. ૧ મહાન્ શાસ્ત્ર-સિદ્ઘાંતરૂપ સમુદ્રના જલનું પાન કરી પેાતાના સ્વરૂપને અતિ પુષ્ટ અને ગંભીર કરેલું છે એવા જે પ્રાચીન આચાર્યરૂપી મેધાએ આ જગને સત્વર તાપ રહિત કરેલું છે, તે આચાર્યરૂપ મેધ હમેશાં જયવંત થાઓ. ૨ સજ્જન પુરૂષ, જેના નામનું મરણરૂપ દિવ્ય અંજન પેાતાના ચિત્તરૂપી ૧ અહીં ટીકાકારે જિનપ્રભ નામના પોતાના ગુરુનું નામ સૂચવી તેમને પણ અવાંતર નમસ્કાર સૂચવ્યો છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे सद्यः पश्यत्यमलमतिहन्मेदिनीमध्यमग्नं गंभीरार्थं प्रवचननिधिं भारती तां स्तवीमि ॥ ३ ॥ विदधामि धर्मबिंदोरतिविरलीभूतगर्भपदविंदोः। भव्यजनोपकृतिकृते यथावबोधं विवृतिमेनाम् ॥ ४ ॥ प्रणम्येति । प्रणम्य प्रकर्षण नखा वंदनस्तवनानुचिंतनादिप्रशस्तकायवाङ्मनोव्यापारगोचरभावमुपनीय । कमित्याह । परमात्मानं, अतति सततमेव अपरापरपर्यायान् गच्छतीति आत्मा जीवः स च द्विधा परमोऽपरमश्च । तत्र परमो यः खलु निखिलमलविलयवशोपलब्धविशुद्धज्ञानबलविलोकितलोकालोकः, जगजंतुचित्तसंतोषकारणं पुरंदरादिसुंदरसुरसमूहाहियमाणप्राચક્ષુમાં આંજવાથી શુદ્ધ અવલક-પ્રકાશને પ્રાપ્ત કરી, નિર્મલ બુદ્ધિ સહિત હૃદયરૂપી ભૂમિના મધ્ય ભાગમાં નિમગ્ન થઈ ગયેલા ગંભીર અર્થવાળા પ્રવચનરૂ૫ રનના ભંડારને તત્કાલ જોઈ શકે છે, તે ભારતી દેવી (શ્રીપરમાત્માની વાણુરૂપ સરસ્વતી)નું હું સ્તવન કરું છું. ૩ હું મારા બોધ પ્રમાણે, ભવ્ય જનના ઉપકારને અર્થે જેમાં સારરૂપ પદ ( નિશ્ચયાત્મક વાક્ય) ના લેશ ભાગ ઘણા વિરલ કરેલા છે એવા આ ધર્મબિંદુ પ્રકરણ નામના ગ્રંથ ઉપર ટીકા કરું છું. ૪ પ્રણમ્ય–એટલે પ્રકર્ષવડે નમસ્કાર કરીને અર્થાત કાયાથી વંદન, વાણથી રતવન અને મનથી ચિંતવન–એવા શ્રેષ્ઠ કાયા, વાણું અને મનના વ્યાપારના વિષયમાં પરમાત્માનું મનન કરીને, પરમાત્મા શબ્દને અર્થ એ છે કે, પરમ–શ્રેષ્ઠ એવો આભ તે પરમાત્મા કહેવાય. આત્માનો અર્થ એવો છે કે, શતતિ કેતાં નિરંતર અન્ય અન્ય પર્યાયને પ્રાપ્ત થાય તે આત્મા એટલે જીવ કહેવાય છે. તે આત્મા-જીવ પરમ અને અપરમ એવા બે પ્રકારને છે. તેમાં જે પરમાત્મા તે કેવલી–સિદ્ધ–અર્હત, અને અપરમાત્મા તે સંસારી જીવ. જે પરમાત્મા છે તે સમગ્ર કમૅરૂપ મલને નાશ કરવાથી પ્રાપ્ત થયેલા શુદ્ધજ્ઞાન-કેવલજ્ઞાનના બલથી લોકાલોકને જેનારા છે, જે આ જગતના પ્રાણીઓનાં ચિત્તને સંતોષનું કારણ છે, ઇંદ્રાદિક ઉત્તમ દેવતાઓના સમૂહ જેમને અષ્ટ પ્રાતિહાર્યરૂપ પૂજાનો ઉપચાર કરે છે, અનંતર સર્વ ભવ્ય પ્રાણુઓની ૧ આ ગ્રંથ સૂત્રાત્મક છે તેથી સૂત્રમાં ઘણાં વિરલ પદ આવે તે માટે ટીકાની આવશ્યકતા છે એમ ટીકાકારો આશય છે, Page #25 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। तिहार्यपूजोपचारः, तदनु सर्वसत्त्वस्वभाषापरिणामिवाणीविशेषापादितैककालानेकसत्त्वसंशयसंदोहापोहः, स्वविहारपवनप्रसरसमुत्सारितसमस्तमहीमंडलातिविततदुरितरजोराशिः, सदाशिवादिशब्दाभिधेयो भगवानहनिति स परमः । तदन्यस्तु अपरमः ततोऽपरमात्मव्यवच्छेदनेन परमात्मानं प्रणम्य । किमित्याह । समुद्धृत्य सम्यगुद्धारस्थानाविसंवादिरूपतया, उद्धृत्य पृथकृत्य, श्रुतार्णवात् अनेकभंगभंगुरावर्त्तगहनादतिविपुलनयजालमणिमालाकुलात् मंदमतिपोतजंतुजातात्यंतदुस्तरादागमसमुद्रात, धर्मबिंदुं वक्ष्यमाणलक्षणं धर्मावयवप्रतिपादनपरतया लब्धयथार्थाभिधानं धर्मबिंदुनामकं प्रकरणं प्रवक्ष्यामि भणिष्यामि । कमिव कस्मात्समुद्धृत्येत्याह। तोयबिंदुमिव जलावयववत् ,उदधेर्दु પિતાપિતાની ભાષામાં પરિણામ પામતી વાણથી સમકાલે તેઓના (પ્રાણીઓના) અનેક સંશોને જેઓ છેદી નાંખે છે, પિતાના વિહારરૂપ પવનના પ્રસારથી સર્વ પૃથ્વી પર પથરાએલા પાપરૂપ રાશિને જે દૂર કરે છે, અને જે સદાશિવ વગેરે શબ્દોથી બોલાવાય છે એવા ભગવંત શ્રીહંત તેજ પરમાત્મા છે અને તેનાથી અન્ય–જુદો તે અપરમાત્મા– સંસારી જીવ છે. એથી અહીં પરમાત્માને અપરમાત્માથી (સંસારીથી) જુદા પાડી પ્રણામ કરીને શું કરવાનું છે તે કહે છે–સમુદાય એટલે સમ્ય પ્રકારે જે ઉદ્ધાર કરવાને સ્થાનરૂપ શાસ્ત્રો છે તેમાં જે ઘટતું હોય, અવિરૂદ્ધ હોય તે તેમાંથી જુદું કરીને તે કયાંથી ઉદ્ધાર કરીને ? તે કહે છે–શાસ્રરૂપ સમુદ્રમાંથી. એ શાસ્રરૂપ સમુદ્ર અનેક પ્રકારની ભંગી–રચનારૂપ ભમરીઓથી ગહન છે, અતિ વિશાલ સાયરૂપ મણિમાલાથી આકુલ વ્યાકુલ છે અને મંદબુદ્ધિરૂપ વહાણવાલા જંતુઓના સમૂહને અતિ દુર છે. એવા આગમરૂપ સમુદ્રમાંથી ઉદ્ધાર કરી આ ધર્મબિંદુ નામનું પ્રકરણ કે જેનાં લક્ષણ આગલ કહેવામાં આવશે એવા ધર્મના અવયવ–અંશ (બિંદુ)ને પ્રતિપાદન કરવામાં તત્પર પણાને લીધે પોતાના ધર્મબિંદુ એવા નામને યથાર્થ કરનારા ગ્રંથને હું કહીશ. કોની જેમ ઉદ્ધાર કરીને તે કહે છે. દુગ્ધદધિ વગેરે જલરાશિ-સમુદ્રમાંથી ઉદ્ધાર કરી જલબિંદુની જેમ. આ ધર્મબિંદુ પ્રકરણને જલબિંદુનું ઉપમેય કહેલું છે તે સૂત્રના સંક્ષેપની અપેક્ષા છે. અન્યથા તેના અર્થની અપેક્ષા લઈએ તો જેમ ઘડા વગેરેના જલમાં કપૂરના જલનું બિંદુ નેખવાથી તે બધા જલમાં વ્યાપી જાય છે, તે ન્યાયે આ ઘબિંદુ પ્રકરણની સર્વ Page #26 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे ग्धोदधिप्रभृतेर्जलराशेरिति, अत्र च तोयबिंदुमिवोदधेरिति बिंदूपमेयतास्य प्रकरणस्य सूत्रसंक्षेपापेक्षया भणिता । अन्यथार्थापेक्षया कर्पूरजलबिं. दोरिव कुंभादिजलव्यापनन्यायेन समस्तधर्मशास्त्रव्यापकतास्येति । इह प्रणम्य परमात्मानमित्यनेन विनापोहहेतुः शास्त्रमूलमंगलमुक्तं, परमात्मप्रणामस्य सकलाकुशलकलापसमूलोन्मूलकत्वेन भावमंगलत्वात् । धर्मबिंदूंप्रवक्ष्यामीत्यनेन तु अभिधेयं, धर्मलेशस्यात्राभिधास्यमानत्वात् । अभिधानाभिधेयलक्षणश्च सामर्थ्यात् संबंधः, यतो धर्मबिंदुरिहाभिधेयः इदं च प्रकरणं वचनरूपापन्नमभिधानमिति । प्रयोजनं च प्रकरणकर्तुरनन्तरं सत्त्वानुग्रहः, श्रोतुश्च प्रकरणा धिगमः, परंपरं तु द्वयोरपि मुक्तिः कुशलानुष्ठानस्य निर्वाणैकफलत्वादिति धर्मबिंदुं प्रवक्ष्यामीत्युक्तम् ॥ १॥ __ अथ धर्मस्यैव हेतुं स्वरूपं फलं च विभणिषुः, ‘फलप्रधानाः प्रारंभा मतिमतां भवंतीति' फलमेवादौ तदनु हेतुशुद्धिभणनद्वारेण धर्मस्वरूपं चोपदर्शयन्निदं श्लोकद्वयमाह । ધર્મશાસ્ત્રમાં વ્યાપકતા રહેલી છે માટે તે સૂત્રરૂપે સંક્ષિપ્ત છે અને અર્થરૂપે વિસ્તારપણે વ્યાપક છે. અહીં “પરમાત્માને પ્રણામ કરીને એ વાક્યથી વિદ્ગોને નાશ કરવામાં હેતુરૂપ શામૂલક મંગલાચરણ કહેલું છે, કારણકે પરમાત્માને કરેલે પ્રણમ સર્વ જાતના વિદ્યુસમૂહને મૂલમાંથી ઉમૂલન કરનાર છે, તેથી ભાવ મંગલરૂપ છે. હું ધર્મોબિંદુ કહીશ' એ વાક્યથી અભિધેય કહેલ છે, કારણકે આ ગ્રંથમાં ધર્મને લેશમાત્ર કહેવામાં આવશે. તેના સામર્થ્યથી અભિધાન અને અભિધેય લક્ષણ સંબંધ થાય છે, એટલે અહીં ધર્મબિંદુ અભિધેય છે અને વચનરૂપને પ્રાપ્ત થયેલું આ પ્રકરણ અભિધાન છે. અનંતર જે પ્રાણીએ ઉપર અનુગ્રહ થાય તે ગ્રંથકારનું પ્રયોજન છે અને આ પ્રકરણના અર્થની પ્રાપ્તિ થાય તે શ્રોતાનું પ્રજન છે. પરંપરાએ તો બંનેને મોક્ષ થવારૂપ પ્ર જન છે, કારણકે કુશલતાના આચરણનું મુખ્ય ફલ નિર્વાણ જ છે, અને એથીજ “હું ધર્મબિંદુને કહીશ” એમ કહ્યું છે. ૧ બીજા અને ત્રીજા કલેકથી ગ્રંથકાર ધર્મને હેતુ, ધર્મનું સ્વરૂપ અને ધર્મનું ફલ કહેવા ઇચ્છે છે. તેમાં બુદ્ધિમાન પુરૂષના આરંભે ફલપ્રધાન Page #27 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः ॥२॥ वचनाद्यदनुष्ठानमविरुकाद्यथोदितम् । मैत्र्यादिनावसंयुक्तं तफर्म इति कीर्त्यते ॥३॥ धनदेति।धनं धान्यक्षेत्रवास्तुद्विपदचतुष्पदभेदभिन्नं,हिरण्यसुवर्णमणिमौक्तिकशंखशिलाप्रवालादिभेदं च,धनपतिधनर्द्धिप्रतिस्पर्धि तीर्थोपयोगफलं ददाति प्रयच्छति यः सः। तथाधनार्थिनांधनमन्तरेण गृहिणो न किंचिदिति बुद्ध्या धनविषयातिरेकस्पृहावतां प्रोक्तः शास्त्रेषु निरूपितः, धर्म एवेत्युत्तरेण योगः। तथा कामिनां कामाभिलाषवतांप्राणिनां काम्यन्ते इति कामाः मनोहरा अक्लिष्टप्रकृतयः परमाहाददायिनः परिणामसुंदराः शब्दरूपरसगंधस्पर्शलक्षणा इंद्रियार्थाः। ततः सर्वे च ते कामाश्च सर्वकामाः तान् ददातीति सर्वकामदः । इत्थमभ्युदयफलतया धर्ममभिधाय निःश्रेयसफलत्वेनाह । धर्म एव नापरं किंचित्, अपवृज्यन्ते उच्छिद्यन्ते जातिजरामरणादयो दोषा असिन्नित्यपवर्गः मोक्षः तस्य पारंपर्येण अविरतसम्यग्दृष्टिगुणस्थानाधारोहणलक्षणेन सुदेवत्वमनुष्यत्वादिस्वरूपेण वा साधकः, सूत्रपिंड इव पटस्य स्वयं परिणामिकारणभावमुपगम्य निर्वर्तक इति ॥२॥ હોય છે. એમ ધારી પ્રથમ ધર્મનું ફલ દર્શાવી તે પછી ધર્મના હેતુની શુદ્ધિ દ્વારા ધર્મનું સ્વરૂપ દર્શાવે છે. ધર્મ, ધનની ઇચ્છાવાલાને ધન આપનાર છે, કામ-ઇંદ્રિયોના વિષયની ઇચ્છાવાલાને કામ-ઇંદ્રિના વિષય આપનારો છે અને પરંપરાએ મોક્ષને સાધના છે. ૨ પરસ્પર વિરોધ ન આવે તેવા શાસ્ત્રોક્ત પ્રમાણવાલા યથાર્થ વચનથી જણવેલું અને મૈત્રી વગેરે ભાવનાથી યુક્ત એવું જે અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે. ૩ धर्म धनने आपना। छ, धन 22वे पान्य, क्षेत्र, वास्तु, सेव, पशु कोरे अथवा हि२९य (धन), सुवर्ण, मणि, शं५, शिक्षा ( छी५), प्रवासा વગેરે, તેમજ કુબેરની સમૃદ્ધિની સાથે સ્પર્ધા કરનાર, તીર્થોપવેગનું ફલ–તેને આપનાર છે. જે ધનના અર્થી એટલે “ધન સિવાય ગૃહરીને કાંઈ નથી' એવી Page #28 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे वचनेति । उच्यते इति वचनं आगमः तस्मात् वचनमनुसृत्येत्यर्थः। यदित्यद्याप्यनिरूपितविशेषानुष्ठानं, इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयोर्हानोपादानलक्षणा प्रवृत्तिरिति तत् धर्म इति कीय॑ते इत्युत्तरेण योगः। कीदृशाद्वचनादित्याह । अविरुद्धात् निर्देक्ष्यमाणलक्षणेषु कपच्छेदतापेषु अविघटमानात । तच्चाविरुद्धं वचनं जिनप्रणीतमेव निमित्तशुद्धेः। वचनस्य हि वक्ता निमित्तमंतरंग। तस्य च रागद्वेषमोहपारतंव्यमशुद्धिः तेभ्यो वितथवचनप्रवृत्तेः। न चैषा अशुद्धिर्जिने भगवति, जिनत्वविरोधात् । जयति रागद्वेषमोहस्वरूपानंतरंगान् रिपूनिति जिन इति शब्दा બુદ્ધિથી ધનવિષયમાં અધિક પૃહાવાલા, એવા પુરૂષોને તે ધર્મ ધન આપનારો છે, એમ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે–એમ ઉત્તર પદની સાથે સંબંધથી જાણવું. વલીતે ધર્મ કામી એટલે કામની પૃહાવાલા પ્રાણીઓને કામ આપનારો છે. કામ–ઈચ્છા કરાય તે કામ કહેવાય અર્થાત્ મનહર, અકિલષ્ટ પ્રકૃતિવાલા પરમ વિનોદ આપનારા અને પરિણામે સુંદર એવા શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શરૂપ ઇંદ્રિયાર્થ–ઇદ્રિના વિષયસર્વ એવા ઇદ્રિના વિષયને આપનારો છે. આ પ્રમાણે ધર્મનું ઈહલેક સંબંધી અભ્યદયફલ કહીને હવે ધર્મનું મક્ષફલ કહે છે. તે ધર્મજ અર્થાત્ બીજું કઈ નહીં–તે અપવર્ગ એટલે જન્મ, જરા, મરણ વગેરે દેશોને ઉચ્છેદ કરનાર મોક્ષને પરંપરાથી સાધક છે. અહીં પરંપરાથી એટલે અવિરતિસમ્યગ્દષ્ટિ નામના ચેથા ગુણરથાન વગેરેમાં આરહણ કરવાથી અથવા અનુક્રમે સુદેવત્વ અને મનુષ્યત્વાદિ પ્રાપ્ત કરીને એમ જાણવું. જેમ સૂત્રને પિંડ પોતે પરિણામી (રૂપાંતરવાલા) કારણ ભાવને પામી વસ્ત્રરૂપે થાય છે તેમ ધર્મ પરંપરામાં પરિણમી પોતે મોક્ષરૂપે થાય છે. ૨ કહેવામાં આવે તે વચન અર્થાત શાસ્ત્ર તેથી એટલે તે શાસ્ત્રના વચનને અનુસરીને જે અનુષ્ઠાન. અહીં જે ' એટલે જેનું અદ્યાપિ વિશેષ અનુકાન નિરૂપણ કર્યું નથી એવું, કારણકે આલેક અને પરલોકની અપેક્ષા કરીને હેય (ત્યાય)અને ઉપાદેય (ગ્રાહ્ય) એવા અર્થ કે જેનાં લક્ષણ આ શાસ્ત્રમાં કહેવામાં આવશે, તેમની ત્યાગ અને ગ્રહણમાં પ્રવૃત્તિ છે, તેવું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે એમ ઉત્તર પદને સંબંધ છે. તે શાસ્ત્રવચન કેવું છે? અવિરૂદ્ધ (વિરોધ વગરનું) છે એટલે જેનાં લક્ષણ આગળ દર્શાવાશે એવા કષ, છેદ Page #29 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। र्थानुपपत्तेः। तपनदहनादिशब्दवदन्वर्थतया चास्याभ्युपगमो निमित्तशुद्ध्यभावान्नाजिनप्रणीतमविरुद्धं वचनम् । यतः कारणस्वरूपानुविधायि कार्य तन्न दुष्टकारणारब्धं कार्यमदुष्टं भवितुमर्हति, निंबबीजादिवेक्षुयष्टिरिति । अन्यथा कारणव्यवस्थोपरमप्रसंगात् । यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागा. दिमत्स्वपि घुणाक्षरोकिरणव्यवहारेण कचित्किचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि कचित्तदपि जिनप्रणीतमेव तन्मूलत्वात्तस्य । न च वक्तव्यं तर्हि, अपौरुषेयं वचनमविरुद्धं भविष्यति, कुतो यतस्तस्थापौरुषेयत्वे स्वरूपलाभस्याप्यभावः ॥ तथाहि । उक्तिर्वचनं पुरुषव्यापाઅને તાપ ઈત્યાદિ સુવર્ણના જેવી પરીક્ષામાં પ્રસાર થયેલું છે. તે અવિરૂદ્ધ વચન શ્રી જિન ભગવંતે પ્રરૂપણ કરેલું વચન છે, કારણકે તેનું નિમિત્ત શુદ્ધ છે. વચનને વક્તા તે અંતરંગ નિમિત્ત કહેવાય છે. જે નિમિત્ત–વક્તા રાગ, પ અને મેહને આધીન હોય તે નિમિત્તે અશુદ્ધ ગણાય છે, કારણકે તેવા અશુદ્ધ નિમિત્તથી વિતથ–મૃષા વચનની પ્રવૃત્તિ થાય છે. તેવી અશુદ્ધિ શ્રી જિન ભગવંત જેવા નિમિત્તમાં હોય જ નહીં, કારણકે જો તેની અશુદ્ધિ હોય તો જિનપણાને વિરોધ આવે અને રાગ, દ્વેષ, મેહરૂપ અંતરંગ શત્રુઓને જિતે તે જિન એ વ્યુત્પત્તિને અર્થ ઘટશે નહીં. વળી તપન એટલે તપાવનાર, દહન એટલે બાળનાર—એ શબ્દ જેમ અન્વર્થ-સાર્થક છે તેમ એ જિન શબ્દ પણ છે, તેથી તે જિન સિવાયના બીજા પુરૂષોનું વચન અવિરૂદ્ધન કહેવાય, કારણ કે નિમિત્ત–વક્તાની અશુદ્ધિ છે. જે વક્તા છે તે રાગ દ્વેષથી ભરપૂર છે; માટે તેનું વચન પ્રમાણ છે, કારણકે કાર્ય કારણના સ્વરૂપને અનુસરે છે એટલે જેવું કારણ તેવું જ કાર્ય થાય છે. તેથી દુષ્ટ કારણથી આરંભેલું કાર્ય અદુષ્ટ થતું નથી. લીંબડાના બીજમાંથી કદાપિ સેલડી થાય જ નહીં. જો એમ ન લઈએ તે પછી કારણની વ્યવસ્થાને નિયમ વિરામ પામવાને પ્રસંગ આવે. અહીં શંકા કરે કે કોઈ અન્યદર્શની રાગાદિ દેશે સહિત છતાં અવિરૂદ્ધ વચન લે છે તેનું કેમ ? ઉત્તર કે, તે અન્યદર્શની પિતાની સ્વેચ્છા પ્રમાણે બોલવાને પ્રવર્તેલ હોય છે પણ ધુણાક્ષર ન્યાયે કોઈ ઠેકાણે તેનામાં અવિરૂદ્ધ વચન દેખાય છે અથવા કોઈ માગનુસારી બુદ્ધિવાલા પુરૂષમાં તેવું અવિરૂદ્ધ વચન જણાય છે, તે પણ શ્રી જિનપ્રણીત વચન છે એમ જાણવું, કારણકે અવિરૂદ્ધ વચનનું મૂલ શ્રી જિનંદ્ર ભગવંત છે. કદિ કહેશો કે જે Page #30 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे रानुगत रूपमस्य पुरुषक्रियायास्ताल्वोष्ठादिव्यापाररूपाया अभावे कथं वचनं भवितुमर्हति । किंचैतदपौरुषेयं न कचित् ध्वनदुपलभ्यते । उपलंभेऽप्यदृष्टस्य पिशाचादेवक्तुराशंकानिवृत्तानेन तद्भाषितं स्यात्ततः कथं तस्मादपि मनस्विनां सुनिश्चिता प्रवृत्तिः प्रसूयत इति ॥ कीदृशमनुष्ठानम् धर्म इत्याह । यथोदितं यथा येन प्रकारेण कालाधाराधनानुसाररूपेणोदितं प्रतिपादितं । तत्रैवाविरुद्ध वचने अन्यथा प्रवृत्तौ तु तद्वेषित्वमेवापद्यते न तु धर्मः । यथोक्तम् । तत्कारी स्यात्स नियमात्तद्वेषी चेति यो जडः। आगमार्थे तमुल्लंघ्य तत एव प्रवर्त्तते ॥१॥ इति ॥ पुनरपि कीदृशमित्याह । मैत्र्यादिभावसंयुक्तं, मैत्र्यादयो मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यलक्षणा ये भावा अंतःकरणपरिणामाः तत्पूर्वकाश्च અપૌરુષેય એટલે નિરંજન નિરાકાર ઈશ્વરનું વચન છે તે અવિરૂદ્ધ હશે તે પણ અઘટિત છે, કારણકે તેને અપૌરુષેય કહેવામાં જ તેના સ્વરૂપના લાભનો અભાવ થાય છે. વચન એટલે બોલવું, તેનું સ્વરૂપ પુરૂષના વ્યાપારને અનુસરીને રહેલું છે. પુરૂષની વાણની ક્રિયા જે તાલવું, હોઠ, વગેરેના વ્યાપારરૂપ છે તેના અભાવે વચન જ શી રીતે ઉચરી શકાય ? એવું અપૌરુBય વચન કોઈ કાળે પણ વનિથી ઉપલબ્ધ થાય નહીં. કોઈ ઠેકાણે પુરૂષ દેખાતો ન હોય અને વચન સંભલાય છે, તે અદૃષ્ટ પણે રહેલા પણ વચન બોલતા એવા પિશાચાદિકનું વચન હોય છે, પણ તે આશંકાની નિવૃત્તિના પ્રમાણથી ભાષિત થઈ શકે છે. તે પ્રમાણે માની લીધેલા અપૌરુષેય વચનથી સજજન પુરૂષની પ્રવૃત્તિ નિશ્ચયપૂર્વક કેમ થાય? વળી કેવું અનુષ્ઠાન–આચરણ ધર્મ કહેવાય તે કહે છે-દિત એટલે કાલાદિકની આરાધનાને અનુસારરૂપ પ્રકારવડે તે અવિરૂદ્ધ વચન–શાસ્ત્રમાં જ પ્રતિપાદન કરેલું, અન્યથા એ પ્રવૃત્તિ કરવામાં તે સિદ્ધાંતનું કેષિપણુંજ પ્રાપ્ત થાય અને જયારે દ્રષિપણું થાય એટલે ધર્મ ન કહેવાય. તે વિષે કહ્યું છે કે જે જડ પુરૂષ શાસ્ત્ર વિરૂદ્ધ આચરણ કરે તે નિયમથી શાસ્ત્રને દ્વેષી થાય છે, અર્થાત શાસ્ત્રોક્ત ધર્મને શ્રેષી થાય છે, કારણકે શાસ્ત્રના અર્થનું ઉલ્લંઘન કરીને તે વિરૂદ્ધ અર્થથીજ પ્રવર્તે છે.” વલી કેવું અનુષ્ઠાન ધર્મ કહેવાય તે કહે છે-વ્યાદિ ભાવસંયુક્ત એટલે Page #31 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। बाह्यचेष्टाविशेषाः सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु तैः संयुक्तं संमिलितं मैन्यादिभावानां निःश्रेयसाभ्युदयफलधर्मकल्पद्रुममूलत्वेन शास्त्रांतरेषु प्रतिपादनात्तदेवंविधमनुष्ठानं धर्म इति। दुर्गतिपतजंतुजातधारणात् स्वर्गादिसुगतौ धानाच धर्म इत्येवंरूपत्वेन कीर्त्यते शब्द्यते । सकलाकल्पितभावकलापाकलनकुशलैः सुधीभिरिति । इदं चाविरुद्धवचनादनुष्ठानमिह धर्म उच्यते । उपचारात् । यथा नड्वलोदकं पादरोगः । अन्यथा शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणवीजलाभफला जीवशुद्धिरेव ધર્મ રૂ મિત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યરચ્ય–એ લક્ષણવાલા ભાવ એટલે અંતઃકરણ ના પરિણામ અર્થાત તપૂર્વક એક જાતની બાહ્ય ચેષ્ટાઓ, જેમકે સત્ત્વ-પ્રાણુમાત્ર ઉપર મિત્રભાવ રાખે, પિતાનાથી ગુણે અધિક હેય તેને વિષે પ્રદહર્ષભાવ રાખે, જે દુઃખી હોય તેની ઉપર કાર્યભાવ (દયાભાવી રાખે અને અવિનયી હોય તેની ઉપર મધ્યરથપણું રાખે–તે મિથ્યાદિ ભાવવડે યુક્ત એવું. તે મળ્યાદિભાવ,મોક્ષ અને સ્વર્ગ જેનાં ફલ છે એવાધર્મરૂપી કલ્પવૃક્ષનાં મૂલ છે, એમ બીજાં શાસ્ત્રોમાં પણ પ્રતિપાદન કરેલ છે. તે મૈથ્યાદિ ભાવથી યુક્ત એવું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય. વલી દુર્ગતિમાં પડતા એવા જંતુઓને ધારણ કરવાથી અને સ્વર્ગાદિકની સદ્ગતિમાં મૂકવાથી મહાબુદ્ધિવંત પુરૂષ ધર્મ એ શબ્દને વ્યુત્પત્તિથી સિદ્ધ કરી કહે છે, કે જે પુરૂષ સર્વ અકલ્પિત–સત્ય ભાવના સમૂહને જાણવામાં કુશલ છે. અહીં આ અવિરૂદ્ધ વચનથી જે અનુષ્ઠાન તે ધર્મ કહેવાય તે ઉપચારથી છે એટલે આગમને અનુસરીને જે ક્રિયાકલાપ તે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી ધર્મ કહેવાય છે. જેમ નફુલના ઘાસને સ્પર્શ થવાથી પગે રોગ થાય છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરી નલ ઘાસનું પાણી તે પગને રોગ છે એમ કહેવાય છે. જો એમ ન લઈએ તે શુદ્ધ અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલી, કર્મરૂપ મલનો નાશ થવારૂપ લક્ષણવાલી અને સમ્યગ્દર્શન વગેરે નિર્વાણ બીજના લાભારૂપ ફલવાલી જે જીવની શુદ્ધિ તેજ વસ્તુતાએ ધર્મ છે. ૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ धर्मविप्रकरणे अथामुमेव धर्म भेदतः प्रभेदतश्च बिभणिषुराह । सोऽयमनुष्ठातृत्नेदात् विविधो गृहस्थधर्मो यति ધર્મતિ છે ? स यः पूर्व प्रवक्तुमिष्टः । अयं साक्षादेव हृदि विवर्तमानतया प्रत्यक्षः । अनुष्ठातृभेदात् धर्मानुष्ठायकपुरुषविशेषात् द्विविधो द्विप्रकारो धर्मः। प्रकारावेव दर्शयति । गृहस्थधर्मो यतिधर्मश्चेति । गृहे तिष्ठतीति गृहस्थः, तस्य धर्मो नित्यनैमित्तिकानुष्ठानरूपः । यः खलु देहमात्रारामः सम्यगविद्यानौलाभेन तृष्णासरित्तरणाय योगाय सततमेव यतते स यतिः, तस्य धर्मः गुर्वतेवासिता तद्भक्तिबहुमानावित्यादिः, वक्ष्यमाणलक्षणः ॥ १॥ तत्र च गृहस्थधर्मोपि विविधः सामान्यतो વિરવતતિ શ . ઉપર કહેલા ધર્મને ભેદ અને અવાંતર ભેદથી કહે છે મૂલાથે-તે ધર્મ, ધર્માનુષ્ઠાન કરનારા પુરૂષના ભેદથી ગૃહસ્થધર્મ અને યતિધર્મ એવા બે પ્રકારનો છે. ૧ ટીકાર્થ-જે પ્રથમ કહેવાને ઈએલે હતો તે આ ધર્મ. અહીં આ એ શબ્દથી પ્રત્યક્ષપણું બતાવે છે, એટલે સાક્ષાત કર્તાના હૃદયમાં પ્રત્યક્ષ રીતે વર્તમાન એ ધર્મ, તે અનુષ્ઠાન કરનાર પુરૂષના ભેદથી બે પ્રકારનો છે. તે બંને પ્રકાર દર્શાવે છે. ગૃહસ્થધર્મ અને યતિધર્મ. ગૃહરથ એટલે ગૃહમાં રહેનાર, તેને નિય એટલે નિત્ય કરવાનો અને નૈમિત્તિક એટલે પર્વેદિકના નિમિત્તે કરવાને ધર્મ તે ગૃહરધિર્મ કહેવાય છે. યતિધર્મ એટલે યતિનો ધર્મ જે માત્ર દેહમાં આરામ પામી સમ્યવિદ્યા (સમ્યજ્ઞાન)રૂપ નાવિકાના લાભથી તૃષ્ણારૂપ સરિતા-નદીને તરવાને વેગને માટે હમેશા યત કરે તે ચતિ કહેવાય, તેનો ધર્મ એટલે ગુરુ સમીપે સતત નિવાસ અને ગુરૂની ભક્તિ તથા બહુમાન ઈત્યાદિ જેનાં લક્ષણે કહેવામાં આવશે તે. ૧ મૂલાર્થ-તેમાં જે ગૃહસ્થ ધર્મ છે તે પણ સામાન્ય અને વિશેષથી બે પ્રકારનો છે. ૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રથમઃ અધ્યાયઃ । गृहस्थधर्मोपि उक्तलक्षणः, किंपुनः सामान्यतो धर्म इत्यपि शब्दार्थः । द्विविधो द्विभेदः । द्वैविध्यमेव दर्शयति । सामान्यतो नाम सर्वशिष्टसाधारणानुष्ठानरूपः । विशेषतो विशेषेण सम्यग्दर्शनाणुत्रतादिप्रतिपत्तिरूपः । चकार उक्तसमुच्चये इति ॥ २॥ तत्राद्यं भेदं शास्त्रकृत्स्वयमेवाध्यायपरिसमाप्तिं यावद्भावयन्नाह । तत्र सामान्यतो गृहस्थधर्मः कुल क्रमागतमनिंद्यं विजवाद्यपेक्षया न्यायतोऽनुष्ठानमिति ॥ ३ ॥ तत्र तयोः सामान्यविशेषरूपयोः गृहस्थधर्मयोः वक्तुमुपक्रांतयोर्मध्ये सामान्यतः गृहस्थधर्मोऽयम् । यथा कुल क्रमागतं पितृपितामहादि पूर्व पुरुषपरंपरासेवनाद्वारेण स्वकालं यावदायातमनुष्ठानमित्युत्तरेण योगः । पुनः की ટીકાથે—જેનાં લક્ષણ કહેલાં છે એવા ગ્રહસ્થધર્મે બે પ્રકારના છે. મૂલમાં અવિ (પણ) શબ્દ છે તેથી એવા અર્થ થાય કે સામાન્યથી ધર્મ બે પ્રકારને હોય તેમાં શું કહેવું. તે બે પ્રકાર દર્શાવે છે. પહેલે! સામાન્ય એટલે સર્વે શિષ્ટ સાધારણ અનુષ્ઠાનરૂપ અર્થાત્ સાધારણ માર્ગાનુસારી શિષ્ટ પુરૂષની અપેક્ષાએ આચરવારૂપ ધર્મ અને બીજો વિશેષથી એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તથા શ્રાવકનાં અણુવ્રત (બાર વ્રત) પ્રમુખ અંગીકાર કરવારૂપ ધર્મ. અહીં 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ૨ તેમાંના પ્રથમ બે જે ગૃહસ્થાના સામાન્ય ધર્મ તેને આ અધ્યાયની સમાપ્તિ સુધી ગ્રંથકાર વર્ણન કરી ખતાવે છે. મૂલાથ-કુલપરંપરાથી આવેલું, નિંદારહિત, વૈભવાદિકની અપેક્ષાએ જે ન્યાયપૂર્વક આચરણ તે ગૃહસ્થાના સામાન્ય ધર્મ છે. ૩ ટીકાર્થ—હવે સામાન્ય અને વિશેષરૂપ ગૃહસ્થના ધર્મ જે કહેવાને આરંભ કરેલા છે તેમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ આવે છે, કુલક્રમાગત પિતા, પિતામહ વગેરે પૂર્વ પુરૂષની પરંપરાએ સેવનાદ્વારા પેાતાના સમય સુધી ચાલતું આવેલું અનુષ્ઠાન એટલે આચરણ. (તેને ઉત્તર પદ્મ સાથે સંબંધ છે.) તે કેવું આચરણ તે કહે છે. અનિંધ એટલે નિંદા કરવા ચાગ્ય નહીં. અર્થાત્ પરલેાકને પ્રધાન માનનારા સાધુજનાને જે અનાદર કરવા યોગ્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे दृशं तदित्याह । अनिंद्यं, निंद्यं तथाविधपरलोकप्रधानसाधुजनानामत्यंतमनादरणीयतया गर्हणीयं । यथा सुरासंधानादि तन्निषेधादनिंद्यं । तथा विभवाद्यपेक्षया, विभवं स्वकीयमूलधनरूपमादिशब्दात् कालक्षेत्रादिसहायबलं चापेक्ष्य | न्यायतो न्यायेन शुद्धमानतुलोचितकलाव्यवहारादिरूपेण आसेवनयावसरचित्ताराधनादिरूपेण च । अनुष्ठानं, वाणिज्यराजसेवादिरूपं । इदमुक्तं भवति । सर्वसाधुसंमतन्यायप्रधानस्य, स्वविभवतृतीय भागादिना व्यवहारमारभमाणस्य, राजसेवादौ च तदुचितक्रमानुवर्त्तिनः, कुलक्रमायातानिधानुष्ठानस्य, अत्यंत निपुणबुद्धेः, अत एव सर्वापायस्थान परिहारवतो, गृहस्थस्य धर्म एव स्यात् दीनानाथाद्युपयोगयोग्यतया धर्मसाधनस्य विभ स्योपार्जनं प्रति प्रतिबद्धचित्तत्वादिति । यच्चादावेवानिंद्यानुष्ठानस्य गृहस्थसंबंधिनो धर्मतया शास्त्रकारेण निदर्शनमकारि, तज्ज्ञापयति । निरनुष्ठानस्य निर्वाहविच्छेदेन गृहस्थस्य सर्वशुभक्रियोपरमप्रसंगादधर्म एव स्थाવિત્તિ । અને ૨ । * १२ તે નિંધ. જેવું કે દારૂનું પીઠું કરવું વગેરે. તેવું નિંધ ન હોય તે નિંદ્ય. તેમ વળી વૈભવાદિકની અપેક્ષાએ ન્યાયથી આચરેલું. વિભવ એટલે પેાતાનું મૂલ ધન (મુડી). આદિ શબ્દથી કાલ તથા ક્ષેત્ર વગેરેની સહાયના બલવાળું; તેની અપેક્ષા કરીને. ન્યાયથી એટલે ભૈલસેલ વગર, ખરાબર માપ તથા તાલ અને ચાગ્ય વ્યાજ લેવું એરૂપ પ્રમાણિકતાથી અથવા સેવવા ચાગ્ય પુરૂષાના ચિત્તનું અવસરે આરાધન કરવું, એરૂપ ન્યાયથી જે અનુષ્ઠાન એટલે વ્યાપાર અથવા રાજસેવા (નોકરી) વગેરેનું આચરણ, તે ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. આ ઉપરથી સારાંશ એવા છે કે, જે ગૃહસ્થ સર્વ સજ્જનેાને સંમત એવા ન્યાયને પ્રધાન કરી પેાતાના મૂલ ધન (મુડી)ના ત્રીજા ભાગમાંથી ન્યાપાર કરે, અને જો રાજસેવા વગેરેમાં જોડાયા ઢાય તેા તે સેવાને ધટતા એવા ક્રમમાં પ્રવñ, કુલપરંપરાથી આવેલું નિંધ એવું આચરણ આચરે, અતિ નિપુણ બુદ્ધિ રાખે, તેને લીધેજ સર્વે વિજ્ઞના સ્થાનથી દૂર રહી શકે તેવા ગૃહસ્થને ધર્મજ થાય છે; કારણકે દીન, અનાથ વગેરેના ઉપયોગને ચેાગ્ય હેાવાથી ધર્મનું સાધન દ્રવ્ય છે, તેને ઉપાર્જન કરવામાં તે ગૃહસ્થનું ચિત્ત પ્રતિબદ્ધ રહે છે. અહીં પ્રથમ ગૃહસ્થના સામાન્ય ધર્મમાં ‘ નિંધ અનુષ્ઠાન ' એમ જે ગ્રંથકારે જણાવ્યું તે એવું સૂચવે છે કે જે ગૃહસ્થ અનુષ્ઠાન રહિત રહે, તે " Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાયઃ । वित्तीवोच्छेयंमि य गिहिणो सीयंति सव्वकिरियाओ । निरवेक्खस्स उ जुत्तो संपुण्णो संजमो चेव ॥ ३॥ अथ कस्मात् न्यायत इत्युक्तमित्युच्यते । न्यायोपात्तं हि वित्तमुनयलोक हितायेति ॥ ४ ॥ न्यायोपात्तं शुद्धव्यवहारोपार्जितं हि यस्माद्वित्तं द्रव्यं निर्वाहहेतुः । किमित्याह । उभयलोकहिताय । उभयोः इहलोक परलोकरूपयोः लोकयोर्हिताय कल्याणाय संपद्यते ॥ ४ ॥ m एतदपि कुत इत्याह । अन निशंकनीयतया परिजोगा द्विधिना तीर्थगमनाच्चेति ॥५॥ा ને નિર્વાહ–આજીવિકાના વિચ્છેદ્ય થાય એટલે તેને પછી સર્વ શુભ ક્રિયા વિરામ પામી જવાને પ્રસંગ આવે અને શુભ ક્રિયા વિરામ પામવાથી અધર્મજ થાય. તે વિષે કહ્યું છે કે, “ જે ગૃહરથની આજીવિકાના ઉચ્છેદ્ય થાય, તે ગૃહસ્થની સર્વે ધર્મક્રિયાએ સીદાઈ જાય છે, પણ જેને આજીવિકાની અપેક્ષા નથી તેવા પુરૂષને સર્વવિરતિથી પરિપૂર્ણ એવા સંયમ ( ચારિત્ર )જ અંગીકાર કરવા યુક્ત છે” ૩ १३ કઢિ કોઈ શંકા કરે કે ગૃહસ્થને ન્યાયથીજ ધન ઉપાર્જન કરવું એમ કહેવાનું શું કારણ ? તે કહે છે. મૂલાથે—ન્યાયથી ઉપાર્જન કરેલું ધન આલાક અને પરલાકના હિતને માટે થાય છે. ૪ ટીકાથ—ન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી ઉપાર્જન કરેલું દ્રવ્ય જે નિર્વાહનું કારણ થાય છે, તેના નિર્વાહથી શે। લાભ થાય તે કહે છે. તેથી આલાક અને પરલેાકનું હિત-કલ્યાણ થાય છે. ૪ તે ન્યાયેાપાર્જિત દ્રવ્ય બે લેાકને હિતકારી શી રીતે થાય ? તે કહે છે. મૃલાર્જ-જે દ્રવ્યના ઉપભાગ કરવામાં લોકાને તેના ભાક્તા કે ભાગ્ય વસ્તુ ઉપર શંકા ન આવે તેવી રીતે ઉપભાગ કરાય અને જે દ્રવ્યથી વિધિપૂર્વક તીર્થગમન થાય તેવું ન્યાયાપાર્જિત દ્રવ્ય ઉભય લાકમાં હિતકારી છે. પ Page #36 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे इहान्यायप्रवृत्तौ पुरुषस्य द्विविधा अभिशंकनीयता, भोक्तुः भोग्यस्य च विभवस्य । तत्र भोक्तुः परद्रव्यद्रोहकार्ययमित्येवं दोषसंभावनलक्षणा, भोग्यस्य पुनः परद्रव्यमिदमित्थमनेन भुज्यत इत्येवंरूपा । ततस्तत्प्रतिषेधेन या अनभिशंकनीयता तया उपलक्षितेन भोक्त्रा परिभोगात् स्नानपानाच्छादनानुलेपनादिभिः भोगप्रकारैः आत्मना मित्रस्वजनादिभिश्च सह विभवस्योपजीवनात् । अयमत्र भावः । न्यायेनोपार्जितं विभवं भुंजानो न केनापि कदाचित्किचिदभिशंक्यते । एवं चाव्याकुलचेतसः प्रशस्तपरिणतेरिह लोकेपि महान् सुखलाभ इति । परलोके हितत्वं च विधिना सत्कारादिरूपेण, तीर्यते व्यसनसलिलनिधिः अस्मादिति तीर्थ, पवित्रगुणपात्रपुरुषवर्गः दीनानाथादिवर्गश्च, तत्र गमनं प्रवेशः उपष्टंभकतया प्रवृत्तिर्वित्तस्य तीर्थगमनं तस्मात् । चकारः समुच्चये । पठ्यते च धार्मिकजनस्य शास्त्रांतरे दानस्थानम् यथा पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते । पोष्यवर्गाविरोधेन न विरुद्धं स्वतश्च यत् ॥५॥ ટીકાર્ય–આલેકમાં અન્યાયમાં પ્રવર્તેલા પુરૂષની ઉપર બે જાતની શંકા લેવાય છે. એક ભોક્તા-ઉપભેગ કરનાર ઉપર અને બીજી ભાગ્ય-ઉપભેગ કરવા ગ્ય વૈભવ ઉપર. તેમાં ભક્તાની ઉપર “આ પરદ્રોહ કરનાર છે” એવા દેશની સંભાવના આવે છે અને જે ભગ્ય વસ્તુ છે તેની ઉપર “આ પારકું દ્રવ્ય છે તેને આ પુરૂષ આવી રીતે ભોગવે છે એવા દષની સંભાવના આવે છે. આવા દેષની શંકા જેમાં ન હોય તે અનભિશંકાનીય એટલે શંકા કરવા યોગ્ય નથી એમ કહેવાય. તેવા નિર્દોષ દ્રવ્યથી ઉપલક્ષિત એ ભક્તા તેને પરિભોગ કરે એટલે સ્નાન, પાન, આચ્છાદન અને ચંદનાદિકનું અનુપન વગેરે ભેગના પ્રકારથી પોતે અને પિતાના મિત્ર, સ્વજનાદિકની સાથે વૈભવથી ઉપજીવન કરે છે તેથી. ભાવાર્થ એવો છે કે ન્યાયપાર્જિત વૈભવને ભેગવતા પુરૂષ ઉપર કદિ પણ કેઈ જાતની શંકા લેવામાં આવતી નથી. તેથી અવ્યાકુલ ચિત્તવાલા અને શ્રેષ્ઠ પરિણામવાલા તે પુરૂષને આલોકમાં પણ સુખને મહાન લાભ થાય છે. વલી તેનું પરકમાં હિતપણું એવી રીતે છે કે વિધિ એટલે સત્કાર પ્રમુખ વડે તીર્થગમન. જેનાથી દુઃખનો સમુદ્ર તરાય તે તીર્થ, અર્થાત પવિત્ર ગુણને Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમઃ અધ્યાયઃ । अत्रैव विपक्षे बाधामाहहितायैवान्यदिति ॥ ६ ॥ अहितायैव अहितनिमित्तमेव उभयोरपि लोकयोर्न पुनः काकतालीयन्यायेनापि हितहेतुरित्येवकारार्थः । अन्यत् न्यायोपात्तवित्ताद्विभिन्नं अन्याએવાત્તવિજ્ઞમિથ ॥ ૬ ॥ कुत एतदित्याह । तदनपायित्वेपि मत्स्यादिगलादिवद्विपाकदारुणવાત્ તિ ॥ ૭॥ પ પાત્ર એવા પુરૂષવર્ગ અથવા ઢીન તથા અનાથ પ્રમુખ પ્રાણિવર્ગ તે તીર્થં કહેવાય છે. તેમાં ગમન એટલે પ્રવેશ અર્થાત્ ઉપર કહેલા વર્ગને ટેકા આપવાને દ્રવ્યની પ્રવૃત્તિ કરવી, તે તીર્થગમન કહેવાય, તેવા તીર્થંગમનથી. અહીં જ્ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. બીજાં શાસ્ત્રોમાં પણ ધર્માં પુરૂષના ધનને દાનનું સ્થાન કહેલું છે. તે આ પ્રમાણે—“પાધ્ય વર્ગને વિરોધ ન આવે તેમ અને સ્વતઃ વિરૂદ્ધ ન હેાય તેવી રીતે પાત્ર અને દીન, અનાથ વગેરેને આપવું તે વિધિથી દાન આપેલું કહેવાય છે.” પ ઉપર કહેલા પ્રકારથી જો વિપરીત પ્રકારે વર્તે તેા ખાધ આવે તે કહે છે. મૂલાથે-ઉપર પ્રમાણે ન કરતાં જે તેથી અન્ય-જુદી રીતે કરે તા અહિતજ થાય છે. ૬ ટીકાર્થ-અહિતને અર્થે એટલે અહિતનું નિમિત્ત થાય છે. અહીં મૂલમાં વ્ ‘ જ ” એમ કહ્યું તેથી એવા અર્થ થાય કે આલાક અને પરલેાક–તે બંને લેાકનું કાકતાલીય ન્યાયથી પણ તે હિતનું નિમિત્ત-કારણ થતું નથી. અ ન્યુ એટલે ન્યાયેાપાર્જિત દ્રવ્યથી વિભિન્ન જુદું, અર્થાત્ અન્યાયાપાર્જિત દ્રવ્ય; તે આલોક અને પરલેાકના અહિતનુંજ કારણ થાય છે. ૬ અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઉભય લાકને અહિતકારી થાય છે તે શાથી કહેા છે ? એવી શંકા થતાં ઉત્તર આપે છે– મૃલાર્જ-જો કે અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય કદિ અનપા ૧ કાગડાનું બેસવું અને તાડનું પડવું, તે કાતાલીય ન્યાય કહેવાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे तस्यान्यायोपात्तवित्तस्य अनपायित्वं अविनाशित्वमिति योऽर्थः तसिन्नपि अन्यायोपार्जितो हि विभवः अस्थ्यादिशल्योपहतगृहमिवाचिराद्विनाशमनासाद्य नास्ते । अथ कदाचिद्बलवतः पापानुबंधिनः पुण्यस्यानुभावात् स विभवो यावज्जीवमपि न विनश्येत्, तथापि मत्स्यादीनां मत्स्यकुरंगपतंगादीनां ये गलादयः गलगोरिगानप्रदीपालोकादयः रसनादींद्रियलौल्यातिरेककारिणः विषयविशेषाः तद्वद्विपाके परिणामे दारुणं तस्य भावस्तत्त्वं तस्मात् । अन्यत्राप्यवाचि " पापेनैवार्थरागांधः फलमाप्नोति यत्कचित् । बडिशामिषवत्तत्तमविनाश्य न जीर्यति ॥ ७ ॥ इति યિ એટલે અપાયરહિત અર્થાત વિદ્યમાન રહે તોપણ તે મસ્ય વગેરેને ગલગરિ પ્રમુખની જેમ પરિણામે દારૂણ-વિનાશક થઈ પડે છે. ૭ ટીકાથે–તે અન્યાયે પાર્જિત દ્રવ્યનું અને પાયિતા એટલે અવિનાશી૫ણું રૂપ જે અર્થ તે છતાં પણ એટલે પ્રાયે કરીને અન્યાયપાર્જિત વૈભવ અસ્થિ ( હાડકાં) વગેરે શલ્યથી હણાએલા ગૃહની જેમ થોડા કાલમાં વિનાશ પામ્યા વિના રહેતું નથી. પણ કદિ કઈ બલવાનું પાપાનુબંધી પુણ્યના પ્રભાવથી તે વૈભવ ચાવજ જીવ સુધી વિનાશ ન પામે તથાપિ મસ્યાદિકને આદિ શબ્દથી મૃગ, પતંગ વગેરેને ગલાદિ એટલે ગલગોરિ, ગાન અને પ્રદીપને પ્રકાશ ઈત્યાદિ જે જિલ્લાદિ ઇંદ્રિયની અધિક લેલુપતા કરનારા વિષયે છે તેઓની જેમ પરિણામે દારૂણ ભાવ એટલે વિનાશભાવને પામે છે. ભાવાર્થ એવો છે કે અન્યાયપાર્જિત દ્રવ્ય, અરિથ પ્રમુખ શલ્ય-દેપવાલું ઘર જેમ ટકે નહીં તેમ તે ટકતું નથી. કદિ જે પાપાનુબંધી પુણ્યના બલથી ટકી રહે તો મજ્યાદિકને ગલગરિ પ્રમુખની જેમ તે પરિણામે વિનાશક થાય છે. રસના ઇંદ્રિયને વિષયી મજ્ય ગલગોરિ લોઢાના કાંટામાં માંસની ગોલી) થી હણાય છે, શ્રવણ ઇંદ્રિયને વિષયી મૃગ મધુર ગાયનથી મરે છે અને નેત્ર ઇંદ્રિયને વિષથી પતંગ દીપકમાં ઝંપલાય છે એ વાત પ્રસિદ્ધ છે. તે વિષે અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે.' ૧ જે ઠેકાણે ઘર બાંધવાનું હોય ત્યાં પ્રથમ શલ્યશુદ્ધિ કરવામાં આવે છે. શલ્ય શુદ્ધિમાં અસ્થિ વગેરે પદાર્થો શોધાય છે. જે શલ્યવાલી ભૂમિ ઉપર ઘર બાંધે તો તે ટકતું નથી એમ શિલ્પશાસ્ત્રમાં કહ્યું છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। नन्वेवमन्यायेन व्यवहारप्रतिषेधे गृहस्थस्य वित्तप्राप्तिरेव न भविष्यति तत्कथं निर्वाहव्यवच्छेदे धर्महेतुश्चित्तसमाधिलाभः स्यादित्याशंक्याह । न्याय एव ह्याप्त्युपनिषत्परेति समय विद इति ॥ ७ ॥ न्याय एव न पुनरन्यायोऽपि अर्थस्य विभवस्य आप्तिः लाभः अर्थाप्तिः तस्या उपनिषद् अत्यंतरहस्यभूत उपायः “युक्तायुक्तार्थसार्थविभागकलनकौशलविकलैः स्थूलमतिभिः स्वप्नायमानावस्थायामप्यनुपलब्ध इति योऽर्थः" परा प्रकृष्टा इत्येवं समयविदः सदाचाराभिधायिशास्त्रज्ञा बुवते ॥ तथाहि ते पठंति " निपानमिव मंडूकाः सरःपूर्णमिवांडजाः। शुभकोणमायांति विवशाः सर्वसंपदः ॥ કોઈ ઠેકાણે અર્થ-દ્રવ્યના રાગથી અંધ થએલે માણસ કદિ અન્યાયરૂપ પાપથી દ્રવ્યનું ફલ મેલવે છે, પણ છેવટે મજ્યને આપેલી લોઢાની ગોલીના માંસની જેમ તે દ્રવ્ય તેનો વિનાશ કર્યા સિવાય પચતું નથી. ૭ કદિ કોઈ એમ શંકા કરે કે જ્યારે એમ અન્યાયથી વ્યવહાર કરવાને નિષેધ કરશે તો પછી ગૃહસ્થને દ્રવ્યની પ્રાપ્તિ થશે નહીં અને જયારે દ્રવ્યની પ્રાપ્તિ ન થાય તો પછી નિર્વાહને વિચ્છેદ થવાથી ગૃહસ્થને ધર્મને હેતુ ચિત્તસમાધિરૂપ લાભ ક્યાંથી થશે ? તેના ઉત્તરમાં કહે છે. મૂલાર્થ-દ્રવ્યપ્રાપ્તિને ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાયજ છે.” એમ સિદ્ધાંતવેત્તાઓ કહે છે. ૮ ટીકાર્ચન્યાયજ છે અર્થાત અન્યાય નહીં. અર્થ એટલે વૈભવ તેની પ્રાપ્તિને ઉપનિષદ્ એટલે રહસ્યરૂપ ઉપાય અર્થાત્ વૈભવની પ્રાપ્તિનો રહસ્યરૂપ ઉપાય ન્યાયજ છે. અન્યાય નહીં. જે ઉપાય યુક્ત-ઘટતા અને અયુક્ત—અઘટતા અર્થસમૂહના વિભાગ કરવામાં અકુશલ એવા પૂલબુદ્ધિવાલા પુરૂષોએ સ્વમાવસ્થામાં પણ પ્રાપ્ત કર્યો નથી, તે રહસ્યભૂત ઉપાય પર એટલે ઉત્કૃષ્ટ છે, એમ સદાચારને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોને જાણનારા પંડિતો કહે છે. તેઓ આ પ્રમાણે કહે છે-“જેમ દેડકાંઓ કુવાને અને જલચર પક્ષીઓ સરોવરને પ્રાપ્ત થાય તેમ સર્વ પ્રકારની સંપત્તિઓ પરવશ થઈ શુભ કર્મ કરનારા ન્યા Page #40 -------------------------------------------------------------------------- ________________ २० धर्मबिंदुप्रकरणे तथा-नोदवानर्थितामेति नवांभोभिर्न पूर्यते । आत्मा तु पात्रतां नेयः पात्रमायांति संपदः ॥ ८॥ कुत एतदेवमित्याह । ततो हि नियमतः प्रतिबंधककर्म विगम इति ॥ ए॥ ततो न्यायात्सकाशात् हि यसानियमतोऽवश्यंभावेन प्रतिबंधकस्य परलाभोपघातजननद्वारेण भवांतरे उपात्तस्य लाभविघ्नहेतोः कर्मणो लाभांतरायलक्षणस्य विगमो विनाशः संपद्यते । यथा सम्यक्प्रयुक्ताया लंघनादिक्रियायाः सकाशात् रोगस्य ज्वरातिसारादेरिति ॥९॥ ततोऽपि किं सिद्धमित्याह । सत्यस्मिन्नायत्यामर्थसिकिरिति ॥ १०॥ યવંત પુરૂષોને પ્રાપ્ત થાય છે.” “જેમ સમુદ્ર યાચક થતો નથી તો પણ તે જલથી નથી પૂરાતો તેમ નથી–અર્થાત્ પૂરાય છે. તેમ આત્માને એ સુપાત્ર કરે કે જેથી તેનામાં સંપત્તિઓ સ્વતઃ પ્રાપ્ત થાય.” ૮ સંપત્તિને ઉપાર્જન કરવાને ઉપાય ન્યાયજ છે, એમ શી રીતે જાણવું ? તે કહે છે મલાર્થ-ન્યાયથી દ્રવ્યની પ્રાપ્તિમાં અંતરાય કરનારા કર્મને અને વયે નાશ થાય છે. ૯ ટીકાર્ય–તે ન્યાયથી એટલે ન્યાય પ્રમાણે વર્તવાથી પ્રતિબંધક એટલે ભવાંતરે બીજાના લાભને હાનિ કરી તે દ્વારા ઉપાર્જન કરેલા અને પિતાને લાભ કરવામાં વિદ્મના હેતુરૂપ અર્થાત્ લાભાંતરાયરૂપ એવા કર્મને અવશ્ય કરીને નાશ થાય છે. દૃષ્ટાંત કે જેમ સારી રીતે લંઘન (લાંઘણ) વગેરે ક્રિયા કરવાથી જવર કે અતિસાર પ્રમુખ રેગને નાશ થાય છે તેમ ન્યાય પ્રમાણે વર્તવાથી પૂર્વે બાંધેલા લાભાંતરાય કર્મને નાશ થાય છે. તેથી જ સંપત્તિને ઉપાર્જન કરવાને ઉપાય ન્યાયજ છે. ૮ તે લાભાંતરાય કર્મને નાશ થવાથી શું સિદ્ધ થયું, તે કહે છે. મૂલાર્થ-એ લાભાંતરાય કર્મને નાશ થવાથી પરિણામે સંપત્તિ મલવાની સિદ્ધિ થાય છે. ૧૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાયઃ રણ सति विद्यमाने अस्मिन्नांतरे प्रतिबंधककर्मविगमे आयत्यामागामिनि काले अर्थसिद्धिः अभिलषितविभवनिष्पत्तिः आविर्भवतीति ॥ १० ॥ एतद्विपर्यये दोषमाह। श्रतोऽन्यथापि प्रवृत्तौ पाक्षिकोऽर्थलानो निःसंश થવાનર્થ કૃતિ છે ! अत उक्तलक्षणान्यायात् अन्यथापि अन्यायलक्षणेन प्रकारेण प्रवृत्ती व्यवहारलक्षणायां पाक्षिको वैकल्पिकः अर्थलाभः कदाचित्स्यात्कदाचिनेत्यर्थः । निःसंशयो निःसंदेहः तु पुनरर्थः अनर्थः उपघातः आयत्यामेव । इदमुक्तं भवति । अन्यायप्रवृत्तिरेव तावदसंभविनी राजदंडभयादिभिर्हेतुभिः प्रतिहतत्वात् । पठ्यते च । राजदंडभयात्पापं नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः ॥ ટીકાથે-તે પ્રતિબંધક એટલે લાભાંતરાય કર્મનો નાશ થવાથી ઉત્તર કલે એટલે આગામી કાલે અર્થસિદ્ધિ થાય છે, અર્થાત ઇચ્છિત વૈભવની સિદ્ધિનો સ્વતઃ આવિર્ભાવ થાય છે. ૧૦ જે ઉપર પ્રમાણે કહ્યું, તેથી ઉલટી રીતે વર્તવાથી દોષ થાય તે કહે છે– મૂલાથે-ઉપરના કહેવાથી અન્યથા રીતે (અન્યાયપણે) વર્તવામાં કદિ અર્થલાભ વિકલ્પ થાય પણ અનર્થ તે નિઃસંદેહ થાય છે. ૧૧ ટીકાઈ–ઉપર કહેલા ન્યાયથી અન્યથાપણે એટલે અન્યાયના પ્રકારે વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં અર્થલાભ (દ્રવ્યલાભ) પાક્ષિક એટલે વિકલ્પ થાય છે, અર્થાત કદિ થાય અને ન પણ થાય, પણ પરિણામે અનર્થ-હાનિ તો નિઃસંદેહ થાય છે, એટલે હાનિ થવામાં કાંઈ સંદેહ જ નથી. અહીં મૂલમાં ૪ શબ્દ છે તે પુનઃ (ફરી) એવો અર્થ બતાવે છે. ભાવાર્થ એ છે કે પ્રથમ અન્યાયમાં પ્રવૃત્તિ કરવીજ અસંભવિત છે, કારણકે તે રાજદંડને ભય વગેરે હેતુથી પ્રતિહત છે. તે વિષે કહ્યું છે કે “નીચ માણસ રાજદંડના ભયથી પાપ કરતું નથી, મધ્યમ માણસ પરલેકના ભયથી પાપ કરતા નથી અને ઉત્તમ માણસ સ્વભાવથી જ પાપ આચરતો નથી.” Page #42 -------------------------------------------------------------------------- ________________ १० धर्मबिंदु प्रकरणे अथ कश्चिदधमाधमतामवलंब्य अन्यायेन प्रवर्तते । तथाप्यर्थसिद्धिरनेकांतिकी तथाविधाशुद्धसामग्री सव्यपेक्षकपाकस्य कस्यचिदशुभानुबंधिनः पुण्यविशेषस्य उदयवशात्स्यादन्यथा पुनर्नेति । यश्वानर्थः सोऽवश्यंभावी, अन्यायप्रवृत्तिवशोपात्तस्य अशुद्धकर्मणः नियमेन स्वफलमसंपाद्योपरमाभावात् । पठ्यते च । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि ॥ ११ ॥ अथ गृहस्थधर्मे विवाहप्रकारमाह । तथा समान कुलशीलादिजिरगोत्रजैर्वैवाद्यमन्यत्र बहुવિદય કૃતિ ॥ ॥ समानं तुल्यं कुलं पितृपितामहादिपूर्व पुरुषवंशः शीलं मद्यमांसनिशाभोजनादिपरिहाररूपो व्यवहारः आदिशब्दाद्विभववेषभाषादि च येषां જે કાઈ અધમ અધમતાનું અવલંબન કરી અન્યાયથી પ્રવર્ત્ત તથાપિ તેને દ્રવ્યની પ્રાપ્તિ એકાંતે થતી નથી. કઢિ તેની અશુદ્ધ સામગ્રીની વિશેષ અપેક્ષાના પરિણામવાલા કાઈ પાપાનુબંધી પુણ્યના ઉદયથી તે થાય છે; પણ જો પાપાનુબંધી પુણ્યના ઉદય ન હોય તેા થાયજ નહીં, પણ અનર્થ તે અવશ્ય થવાનેાજ, કારણકે અન્યાય પ્રવૃત્તિથી બાંધેલાં પાપ નિયતપણે પેાતાનું કુલ આપ્યા વિના ઉપરામ પામતાંજ નથી. કહ્યું છે કે “ કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભાગવવું પડે છે, સેંકડા કાઠી કલ્પે પણ ભાગન્યા વિના તે ક્ષય પામતું નથી.” ૧૧ "" હવે ગૃહસ્થના સામાન્ય ધર્મમાં વિવાહના પ્રકાર કહેછે— મુલાર્જ-એ લાકા પેાતાની જાતિના કે દેશના લોકા સાથે બહુવિરાધ કરનારા છે તે લેાકેા સિવાય કુલ તથા શાલ વગેરે જેમના સરખા હેાય અને જે એક ગાત્રના ન હેાય તેવા લોકેાની સાથે વિ. વાહના સંબંધ કરવા. ૧૨ ટીકાર્થ-કુલ એટલે પિતા, પિતામહ વગેરે પૂર્વ પુરૂષાનો વંશ અ શીલ એટલે મદ્ય, માંસ તથા રાત્રિભાજનના ત્યાગ કરવારૂપ વ્યવહાર. આફ્રિ Page #43 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। ते तथा तैः कुटुंबिभिः लोकैः सह, अगोत्रजैः गोत्रं नाम तथाविधैकपुरुषप्रभवो वंशः, ततो गोत्रे जातागोत्रजाः तत्प्रतिषेधात् अगोत्रजाःतैः अतिचिरकालव्यवधानवशेन त्रुटितगोत्रसंबंधैश्चेति । किमित्याह । वैवाह्यं विवाह एव तत्कर्म वा वैवाह्यं, सामान्यतो गृहस्थधर्म इति प्रकृतं, किमविशेषेण नेत्याह, अन्यत्र विना बहुविरुद्धेभ्यः कुतोऽपि महतोऽनौचित्यात् बहुभिः तजातिवर्तिभिस्तत्स्थानतद्देशवासिभिः वा जनैः सह विरुद्धां घटनां गता बहुविरुद्धाः तेभ्यः बहुविरुद्धान् लोकान् वर्जयित्वेत्यर्थः । असमानकुलशीलादित्वे हि परस्परं वैसादृश्यात् तथाविधनिर्बणसंबंधाभावेन असंतोषादिसंभवः। किंच। विभववैषम्ये सति कन्या महतः स्वपितुरैश्वर्यादल्पविभवं भर्तारमवगणयति । इतरोपि प्रचुरस्वपितृविभववशोत्पन्नाहंकारः तत्पितुर्विभवविकलत्वेन दुर्बलपृष्टोपष्टंभां कन्यामवजानाति । तथा गोत्रजैः वैवाटे स्वगोत्राचरितज्येष्ठकनिष्ठताશબ્દથી વૈભવ, વેષ અને ભાષા પ્રમુખ–એ સર્વ જેમના સરખા હોય તેવા કટુંબી લેક, વલી ગોત્ર એટલે એક પુરૂષથી ચાલ્યો આવતે વંશ --તેમાં થયેલા તે ગોત્રજ કહેવાય; અને તેવા ન હોય તે અગોત્રજ એટલે ઘણું લાંબા કાલના વ્યવધાનથી જેમને ગાત્ર સંબંધ તુટી ગયેલ હોય તેવા લેકની સાથે વિવાહકર્મ એટલે વિવાહ સંબંધ જેડ. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. અહીં શંકા થાય છે ત્યારે શું તેવા બધાની સાથે વિવાહ સંબંધ કરવો ? ના, તેમ નહીં. જે બહુ વિરોધી હોય તેમને વજીને–કોઈ મોટું અનુચિતપણું - વાથી બહુની સાથે એટલે જાતિના અથવા તે સ્થાનકે તે દેશના નિવાસી કોની સાથે વિરોધ કરનાર લોકોને વર્જીને વિવાહ સંબંધ જોડ. જો કુલ તથા શીલ પ્રમુખ સમાન ન હોય તો પરસ્પર વિસદૃશ–અઘટિતપણને લીધે તે નિર્દોષ સંબંધ ન જોડવાથી અસંતોષ વગેરે દોષ થવાને સંભવ છે. વલી બંનેની વૈભવરિથતિ સરખી ન હોય તો જે કન્યા પિતાના પિતાની વધારે સમૃદ્ધિ હોય છે તેથી અલ્પ વૈભવવાલા પતિની અવગણના કરે છે, અને પુરૂષ પોતાના પિતાનો વૈભવ અધિક હોય તો તેનાથી ઉત્પન્ન થચેલા અહંકારને વશ થઈ કન્યાને પિતા વૈભવ રહિત હોવાથી તે દુર્બલ ટકાવાલી કન્યાની અવજ્ઞા કરે છે. જે એક ગોત્રમાં વિવાહ કરવામાં આવે તો સ્વર્ગોત્રથી પ્રવર્તતે નાના મોટાને વ્યવહાર લોપથઈ જાય–જેમકે વય અને વૈભવાદિકથી કન્યાને પિતા જયેષ્ઠ Page #44 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंपुप्रकरणे व्यवहारविलोपः स्यात् । तथाहि । ज्येष्ठोऽपि वयोविभवादिभिः कन्यापिता, कनिष्ठस्यापि जामातृकपितुः नीचैवृत्तिर्भवति । न च गोत्रजानां रूढं ज्येष्ठकनिष्ठव्यवहारं अतिलंध्य अन्यो वैवाह्यव्यवहारो गुणं लभते । अपि तु तद्व्यवहारस्य प्रवृत्तौ गोत्रजेषु पूर्वप्रवृत्तविनयभंगात् महान् अनर्थ एव संपद्यते । तथा बहुविरुद्धैः सह संबंधघटनायां स्वयमनपराद्धानामपि तत्संबंधद्वारा आयातस्य महतो विरोधस्य भाजनभवनेन इहलोकपरलोकार्थयोः क्षतिः प्रसजति । जनानुरागप्रभवत्वात्संपत्तीनामिति पर्यालोच्य उक्तं “समानकुलशीलादिभिः अगोत्रजैः वैवाह्यमन्यत्र बहुविरुद्धेभ्यः" इति । __अत्र च लौकिकनीतिशास्त्रमिदम् । द्वादशवर्षा स्त्री षोडशवर्षः पुमान् तौ विवाहयोग्यौ । विवाहपूर्वो व्यवहारः कुटुंबोत्पादनपरिपालनारूपश्चतुरो वर्णान् कुलीनान् करोति । युक्तितो वरणविधानम् अग्निदेवादिसाक्षिकं च पाणिग्रहणं विवाहः, स च ब्राह्मादिभेदादष्टधा । तथाहि । હોય અને પિતાના જામાતા પિતા કનિષ્ઠ હોય તે છતાં તે કન્યાપિતા તેનાથી નીચ વૃત્તિવાલે-કનિષ્ટ થઈ જાય છે. આ એક ગોત્રવાલાને રૂઢ એવા નાના મોટાના વ્યવહારનો લેપ થાય એટલે જ દોષ છે. તે સિવાય બીજે વિવાહબંધ જોડવામાં ગુણ છે એમ પણ નથી; કારણકે જે તે એક ગોત્રમાં વ્યવહાર પ્રવર્તે તો ગોત્રજમાં પૂર્વ પ્રવર્તેલા વિનય ભંગ થવાથી મહાન અનર્થ ઉત્પન્ન થઈ જાય છે. વલી જે બહુ વિરોધી હોય તેમની સાથે સંબંધ જોડાવાથી પોતે અપરાધી ન હોય તો પણ તે સંબંધ દ્વારા વખતે માટે વિરોધ આવી પડે અને તેવા વિરોધનું પાત્ર થવાથી આલેક અને પરલોકના અર્થની હાનિ થવાનો પ્રસંગ આવે. “સંપત્તિઓ લેકોના અનુરાગથી ઉત્પન્ન થાય છે એ વિચાર કરીને જ આ “સમનશીઝ' ઇત્યાદિ સૂત્ર કહેલું છે. આ વિષે લૌકિક નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે–બાર વર્ષની સ્ત્રી અને સેલ વર્ષને પુરૂષ–એ બંનેને વિવાહ કર એગ્ય છે. કુટુંબનું ઉત્પાદન અને પરિપાલન કરવારૂપબધો વ્યવહાર વિવાહપૂર્વકજ થાય છે અને તેથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણને કુલીન કરે છે. યુક્તિથી કરેલું વરણવિધાન અને અગ્નિ તથા દેવની Page #45 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। १ ब्राह्मो विवाहो यत्र वरायालंकृता कन्या प्रदीयते ' त्वं भवास्य महाभागस्य सधर्मचारिणीति'। २ विनियोगेन विभवस्य कन्याप्रदानात्प्राजापत्यः । ३ गोमिथुनपुरस्सरं कन्याप्रदानादापः। ४ स दैवो विवाहो यत्र यज्ञार्थमृत्विजः कन्याप्रदानमेव दक्षिणा । एते धा विवाहाश्चत्वारोऽपि गृहस्थोचितदेवपूजनादिव्यवहाराणा मेतदंतरंगकारणत्वान्मातुः पितुर्वधूनां च प्रामाण्यात् । ५ परस्परानुरागेण मिथः समवायागांधर्वः। ६ पणबंधेन कन्याप्रदानमासुरः । ७ प्रसह्य कन्यादानाद्राक्षसः। સાક્ષીએ કરેલું પાણિગ્રહણ તે વિવાહ કહેવાય છે. તે બ્રાહ્મ વગેરે ભેદથી આઠ પ્રકારને થાય છે. તે નીચે પ્રમાણે ૧ જેમાં અલંકૃત કરેલી કન્યા વરને આપવામાં આવે અને “તું આ મ હાભાગે પુરૂષની સમાન ધર્મમાં ચાલનારી થા” એમ કન્યાને કહેવામાં આવે તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨ જેમાં કન્યાને પિતા વિનિયોગથી દ્રવ્ય આપી કન્યાદાન કરે તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ૩ જેમાં ગાયનું જેટલું આપીને કન્યા આપવામાં આવે તે આર્ષ વિવાહ કહેવાય છે. ૪ જેમાં યજ્ઞને માટે વરેલા બ્રાહ્મણને દક્ષિણને બદલે કન્યા આપવામાં આવે તે દેવ વિવાહ કહેવાય છે. ઉપરના ચાર પ્રકારના વિવાહ ગૃહસ્થને ગ્ય એવા દેવપૂજન વગેરે વ્યવહારના મુખ્ય કારણ હોવાથી તેમજ માતા, પિતા અને બં ધુજન તેવા વિવાહને પ્રમાણરૂપ ગણે છે તેથી તે ધર્મ વિવાહ કહેવાય છે. ૫ જેમાં પરસ્પર સ્ત્રી પુરૂષના અનુરાગથી સંબંધ જોડાય તે ગાંધર્વ વિવાહ કહેવાય છે. ૬ કોઈ જાતનું પણ કરીને કન્યા અપાય તે આસુર વિવાહ કહેવાય છે. ૭ જેમાં બલાત્કારે કન્યા લેવાય તે રાક્ષસ વિવાહ કહેવાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪ ८ सुप्तप्रमत्तकन्यादानात्पैशाचः । एते चत्वारोऽधर्म्या अपि नाधर्म्याः, यद्यस्ति वधूवरयोरनपवादं परस्पररुचितत्वमिति । धर्मबिंडु प्रकरणे शुद्धकलत्रलाभफलो विवाहस्तत्फलं च सुजातसुतसंततिः अनुपहता चित्तनिर्वृतिः गृहकृत्यसुविहितत्वं आभिजात्याचारविशुद्धत्वं देवातिथिबांधवसत्कारानवद्यत्वं चेति । कुलवधूरक्षणोपायाचैते गृहकर्मविनियोगः, परिमितोऽर्थ संयोगः, अस्खातंत्र्यम्, सदा च मातृतुल्य स्त्रीलोकावरोधनमिति । रजकशिलाकुर्कुरकर्परसमा हि वेश्याः कस्तासु कुलीनो रज्येत । यतो दाने दौर्भाग्यं, सत्कृतौ परोपभोग्यत्वं, आसक्तौ परिभवो मरणं वा, महोपकारेप्यनात्मीयत्वं, बहुकाल संबंधेपि त्यक्तानां तदैव पुरुषांतरगमनमिति वेश्यानां कुलागतो धर्म इति ॥ १२ ॥ ૮ જેમાં સુતેલી અથવા ગફલતમાં રહેલી કન્યાનું હરણ થાય તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચાર અધર્મ વિવાહ છે તેપણ જો તેમાં વધૂ અને વર વચ્ચે પરસ્પર કાંઈ અપવાદ વગર રૂચિ હેાય તે તે અધર્મ નથી. શુદ્ધ કુલીન સ્ક્રીના લાભ તે વિવાહનું કુલ છે; અને શુદ્ધ કુલીન સ્ત્રીના લાભનું ફુલ સુજાત એવી પુત્રસંતતિ, ચિત્તની અપ્રતિહત સ્વસ્થતા, ગૃહકાર્યની સુધડતા, કુલીન-પવિત્ર આચારની શુદ્ધિ અને દેવ, અતિથિ તથા સંબંધીએ નિર્દોષ સત્કાર કરવા એ છે. કુલવધૂનું રક્ષણ કરવાના આ પ્રમાણે ઉપાય છે. હમેશાં ગૃહકાર્યમાં તેની ચેાજના કરવી, તેની પાસે દ્રવ્યના ચેગ પરિમિત રાખવા( પૈસાની છુટ ન આપવી ), સ્વતંત્રતા આપવી નહીં, અને હંમેશાં માતાતુલ્ય સ્રીઓના કબજામાં રહે તેમ કરવું. ( કઢિ કાઇ કહે કે તેવી વિવાહની ઉપાધિ શામાટે કરવી? વેશ્યાઆને રખાત તરીકે રાખવામાં શું નુકશાન છે? એ શંકાનું સમાધાન કરે છે. ) વેશ્યા સ્રીએ ધાબીના ખડકા જેવી અને કુતરાની ચાટય જેવી છે. તેવી સ્ત્રીઓમાં કર્યેા કુલીન પુરૂષ રાગ કરે? કારણકે જો તેને દાન આપીએ તેા દુર્ભાગ્ય થાય, તેને સત્કાર કરવામાં આવે તે બીજાને ઉપભાગ્ય થાય, જો તેમાં આસક્તિ રાખે તેા પરાભવ અથવા મૃત્યુ થાય, સેૉટા ઉપકાર કરે તેાપણુ Page #47 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। अथ गृहस्थधर्मे वर्तनप्रकारमाह । તથા–દgrદવાધારીતતા કૃતિ છે ૨૩ ને દgી પ્રત્યક્ષત ઈ ગવતા : દgય કનુમાનામાખ્યાઃ તા. ता बाधाश्चोपद्रवाः दृष्टादृष्टबाधास्ताभ्यो भीतता भयं सामान्यतो गृहस्थधर्म इति । तदा च तद्भयं चेतसि व्यवस्थापितं भवति, यदि यथाशक्ति दूरत एव तत्कारणपरिहारः कृतो भवति, न पुनरन्यथा । तत्र दृष्टबाधाकारणानि अन्यायव्यवहरणद्यूतरमणपरदाराभिगमनादीनि, इह लोकेऽपि सकललोकसमुपलभ्यमाननानाविधविडंबनास्थानानि । अदृष्टबाधाकारणानि पुनर्मद्यमांससेवनादीनि शास्त्रनिरूपितनरकादियातनाफलानि भवंति । किं भणितं भवति, दृष्टादृष्टबाधाहेतुभ्यो दूरमात्मा व्यावर्तनीय इति ॥ १३ ॥ તે પિતાને ગણે નહીં અને બહુકાલ સંબંધ હોય તે છતાં જો તેને ત્યાગ કરવામાં આવે તો તત્કાલ બીજા પુરૂષ સાથે ગમન કરે–આ વેશ્યાઓને કુલપરંપરાનો રિવાજ છે. ૧૨ હવે ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્તન કહે છે – મૂલાર્થ–પ્રત્યક્ષ જોવામાં આવે અને જોવામાં ન આવે એવા ઉપદ્રવોથી બીતા રહેવું. ૧૩ ટીકા–દષ્ટ એટલે પ્રત્યક્ષપણે જોવામાં આવેલા અને અદૃષ્ટ એટલે અનુમાન તથા આગમ પ્રમાણથી જોયેલા જે ઉપદ્ર–તેઓથી ભય રાખો એ ગૃહરથને સામાન્ય ધર્મ છે. જે યથાશક્તિ દૂરથીજ ભય થવાના કારણને ત્યાગ કરવામાં આવે તે તે ભય ચિત્તમાં ઉત્પન્ન થવા પામતું નથી. કદિ ઉત્પન્ન થાય તે સ્વતઃ શમી જાય છે, તે સિવાય બીજી રીતે તે કદિ પણ શમતે નથી. તેમાં અન્યાયથી વ્યવહાર કરે, જુગાર રમે અને પરસ્ત્રીગમન કરવું ઇત્યાદિ દષ્ટ ઉપદ્રવનાં કારણો છે. તે આલોકમાં પણ સર્વ લેકોની વચ્ચે જાણ થતાં વિવિધ પ્રકારની વિડંબનાઓના સ્થાનરૂપ થાય છે. વળી જે મદ્ય માંસનું સેવન ઇત્યાદિ કુકર્મ કે જેઓનું ફલ શાસ્ત્રમાં નરકાદિની યાતનાપીડા થવાનું જણાવ્યું છે, તે અદૃષ્ટ ઉપદ્રવનાં કારણો છે. એ ઉપરથી એમ Page #48 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे - તથા–દિવરિતારનિતિ છે ? शिष्यते स्म शिष्टाः, वृत्तस्थज्ञानवृद्धपुरुषविशेषसंनिधानोपलब्धविशुद्धशिक्षा मनुजविशेषाः तेषां चरितं आचरणं शिष्टचरितं । यथा । लोकापवादभीरुत्वं दीनाभ्युद्धरणादरः। कृतज्ञता सुदाक्षिण्यं सदाचारः प्रकीर्तितः॥ सर्वत्र निंदासत्यागो वर्णवादश्च साधुषु । आपद्यदैन्यमत्यंतं सद्वत्संपदि नम्रता ॥ प्रस्तावे मितभाषित्वमविसंवादनं तथा । प्रतिपन्नक्रिया चेति कुलधर्मानुपालनम् ॥ असद्व्ययपरित्यागः स्थाने चैव क्रिया सदा । प्रधानकार्ये निर्वधः प्रमादस्य विवर्जनम् ॥ लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् । જાણવું કે દરેક ગૃહસ્થ દૃષ્ટ અને અદૃષ્ટ ઉપદ્રના હેતુઓથી પોતાના આત્માને દૂર રાખવો. ૧૩ મલાર્થ–હમેશાં શિષ્ટ–સાધુ પુરૂષના આચરણની પ્રશંસા કરવી. ૧૪ ટીકાર્થ-શિક્ષા પામે તે શિષ્ટ પુરૂષ એટલે સદાચારમાં રહેલા જ્ઞાનવૃદ્ધ પુરૂષોની પાસે રહી શુદ્ધ શિક્ષાને પ્રાપ્ત કરનારા મનુષ્ય, તેઓનું ચરિતઆચરણ તે શિષ્ટ ચરિત કહેવાય. જેમકે “લેકા૫વાદથી ભય, દીન જનને ઉદ્ધાર કરવામાં આદર, કદર જાણવી અને સારું ડહાપણએ સદાચાર કહે વાય છે. ' સર્વની નિંદાને ત્યાગ, સજજન પુરૂષની પ્રશંસા, આપત્તિમાં પણ હિંમત, સંપત્તિમાં નમ્રતા, પ્રસ્તાવે મિત ભાષણ, વૃથા વિવાદનો ત્યાગ, જેની કબુલાત કરી હેય તે કરવું, કુલધર્મનું પાલન, નકામા ખર્ચને ત્યાગ, જયાં ધટે ત્યાં કરવું, મુખ્ય કાર્ય કરવામાં આગ્રહ, પ્રમાદનો ત્યાગ, લોકાચારમાં અનુસરવું, સડેકાણે ગ્યતા રાખવી અને કઠે પ્રાણ આવ્યા હોય તો પણ નિંદિત કામમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। प्रवृत्तिहिते नेति प्राणैः कंठगतैरपि ॥ इत्यादि तस्य प्रशंसनं प्रशंसापुरस्कार इत्यर्थः । यथा च । गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रीयंते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः ॥ તથા शुद्धाः प्रसिद्धिमायांति लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यंते दंतिदंता न दंतिनः ॥ १४ ॥ इति तथा-श्ररिषड्वर्गत्यागेनाविरुष्कार्थप्रतिपत्त्यें जियजय इति॥१५॥ अयुक्तितः प्रयुक्ताः कामक्रोधलोभमानमदहर्षाः शिष्टगृहस्थानामंतरंगोऽरिषड्वर्गः तत्र परपरिगृहीतास्वनूढासु वा स्त्रीषु दुरभिसंधिः कामः । अविचार्य परस्यात्मनो वापायहेतुः क्रोधः । दानाहेषु स्वधनाप्रदानमकार પ્રવૃત્તિ ન કરવી-ઈત્યાદિ શિષ્ટાચારની પ્રશંસા કરવી અર્થાત પ્રશંસાપૂર્વક તેના ગુણ ગ્રહણ કરવા.” તે વિષે કહ્યું છે કે – ગુણ ગ્રહણ કરવા યલ કરો, મોટા આડંબરનું શું પ્રજન છે? દૂધવગરની ગાયો મોટી ઘુઘરમાલ બાંધવાથી વેચાતી નથી, પણ તે દૂધના ગુણ ઉપરથી વેચાય છે.” કદિ હલકા હોય પણ જે તે શુદ્ધ હોય તો પ્રસિદ્ધિમાં આવે છે અને બીજા મોટા હોય પણ જે તે અશુદ્ધ હોય તો પ્રસિદ્ધિમાં આવતા નથી. જેમ હાથીના દાંત અંધકારમાં પણ દેખાય છે અને હાથીઓ દેખાતા નથી.” ૧૪ મૂલાર્થ-કામ ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરી અવિરુદ્ધ અર્થનો અંગીકાર કરી ઇંદ્રિયને જય કરે. ૧૫ ટીકાર્ચ–યુક્તિ વગર જેલા એટલે શાસ્ત્રવિરુદ્ધ ગેરઉપયોગમાં લીઘેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ–એ છ શિષ્ટ ગૃહના અંતરના શત્રુઓ છે. તે આ પ્રમાણે–બીજાએ ગ્રહણ કરેલી અથવા અવિવાહિત કુમારી સ્ત્રીઓ ઉપર દુષ્ટ અધ્યવસાય કરે તે કામ કહેવાય છે. બીજાને અથવા પિતાને, વિચાર્યા વગર જે નાશને હેતુ થાય તે ક્રોધ કહેવાય છે. દાન Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૭ धर्मबिंदुप्रकरणे णपरधनग्रहणं वा लोभ । दुरभिनिवेशामोक्षो युक्तोक्ताग्रहणं वा मानः । कुलबलैश्वर्यरूपविद्याभिरात्माहंकारकरणं परप्रधर्षनिबंधनं वा मदः। निनिमितमन्यस्य दुःखोत्पादनेन खस्य द्यूतपापाद्यनर्थसंश्रयेण वा मनःप्रीतिजननो हर्षः । ततोऽस्यारिषड्वर्गस्य त्यागः प्रोज्झनं तेन अविरुद्धानां गृहस्थावस्थोचितधर्मार्थाभ्यां विरोधमनागतानामर्थानां शब्दादीनां श्रोत्रादीन्द्रियविषयभावापन्नानां प्रतिपत्तिः अंगीकरणं अविरुद्धार्थप्रतिपत्तिः तया इंद्रियजयः अत्यंतासक्तिपरिहारेण श्रोत्रादींद्रियविकारनिरोधः। सर्वेन्द्रियार्थविरोधेन पुनर्यो धर्मः स यतीनामेवाधिकरिष्यते । इह तु सामान्यरूपगृहस्थधर्म एवाधिकृतस्तेनैवमुक्तमिति ॥ १५॥ તથા–વપક્ષુતથાનત્યાન શનિ છે રદ્દ છે उपप्लुतं स्वचक्रपरचक्रविक्षोभात्, दुर्भिक्षमारीतिजनविरोधादेश्वास्त्रકરવાને ગ્ય એવા પાત્રને પિતાનું ધન ન આપવું અથવા કારણ વગર પરધનનું ગ્રહણ કરવું તે લેભ કહેવાય છે. દુરાગ્રહ છોડે નહીં અને ઘટિત વચનને માને નહીં તે માન કહેવાય છે. કુલ, બેલ, ઐશ્વર્ય, રૂપ અને વિદ્યાથી પિતાને અહંકાર કરવો અથવા બીજા પર ધસારે કરવો તે મદ કહેવાય છે. કારણ સિવાય બીજાને દુઃખ ઉપજાવી અથવા પોતે ઘત, મૃગયા વગેરે અનર્થનો આશ્રય કરી મનને પ્રીતિ ઉત્પન્ન કરવી તે હર્ષ કહેવાય છે. આ છ અંતરના અરિવર્ગને ત્યાગ કરીને, અવિરૂદ્ધ એટલે ગુરથાવસ્થાને યોગ્ય એવા ધર્મ અને અર્થ સાથે વિરોધને ન પામેલા (ધર્મ અને અર્થ એ બેના સાધનને બાધ ન કરતા) એવા શ્રવણાદિ ઇંદ્રિના વિષયભાવને પ્રાપ્ત થયેલા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરેનો અંગીકાર કરવો તેને અવિરૂદ્ધ અર્થને અંગીકાર કહે છે અને તે વડે ઇંદ્રિયન જ્ય કરે એટલે અત્યંત આસક્તિ છેડી દઈ શ્રવણાદિ ઇંદ્રિના વિકારને નિરોધ કરે (એ ગૃહરનો સામાન્ય ધર્મ છે). સર્વ ઇદ્રિના વિષયને નિરોધ કરવાના ધર્મને અધિકાર તો યતિને જ છે. તે આગલ કહેવાશે. અહીં તો ગૃહસ્થના સામાન્ય ધર્મને જ અધિકાર છે, તેથી એમ કહેલું છે. ૧૫ મૂલાર્થ—ઉપદ્રવવાલા સ્થાનને ત્યાગ કરવા. ૧૬ - ટીકાર્થ–સ્વચક્ર અને પરચક્ર એટલે પિતાના રાજયના અને પર Page #51 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः । स्थीभूतं यत्स्थानं निवासभूमिलक्षणं ग्रामनगरादिस्तस्य त्यागः । अत्यज्यमाने हि तसिन् धर्मार्थकामानां तत्र प्रवृत्तोपप्लववशेन पूर्वलब्धानां विनाशसंभवेन नवानां चानुपार्जनेनोभयोरपि लोकयोरनर्थ एवोपपद्यते इति ॥ १६ ॥ तथा-खयोग्यस्याश्रयणमिति ॥ १७ ॥ वस्थात्मनो योग्यस्योचितस्य रक्षाकारणस्य राजादेरपूर्वलाभसंपादनलब्धरक्षणक्षमस्य आश्रयणं रक्षणीयोहं भवतामित्यात्मसमर्पणं । यत उक्तं । "स्वामिमूलाः सर्वाः प्रकृतयः, अमूलेषु तरुषु किं कुर्यात्पुरुषप्रयत्नः" इति । स्वामी च धार्मिकः कुलाचाराभिजनविशुद्धः प्रतापवान् न्यायानुगત, વા રૂતિ ૨૭ રાજયને સૈન્યના વિક્ષોભથી, તેમજ દુકાલ, મહામારી, છ ઈતિ અને લેકવિરોધ વગેરેથી અસ્વસ્થ થયેલા પિતાના નિવાસ સ્થાનરૂપ ગામ, નગર પ્રમુખને ત્યાગ કરે. (એ ગૃહરથને સામાન્ય ધર્મ છે.) જે તેને ત્યાગ ન કરાય તો પૂર્વે પ્રાપ્ત કરેલા ધર્મ, અર્થ અને કામને વિનાશ થવાને સંભવ અને બીજા નવીનનું ઉપાર્જન ન થવાનો પણ સંભવ તેથી ઉભય લેકમાં અનર્થ જ ઉત્પન્ન થાય, માટે તેના ઉપદ્રવવાલા સ્થાનને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ૧૬ મૂલાર્થ–પોતાને યોગ્ય એવા પુરૂષને આશ્રય કરવા. ૧૭ ટીકાર્ચ–પિતાને ગ્ય અને રક્ષાનું કારણ જે રાજા પ્રમુખ અપૂર્વ લાભનું સંપાદન અને પ્રાપ્ત કરેલાનું રક્ષણ કરવામાં સમર્થ હોય તેને આશ્રય કરવો એટલે “હું આપને રક્ષણીય ' એમ આત્મ સમર્પણ કરવું. (એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.) કહ્યું છે કે “સર્વ પ્રજાનું મૂલ સ્વામી છે. જેમ વૃક્ષ મૂલ વગરનાં હોય તો તે પર પુરૂષનો પ્રયત્ન શા કામને ?' તેમ સ્વામીરૂપ ભૂલ સારું ન હોય તે પછી પ્રજારૂપ વૃક્ષ શી રીતે ટકી શકે ? તે સ્વામી ધાર્મિક, કુલાચારથી શુદ્ધ, પ્રતાપી અને ન્યાયી હોય તેમ કર. ૧૭ ૧ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉદર થાય, ટીડ આવે, શુડા આવે, સ્વચક્ર અને પરચ-એ છ ઈતિ ગણાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंडप्रकरणे तथा-प्रधानसाधुपरिग्रह इति ॥ १७ ॥ प्रधानानामन्वयगुणेन सौजन्यदाक्षिण्यकृतज्ञतादिभिश्च गुणैरुत्तमानां साधूनां सदाचाराभिनिवेशवतां परिग्रहः स्वीकरणं । क्षुद्रपरिवारो हि पुरुषः सर्पवानाश्रय इव न कस्यापि सेव्यः स्यात् । तथा उत्तमपरिग्रहेणैव गुणवानिति पुरुषस्य प्रसिद्धिरुत्पद्यते । यथोक्तम् । गुणवानिति प्रसिद्धिः संनिहितैरेव भवति गुणवद्भिः। ख्यातो मधुर्जगत्यपि सुमनोभिः सुरभिभिः सुरभिः ॥ રૂતિ ૨૮ તથા–સ્થાને રમિતિ . રણ છે. स्थाने वक्ष्यमाणलक्षणास्थानविलक्षणे ग्रामनगरादिभागे गृहस्य खनिबासस्य करणं विधानमिति ॥ १९ ॥ મૂલાર્થ–ઉત્તમ અને સદાચારી પુરૂષોને સંગ કર. ૧૮ ટીકાર્થ—ઉત્તમ એટલે વરને ગુણ અને સૌજન્ય, દાક્ષિણ્ય અને કૃતજ્ઞતા વગેરે ગુણોથી યુક્ત એવા અને સાધુ અને સદાચારમાં આગ્રહ રાખનારા પુરૂષોને સ્વીકાર કર, સંગ કરે, કારણકે નીચ, હલકા પરિવારવાલો પુરૂષ સર્ષવાલા ઘરની જેમ કેઈને સેવવા ગ્ય હોતો નથી. તેમ વલી ઉત્તમ પુરૂષના સંગથીજ પુરૂષની ગુણવાનપણાની પ્રસિદ્ધિ થાય છે. કહ્યું છે કે “જે ગુણવાનું પુરૂ સાંનિધ્ય હોય તે પુરૂષની ગુણવાનપણાની પ્રસિદ્ધિ થાય છે. જેમ વસંત ઋતુ સુરભિ-સુગંધિ પુષ્પોથી જગતમાં “સુરભિ એવા નામથી પ્રખ્યાત થયેલી છે.” ૧૮ મૂલાર્થ–સારે ઠેકાણે નિવાસને માટે ઘર કરવું. ૧૯ ટીકાથે–જેનાં લક્ષણ આગલ કહેવામાં આવશે એવા નઠારા સ્થાનથી વિલક્ષણ એવા ગ્રામ નગર વગેરેમાં પિતાનું નિવાસ ગૃહ કરવું. (એ ગૃહ રથને સામાન્ય ધર્મ છે.) ૧૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। રૂ अस्थानमेव व्यनक्ति । अतिप्रकटातिगुप्तमस्थानमनुचितप्रातिवेश्यं चेति ॥२०॥ तत्रातिप्रकटमसन्निहितगृहांतरतयाऽतिप्रकाश, अतिगुप्तं गृहांतरैरेव सर्वतोऽतिसंनिहितैरनुपलक्ष्यमाणद्वारादिविभागतयाऽतीव प्रच्छन्नं, ततः अतिप्रकटं चातिगुप्तं चेत्यतिप्रकटातिगुप्तम् । किमित्याह । अस्थानमनुचितं गृहकरणस्य, तथा अनुचितप्रातिवेश्यं च, प्रतिवेशिनः सन्निहितद्वितीयादिगृहवासिनः कर्म भावो वा पातिवेश्यं, अनुचितं द्यूतादिव्यसनोपहततया धार्मिकाणामयोग्यं प्रातिवेश्यं यत्र तदनुचितप्रातिवेश्यम् । चः समुच्चये । किं पुनः कारणमतिप्रकटादि अस्थानमित्युच्यते । अतिप्रकटे प्रदेशे गृहं क्रियमाणं परिपार्श्वतो निरावरणतया चौरादयो निःशंकमनसोऽभिभवितुमुत्सहते । अतिगुप्तं पुनः सर्वतो गृहांतरैरतिनिरुद्धखान स्वशोभां लभते । प्रदीपनकाકેવું સ્થાન ખરાબ કહેવાય તે કહે છે – મૂલાર્થ–જે સ્થાન અતિ ખુલ્લું હોય અથવા અતિ ગુમ હોય અને જેનો પાડશ ખરાબ હોય, તે રહેવાને અનુચિત સ્થાન જાણવું. ૨૦ ટીકાર્ય–જે સ્થાન અતિ ખુલ્લું હોય એટલે બીજાના ઘર પાસે ન હેવાથી અતિ ઉઘાડું લાગે તેવું હોય, તેમ અતિ ગુપ્ત એટલે ચારે તરફ ખીચેખીચે આવેલાં બીજાં ઘરને લીધે જેના દ્વારાદિ વિભાગ એલખાય નહીં તેવાં હૈય, તે રથાન ઘર કરવાને અનુચિત છે. વલી પ્રતિવેશી એટલે નજીક આવેલા બીજા હાદિકમાં રહેનાર પાડોશી, તેનું કર્મ વા ભાવ તે પ્રાતિશ્ય એટલે પાડશ કહેવાય છે. તે પાડેલ જેનો અનુચિત હોય એટલે જેમાં જુગાર વગેરે વ્યસને થતાં હોય તેથી ધાર્મિક માણસને રહેવાને અગ્ય હેય. તેવું અનુચિત પાડેશવાલું સ્થાન પણ રહેવાને અનુચિત છે. અહીં “ર” શબ્દ સમુચ્ચય અર્થમાં છે. અતિ ખુલ્લું, અતિ ગુપ્ત અને ખરાબ પાડોશવાલું સ્થાન નઠારું કહેવાય તેનું શું કારણ? તે કહે છે. જે અતિ ખુલ્લા પ્રદેશમાં ઘર કરેલું હોય તો ૫ડખાની બાજુએ આવરણ ન હોવાથી ચેર વગેરે નિઃશંક મનેથી પ્રવેશ કરી Page #54 -------------------------------------------------------------------------- ________________ ३२ धर्मबिंदु प्रकरणे ध्रुपद्रवेषु च दुःखनिर्गमप्रवेशं भवति । अनुचितप्रातिवेश्यत्वे पुनः " संसगंजा दोषगुणा भवतीति" वचनात् कुशीलप्रातिवेशिकलोकाला पदर्शनसहवासदोषवशात् स्वतः सगुणस्यापि जीवस्य निश्चितं गुणहानिरुत्पद्यते इति તન્નિષેધઃ ॥ ૨૦ || स्थानेsपि गृहकरणे विशेषविधिमाह । लक्षणोपेतगृहवास इति ॥ २१ ॥ लक्षणैः प्रशस्तवास्तुस्वरूपसूचकैर्बहलदूर्वाग्रवाल कुशस्तं प्रशस्त वर्णगंधमृत्तिकासुस्वादजलोद्गमनिधानादियुक्त क्षितिप्रतिष्ठितत्ववेधविरहादिभिः उपेतं समन्वितं तच्च तद् गृहं च तत्र वासः अवस्थानम् । निर्लक्षणे हि गृहे वसतां सतां विभवविनाशादयो नानाविधा जनप्रसिद्धा एव दोषाः संपर्यंते, गृहलक्षणानामेव समीहितसिद्धौ प्रधानसाधनत्वात् ॥ २१ ॥ પરાભવ કરવાને ઉત્સાહ કરે. જો અતિ ગુપ્ત હોય તેા ચારે બાજુ બીજાં ગૃહાના નિરાધથી તે પેાતાની શૈાભા પ્રાપ્ત કરે નહીં, તેમ વલી જો અગ્નિ પ્રમુખના ઉપદ્રવ થાય તે મુશ્કેલીથી નીકલવું કે પેસવું અને, જો પાડેાશ ખરાબ ઢાય તે ‘ગુણ અને દેષ સંસર્ગથી ઉત્પન્ન થાયછે' એ વચન પ્રમાણે નઠારા પાડેાશી સાથે બેાલવું, જોવું અને સહવાસના દોષને લીધે વતઃ ગુણવાન એવા જીવને નિશ્ચે તેના ગુણની હાનિ થઈ જાય. એથી આ નિષેધ કરેલા છે.૨૦ ચૈાગ્ય સ્થાને પણ ધર કરવામાં વિશેષ વિધિ કહે છે. મૂલાથવાસ્તુનાં સર્વ લક્ષણાથી યુક્ત એવા ગૃહમાં વાસ કરવા. ૨૧ ટીકાથ—વાસ્તુના ઉત્તમ સ્વરૂપને સૂચવનારાં લક્ષણા જેવાં કે જ્યાં ઘણા દ્રાના અંકુરા હાય, દર્ભના સ્તંભ (ભાયાં) થતા હૈાય, સ્મૃત્તિકાના વર્ણ અને ગંધ સારા હૈય, સ્વાદિષ્ટ જલ નીકલે તેમ હોય અને જેમાં દ્રવ્યના ભંડાર રહેલા હાય એવી પૃથ્વી ઉપર ઘર બાંધવું જોઇએ, તેમજ કાઇ જાતના વેધ આવતા ન હેાય તેવાં લક્ષણેાથી યુક્ત એવું ધર હાય તેમાં વાસ કરવા. જો ઉપર કહેલાં લક્ષણાથી રહિત એવા ધરમાં વાસ કરવામાં આવે તે વૈભવને વિનાશ ઇત્યાદિ વિવિધ જાતના લાક પ્રસિદ્ધ દોષ ઉત્પન્ન થાય છે; કારણકે Page #55 -------------------------------------------------------------------------- ________________ રૂરૂ प्रथमः अध्यायः। ननु कथं गृहलक्षणानामेव निःसंशयोऽवगम इत्याह । નિમિત્તપરીતિ 99 0. निमित्तैः शकुनस्वप्नोपश्रुतिप्रभृतिभिः अतींद्रियार्थपरिज्ञानहेतुभिः परीक्षा । परीति सर्वतः संदेहविपर्ययानध्यवसायविज्ञानदोषपरिहारेणेक्षणमवलोकनं गृहलक्षणानां कार्यमिति ॥ २२ ॥ तथानेकनिर्गमादिवर्जनमिति ॥ २३ ॥ ___ अनेके बहवः ये निर्गमाः निर्गमद्वाराणि, आदिशब्दात् प्रवेशद्वाराणि च, तेषां वर्जनं अकरणम् । अनेकेषु हि निर्गमादिषु अनुपलक्ष्यमाणनिर्गमप्रवेशानां तथाविधलोकानामापाते सम्यग्गृहरक्षाभावेन स्यादिजनस्य विગૃહરથને ઈચ્છિતની સિદ્ધિમાં ગૃહ બાંધવાનાં સારાં લક્ષણો એ મુખ્ય સાધન છે. ૨૧ અહીં શંકા કરે કે ઉપર કહેલાં ગૃહનાં લક્ષણે સંશય રહિત શી રીતે જણાય? તે કહે છે મૂલાર્થ–નિમિત્ત-શુકનનું બરાબર અવલોકન કરવું. ૨૨ . ટીકાર્થ-નિમિત્ત એટલે શુકન, સ્વમ અને શબ્દ શ્રવણ વગેરે કે જેએ ઇંદ્રિના વિષયમાં ન આવે એવા અર્થનું જ્ઞાન કરવાના હેતુરૂપ છે, તેવડે પરીક્ષા કરવી. પરીક્ષા પરિ કહેતાં સર્વ રીતે એટલે સંદેહ, વિપરીતપણું અને અનિશ્ચય એ યથાર્થ જ્ઞાનના દોષને છોડી ગૃહનાં લક્ષણોનું ઇક્ષા (ઇક્ષણ) અવેલેકન કરવું, તે પરીક્ષા કહેવાય છે. ૨૨ મૂલાર્થ-જવા આવવાના ઘણા રસ્તા જેમાં ન હોય તેવું ઘર કરવું. ૨૩ ટીકાર્થઘણાં નીકળવાનાં દ્વારથી અને આદિ શબ્દ છે તેથી ઘણાં પ્રવેશ કરવાનાં દ્વારથી વર્જિત એવું ઘર કરવું. જે જવા આવવાનાં દ્વાર ઘણાં હેય તો લેકેનું જવું આવવું જાણવામાં ન આવવાથી સારી રીતે ગ્રહની રક્ષા થઈ શકે નહીં, તેથી ઘરનાં સ્ત્રી પ્રમુખની લજજાની અને વૈભવની નુકશાની Page #56 -------------------------------------------------------------------------- ________________ 38 धर्मबिंदुप्रकरणे भवस्य च विप्लव एव स्यात् । निबिडतरगृहद्वाररक्षयैव तेऽनवकाशा भवंति, परिमितप्रवेशनिर्गमं च गृहं सुखरक्षं भवतीति ॥ २३ ॥ तथा-विजवाद्यनुरूपो वेषो विरुकत्यागेनेति ॥२४॥ विभवादीनां वित्तवयोऽवस्थानिवासस्थानादीनामनुरूपः लोकपरिहासाघनास्पदतया योग्यः, वेषः वस्त्रादिनेपथ्यलक्षणः। विरुद्धस्य जंघार्दोद्घाटनशिरोवेष्टनांचलदेशोर्ध्वमुखन्यसनात्यंतगाढाङ्गिकालक्षणस्य विटचेष्टास्पष्टतानिमित्तस्य वेषस्यैव त्यागेन अनासेवनेन । प्रसन्ननेपथ्यो हि पुमान् मंगलमूर्तिर्भवति मंगलाच श्रीसमुत्पत्तिः । यथोक्तम् । श्रीमंगलात्प्रभवति प्रागल्भ्याच प्रवर्द्धते । दाक्ष्यात्तु कुरुते मूलं संयमात्प्रतितिष्ठति ॥ २४ ॥ १ मूलमित्यनुबंधं । २ प्रतितिष्ठतीति प्रतिष्ठां लभते । જ થાય. જે ઘરની રક્ષા બરાબર એકસાઈથી થઈ હોય તો તેવા લોકોને કોઈ જાતને અવકાશ મલે નહીં અને જે ઘરમાં જવું આવવું પરિમિત–અ૯૫ થઈ શકે તેમ હોય તો તે ઘરની રક્ષા સુખે થઈ શકે છે. ર૩ મૂલાર્થ–પોતાના વૈભવ વગેરેની સ્થિતિને યોગ્ય એ વેષ રાખવે અને વિરૂદ્ધ વેષને ત્યાગ કરે. ૨૪ ટીકાથે-વૈભવ તથા આદિ (વગેરે) શબ્દથી દ્રવ્ય, વય, અવસ્થા અને નિવાસસ્થાન વગેરેને વેગ એટલે લોકને ઉપહાસ્યનું રથાન ન થાય તેવો ઉચિત વેષ એટલે વસ્ત્ર પ્રમુખને પહેરવેશ રાખવો (સારાંશકે પિતાની દ્રવ્યસ્થિતિ, વય, અવરથા અને નિવાસસ્થાનને ધટે તે અને લેકમ પહાસ્ય ન થાય તેવો વેષ ગૃહસ્થે પહેર.) અને વિરૂદ્ધ એટલે પગની જંધા અડધી ઉઘાડી રાખવી, માથે બાંધેલા ફેંટા ઉપર છોગું મૂકવું અને અત્યંત સજજડ (તડાતડ) અંગરખું પહેરવું–ઇત્યાદિ જાર કે છાકટાની ચેષ્ટા જેમાં સ્પષ્ટ જણાઈ આવે તેવા વેષને ત્યાગ કરે. જેને વેષ પ્રસન્ન હોય તે પુરૂષ મંગલ મૂર્તિ કહેવાય છે અને મંગલથી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. કહ્યું છે કે “લક્ષ્મી મંગલથી ઉત્પન્ન થાય છે, ચાતુર્યથી વૃદ્ધિ પામે છે, ડહાપણથી ઉંડાં મૂલ બાંધે છે અને સંયમથી પ્રતિષ્ઠા મેલે છે.” ૨૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। તથા–આયોજિત ચા કૃતિ છે ૫ . आयस्य वृद्ध्यादिप्रयुक्तधनधान्याग्रुपचयरूपस्य उचितः । चतुर्भागादितया योग्यः वित्तस्य व्ययः भर्तव्यभरणस्वभोगदेवातिथिपूजनादिप्रयोजनेषु विनियोजनम् । तथा च नीतिशास्त्रम् । पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्तव्यपोषणे ॥ आयादई नियुजीत धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत यत्नतस्तुच्छमैहिकम् ॥ आयानुचितो हि व्ययो रोग इव शरीरं कृशीकृत्य विभवसारमखिलव्यवहारासमर्थ पुरुषं करोति । पठ्यते च। आयव्ययमनालोच्य यस्तु 'वैश्रवणायते ।। अचिरेणैव कालेन सोऽत्र वै श्रवणायते ॥२५॥ १ वैश्रमणायते इत्यपि पाठः तदा साधुवदाचरतीत्यर्थो विज्ञेयः। મૂલાર્થ-આવક પ્રમાણે ખર્ચ રાખવો. ૨૫ ટીકા-આય એટલે વ્યાજ પ્રમુખે કરી વધારે કરવાને યોજેલા ધન ધાન્યની વૃદ્ધિરૂપ આવક, તે પ્રમાણે, ગ્ય એટલે આવકને ચેાથો ભાગ ખર્ચ કરે છે. અહીં ખર્ચ એટલે જે ભરણપોષણ કરવા ગ્ય કુટુંબ હેય તેના ભરણપોષણમાં, પિતાના ઉપભેગમાં અને દેવ અતિથિના પૂજન વગેરેના પ્રજનમાં વપરાય છે. તે વિષે નીતિશાસ્ત્ર લખે છે કે “ધનની આવકના પ્રથમ ચાર ભાગ કરવા, તેમાં એક ભાગને ઘરમાં અનામત રાખો, એક ભાગ વ્યાપારમાં જેડ, એક ભાગ ધર્મ અને પિતાના ઉપગમાં વાપર અને એક ભાગ કુટુંબના ભરણપોષણમાં વાપર.” વળી કોઈ ઠેકાણે એમ કહ્યું છે કે “ધનની આવકના બે ભાગ કરવા, તેમાં કાંઈક અધિક ભાગ ધર્મમાં વાપરે અને બાકી રહેલા ભાગને આ લેકના તુચ્છ કાર્યમાં પ્રયતથી વાપરવો.” આવક ઉપરાંત કરેલ વ્યય (ખર્ચ) શરીરને રેગીની જેમ સારરૂપ વૈભવને કૃશ કરી નાખી પુરૂષને બધા વ્યવહાર ચલાવવામાં અસમર્થ કરે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ३६ धर्मबिंदुप्रकरणे તથ–પ્રસિદરાવારપાલમિતિ . ૬ - प्रसिद्धस्य तथाविधापरशिष्टसंमततया दूरं रूढिमागतस्य देशाचारस्य सकलमंडलव्यवहाररूपस्य भोजनाच्छादनादिचित्रक्रियात्मकस्य पालनं अनुवर्त्तनं, अन्यथा तदाचारातिलंघने तद्देशवासिजनतया सह विरोधसंभवेनाकल्याणસામ સાહિતિ પતંતિ વાત્ર !િ यद्यपि सकलां योगी छिद्रां पश्यति मेदिनीम् ।। તથાપિ ઝૌરિવાર મનસા ન હંવત ૨૬. તિ છે तथा-गर्हितेषु गाढमप्रवृत्तिरिति ॥ ७ ॥ गर्हितेषु लोकलोकोत्तरयोरनादरणीयतया निंदनीयेषु मद्यमांससेवनકહ્યું છે કે “જે પુરૂષ આવક અને ખર્ચ જોયા વગર વૈશ્રવણકુબેર ભંડારીની જેમ પ્રવર્તે છે તે થોડા કાલમાં શ્રવણ માત્ર થઈ જાય છે–એટલે તે ધના ય હતો એમ સાંભળવા માત્ર રહે છે. ૨૫ - મૂલાર્થ-પ્રસિદ્ધ દેશાચાર હોય તે પાલવા. ર૬ ટીકાર્થ–પ્રસિદ્ધ એટલે શિષ્ટ પુરૂષોને સંમત હોવાથી ઘણું કાળથી રૂઢિમાં આવી ગયેલા દેશાચાર એટલે ભેજન, વસ્ત્ર વગેરેની ક્રિયારૂપ સર્વ મંડલને વ્યવહાર તેનું પાલન કરવું, એટલે તે પ્રમાણે પ્રવર્તન કરવું. અથત ગૃહસ્થે પોતાના પ્રખ્યાત દેશાચાર પ્રમાણે વર્તવું. જો તેમ ન વર્ત એટલે કે તે દેશાચારનું ઉલ્લંઘન કરે તો તે દેશના રહેવાસી જનસમૂહની સાથે વિરોધ થવાનો સંભવ થતાં અકલ્યાણનો લાભ થાય તે વિષે બીજા લૌકિક પુરૂષ કહે છે કે “યેગી પુરૂષ બધી પૃથ્વીને છિદ્રવાલી જુવે છે અર્થાત્ પૃથ્વીને લેકોને દૂષિત જુવે છે, તથાપિ લૌકિક આચારને મનથી પણ ઉલ્લંધન કરતો નથી.” ૨૬ મૂલાર્થ-નિંદિત કાર્યમાં બીલકુલ પ્રવૃત્તિ કરવી નહીં. ૨૭ ટીકાર્ચ–ગહિત એટલે આલેક અને પરલોકમાં અનાદરપણાને Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાયઃ । पररामाभिगमनादिषु पापस्थानेषु गाढमत्यर्थं अप्रवृत्तिः मनोवाक्कायानामनवतारः । आचारशुद्धौ हि सामान्यायामपि कुलाद्युत्पत्तौ पुरुषस्य महन्माહાત્મ્યમુપતે । ચચો મ્ । नकुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः । अंत्येष्वपि हि जातानां वृत्तमेव विशिष्यते ॥ २७ ॥ ३७ यतः निपानमिवेत्यादि • . तथा - सर्वेष्ववर्णवादत्यागो विशेषतो राजादिष्विति ॥ २८ ॥ सर्वेषु जघन्योत्तममध्यमभेदभिन्नेषु प्राणिषु अवर्णवादस्य अप्रसिद्धिप्रख्यापनरूपस्य त्यागः परिहारः कार्यः, विशेषतः अतिशयेन राजादिषु राजामात्यपुरोहितादिषु बहुजनमान्येषु । सामान्यजनापवादे हि स्वस्य द्वेषभावो भूयानाविर्भावितो भवति । यत उच्यते । લીધે નિંદવા ચેાગ્ય એવા મધ, માંસનું સેવન અને પરસ્રીગમન વગેરે પાપસ્થાન, તેમાંીલકુલ (જરાપણ પ્રવૃત્તિ કરવી નહીં, અર્થાત્ મન, વાણી અને કાયાને પ્રવત્તાવવાં નહીં; કારણકે જો આચાર શુદ્ધ હોય તે કઢિ સામાન્ય કુલાર્દિકમાં ઉત્પત્તિ થઈ હાય તેપણ તે પુરૂષનું મોટું માહાત્મ્ય ઉત્પ ન્ન થાય છે. કહ્યું છે કે “જે પુરૂષ સદાચાર રહિત હોય તે પુરૂષનું કુલ પ્રમાણરૂપ નથી એમ હું માનું છું. કર્દિ અંત્ય જાતિમાં થયેલા હાય તાપણ તેમનામાં જો સદાચાર હેાય તે તે સર્વથી વિશેષ થાય છે. ’ તે ઉપર નિપાન એ પૂર્વે કહેલા શ્લૉકા પણ લાગુ પડે છે. ૨૭ મૂલાથે—સર્વ પ્રાણીઓના અવર્ણવાદ કરવા છોડી દેવા, તેમાં રાજા પ્રમુખ માન્ય વર્ગના તે વિશેષપણે છેડી દેવા. ર૮ ટીકાથે—સર્વ એટલે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા ભેદવાલા પ્રાણીઓના અવર્ણવાદ કહેતાં અપ્રસિદ્ધ અપવાદને પ્રસિદ્ધ કરવેા તે, તેના ત્યાગ કરવા. તેમાં વિશેષપણે રાજા, મંત્રી અને પુરૈાહિત ( રાજ્યગુરુ) વગેરે બહુજનમાન્ય એવા વર્ગના અવર્ણવાદને ત્યાગ કરવા, કારણકે સામાન્ય લેાકાપવાદમાં તેને પેાતાને ઘણા દ્વેષભાવ ઉત્પન્ન થાય છે. તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “ પારકા અવર્ણવાદ સિવાય બીજાના દ્વેષ કર Page #60 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे न परपरिवादादन्यविद्वेषणे परं भैषजमस्ति राजादिषु तु वित्तप्राणनाशादिरपि दोषः स्यादिति ॥ २८ ॥ તથા અ વારનવંત પ્રતિ . pણ છે. असदाचारैः, इहलोकपरलोकयोः अहितत्वेन असन् न सुंदरः आचारः प्रवृत्तिर्येषां ते तथा, ते च द्यूतकारादयः तैः असंसर्गः असंबंधः प्रदीपनकाशिवदुर्भिक्षोपहतदेशादीनामिव तेषां दूरतो वर्जनमित्यर्थः ॥ २९ ॥ एतदेव व्यतिरेकत आह संसर्गः सदाचारैरिति ॥३०॥ प्रतीतार्थमेव । असदाचारसंसर्गवर्जनेऽपि यदि सदाचारसंसर्गो न स्यात्तदा न तथाविधा गुणवृद्धिः संपद्यते इत्येतत्सूत्रमुपन्यस्तम् ॥ उक्तं चैतदर्थानुवादि। વાનું બીજું ઔષધ નથી અર્થાત્ બીજાના દ્વેષ કરવાનું ઔષધ (ઉપાય) પારકે અવર્ણવાદ છે અને રાજા પ્રમુખને અવર્ણવાદ કરે તેથી દ્રવ્ય અને પ્રાણાદિકને નાશ થવારૂપ દેષ પણ થાય છે.” ૨૮ મૂલાર્થ–સદાચાર વગરના પુરૂષની સાથે સંસર્ગ રાખવે નહીં. ર૯ ટીકાર્થ–અસતુ એટલે આલોક અને પરલોકમાં અહિતકારી છેવાથી નઠારો એ આચાર એટલે પ્રવૃત્તિ છે જેમની એવા પુરૂષો. જેવા કે–જુગારી લેક વગેરે તેમનો સંસર્ગ એટલે સંબંધ રાખે નહીં અર્થતુ બલતા અગ્નિ, ઉપદ્રવ અને દુકાલથી પાયમાલ થતા દેશની જેમ તેવા પુરૂષને દૂરથીજ છોડી દેવા. ૨૯ ઉપર કહેલી બાબતને વ્યતિરેકથી (ઉલટાવીને) કહે છે– મૂલાથે–સદાચારી પુરૂષોની સાથે સંસર્ગ રાખ. ૩૦ ટીકાથે–આ સૂત્રને અર્થ પ્રતીત થાય તેવો છે. વિશેષ એટલું કે સદાચાર વગરના પુરૂષનો સંસર્ગ છોડી દીધો હોય પણ જો સદાચારવાલા પુરૂષની સાથે સંસગે ન હોય તો તેવા ગુણની વૃદ્ધિ થતી નથી, એથી જ આ સૂત્ર કહેવામાં આવ્યું છે. તેવાજ અર્થને અનુસરતું બીજું શાસ્ત્રવચન છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ચર્યાયઃ | यदि सत्संगनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जनगोष्ठीषु पतिष्यसि पतिष्यसि ॥ ३० ॥ इति ॥ તથા–માતાપિતૃકૃતિ છે રૂડ . मातापित्रोः जननीजनकयोः पूजा त्रिसंध्यं प्रणामकरणादि । यथोक्तम् । पूजनं चास्य विज्ञेयं त्रिसंध्यं नमनक्रिया । तस्थानवसरेऽप्युच्चैश्चेतस्यारोपितस्य तु ॥ अस्येति-माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः॥ इति श्लोकोक्तस्य गुरुवर्गस्य । अभ्युत्थानादियोगश्च तदंते निभृतासनम् । नामग्रहश्च नास्थाने नावर्णश्रवणं कचित् ॥ ३१ ॥ જે તું સત્સંગ કરવામાં તત્પર થઈશ તે આબાદ થઈશ અને જે તે અસપુરૂષની ગેઝી (ગમત)માં પડીશ તો તું પણ પડીશ અર્થાત આબાદીમાંથી પડીશ.” ૩૦ મૂલાર્થ–માતાપિતાની પૂજા કરવી. ૩૧ ટીકાર્થ-માતાપિતા–પિતાને ઉત્પન્ન કરનાર જનની અને જનકની પૂજા કરવી એટલે ત્રિકાલ પ્રણામ વગેરે કરી ભક્તિ કરવી. કહ્યું છે કે “અવસર વગર પણ ઉંચે પ્રકારે ચિત્તમાં આરોપણ કરેલા ગુરૂજનવર્ગ(વડિલવર્ગ)ને ત્રણે કાલ પ્રણામ કરે એ તેમનું પૂજન છે.” એ ગુરૂજનવર્ગમાં ક્યા ગણવા તે કહે છે-“માતા, પિતા, કલાચાર્ય (શિક્ષાગુરૂ), તેમનાં સગાં સંબંધી, વૃદ્ધ અને ધર્મને ઉપદેશ કરનાર, એ ગુરૂવર્ગ સત્પરૂષોએ માનેલો છે.” ગુરૂવર્ગને શી રીતે માન આપવું તે કહે છે–ગુરૂજન આવે ત્યારે ઉભા થઈ સામા જવું, આદિ શબ્દથી સુખ–શાતા પૂછવી, તેમની પાસે નિશ્ચલ થઈ બેસવું, અસ્થાને–અઘટિત સ્થાને તેમનું નામ લેવું નહીં અને તેમની નિંદા સાંભળવી નહીં. ૩૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे अथ मातापितृविषयमेवान्यं विषयविशेषमाह । आमुष्मिकयोगकारणं तदनुज्ञया प्रवृत्तिः प्रधानानिनवोपनयनं तदनोगे नोगोऽन्यत्र तदनुचितादिति ॥ ३२॥ आमुष्मिकाः परलोकप्रयोजना योगा देवतापूजनादयो धर्मव्यापारा आमुष्मिकयोगास्तेषां कारणं स्वयमेवामुष्मिकयोगान्मातापित्रोः कुर्वतोर्हेतुकतृभावेन नियोजनम् । यथा । नातः परं भवद्भ्यां कुटुंबकार्येषु किंचिदुत्सहनीयं, केवलं धर्मकर्मप्रतिबद्धमानसाभ्यामनवरतं भाव्यमिति । तथा । तदनुज्ञया मातापितृजनानुमत्या प्रवृत्तिः । सकलैहिकामुष्मिकव्यापारकरणं । तथा । प्रधानस्य वर्णगंधादिभिः सारस्य अभिनवस्य च तत्कालसंपन्नस्य पुष्पफलवस्त्रादेवस्तुनः उपनयनं ढौकनं मातापित्रोरेव । तथा । तद्भोगे मातापितृभोगे अन्नादीनां भोगः स्वयमासेवनं । अत्रापवादमाह । अन्यत्र अंतरेण तदनुचितात् तयोः प्रकृतयोरेव मातापित्रोरनुचितात् कुतोऽपि व्रताવિવિશેષાવિતિ છે રૂર છે હવે માતાપિતા વિષે બીજી વિશેષ બાબત કહે છે. મૂલાર્થ–માતાપિતાને પરલકના ધર્મવ્યાપારમાં પ્રેરણા કરવી, તેમની આજ્ઞાથી આલોક અને પરલોકના કાર્યમાં પ્રવૃત્તિ કરવી. કાંઈ શ્રેષ્ઠ નવી વસ્તુ મલે તે પ્રથમ તેમને ભેટ કરવી અને જે વસ્તુ તેમણે વ્રત નિમિત્ત છોડી દીધી હોય તે સિવાયની વસ્તુનો ઉપભેગ તેમના કર્યા પછી કર. ૩૨ ટીકાર્થ–આમુમ્બિક એટલે પરલેક સંબંધી વેગ એટલે દેવપૂજન વગેરે ધર્મવ્યાપારને કરાવવા અર્થત માતાપિતા પિતે પરલોક સંબંધી ધર્મવ્યાપાર કરતા હોય, તેઓને તે કાર્યમાં પ્રેરણું કરવી. જેમકે –“હવેથી આપ પૂજ્ય વડિલોએ કુટુંબના કાર્યની ચિંતા રાખવી નહીં, નિરંતર કેવલ ધર્મકર્મમાંજ મન જોડવું.” વળી તે માતાપિતાની આજ્ઞાથી આલેક અને પરલેકના સર્વ વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી. પ્રધાન એટલે વર્ણ તથા સુગંધ વગેરેથી શ્રેષ્ઠ અને અભિનવ એટલે તત્કાલ પ્રાપ્ત થયેલી પુપ, ફલ કે વસ્ત્ર વગેરે તાજી વસ્તુઓ તે માતાપિતાને ભેટ કરવી. જે અન્નાદિ વસ્તુને પ્રથમ માતાપિતા ઉપભોગ કરે તેને પછી પિતે ઉપભોગ કરે. અહીં એટલે Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રથમઃ અધ્યાય તથા–અનુદેવના પ્રવ્રુત્તિપિત્તિ રૂરૂ I खपक्षपरपक्षयोः अनुद्वेजनीया अनुद्वेगहेतुः प्रवृत्तिः कायवाङ्मनश्चेष्टारूपा कार्या । परोद्वेगहेतोहि पुरुषस्य न कापि समाधिलाभोऽस्ति, अनुरूपफलप्रदत्वात्सर्वप्रवृत्तीनामिति ॥ ३३ ॥ तथा-नर्तव्यनरण मिति ॥ ३४ ॥ भर्तव्यानां भर्तुं शक्यानां मातापितृसमाश्रितस्वजनलोकतथाविधभृत्यप्रभृतीनां भरणं पोषणं भर्तव्यभरणं । तत्र त्रीणि अवश्यं भर्तव्यानीति मातापितरौ सती भार्या अलब्धबलानि चापत्यानि ॥ यत उक्तम् । અપવાદ છે કે તે માતાપિતાને કઈ વ્રતાદિકને લીધે જે વસ્તુ અનુચિત હોય (ખપતી ન હોય) તે સિવાયની વસ્તુ, એટલે કે જે વસ્તુ માતાપિતાએ ત્રતને લીધે ત્યજી હેય તે સિવાય બીજી વસ્તુને ઉપભોગ પ્રથમ માતાપિતા કરે તે પછી પિતે કરો એ ભાવાર્થ છે. ૩૨ મૂલાર્થ—કોઈને ઉદ્વેગ ન થાય એવી પ્રવૃત્તિ કરવી. ૩૩ ટીકાર્થ પોતાના કે પારકા પક્ષને ઉગ ન થાય એવી પ્રવૃત્તિ એટલે મન, વચન અને કાયાની ચેષ્ટા કરવી. જે પુરૂષ બીજાના ઉદ્દેગનો હેત થાય તેને કઈ ઠેકાણે પણ સમાધિલાભ થતો નથી, કારણકે સર્વ જાતની પ્રવૃત્તિઓ પોતપોતાનું સરખું ફલ આપે છે, એટલે જેવી પ્રવૃત્તિ તેવું ફળ મળે છે. ૩૩ મલાર્થ—જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેમનું ભરણપણ કરવું. ૩૪ - ટીકાર્ય–ભરણપોષણ કરવા ગ્ય જેવાં કે માતાપિતા, પિતાના આ શ્રિત સ્વજન (સગાવાલાં), તેવાજ સેવક વગેરે તેમનું ભરણપોષણ કરવું. તેમાં માતાપિતા, સતી સ્ત્રી અને બલ (નિર્વાહ કરવાની શક્તિ) વગરના છોકરાઓ—એ ત્રણ અવશ્ય ભરણપોષણ કરવા ગ્ય છે. તે વિષે લૌકિક Page #64 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे वृद्धौ च मातापितरौ सती भार्यां सुतान् शिशून् । अप्यकर्मशतं कृत्वा भर्तव्यान् मनुरब्रवीत् ॥ વિમવસંવત્ત ન્યાખ્યા કરાયુન્ ! चत्वारि ते तात गृहे वसंतु श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या ज्ञातिश्च वृद्धो विधनः कुलीनः ॥३४॥ इति તથા–ત યથોજિત વિનિયોગ કૃતિ છે રૂપ છે तस्य भर्तव्यस्य भृतस्य सतः यथोचितं यो यत्र धर्मे कर्मणि वा समुचितः तस्य तत्र विनियोगः व्यापारणं । अव्यापारितो हि परिवारः समुचितानुष्ठानेषु निर्विनोदतया द्यूतादिव्यसनमप्यभ्यस्येत् निष्फलशक्तिक्षयाचाकिंचित्करत्वेनावस्त्वपि स्यात् एवं चासौ नानुगृहीतः स्यादपि तु विનાશિત રૂતિ છે રૂપ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “વૃદ્ધ માતાપિતા, સતી સ્ત્રી અને શિશુવયના છોકરાઓનું સૈકડે અકર્મ (ન કરવાનાં કામ) કરીને પણ ભરણપોષણ કરવું એમ મનુ કહે છે. જે ઘરમાં સંપત્તિ હોય તો ઉપરના સિવાય બીજાં પણ ભરણપોષણ કરવા ગ્ય છે એમ કહેલું છે. “હે તાત, ગૃહથધર્મને વિષે સંપત્તિથી યુક્ત એવા તમારા ઘરમાં દરિદ્રી મિત્ર, છોકરા વગરની બેન, કઈ પણ વૃદ્ધ જ્ઞાતિજન અને નિર્ધન થઈ ગયેલ કુલીન માણસ એ ચાર હમેશાં નિવાસ કરીને રહે.” ૩૪ મૂલાર્થ–તે ભરણપોષણ કરવા યોગ્ય એવા લેકોને તેને યોગ્ય એવા કાર્યમાં જોડવા. ૩૫ ટીકાથે-તે ભરણપોષણ કરવા ગ્ય એવા લેકીને તેમને એગ્ય એવા કાર્યમાં એટલે જે ધર્મ કે કર્મ તેમને લાયક હોય તેમાં વિનિગ કરે એટલે તેમની ભેજના કરવી. જે પરિવાર અવ્યાપારમાં એટલે તેને અઘટતા વ્યાપારમાં જેડવામાં આવ્યો હોય તે પોતાને ગ્ય એવા આચરણમાં વિદ–આનંદ ન આવવાથી નવરે પડી ધૂત વગેરેના દુર્વ્યસનનો પણ અભ્યાસી થાય અને નિષ્ફલ રીતે શક્તિને ક્ષય થવાથી–પિતાના યોગ્ય કામની શક્તિ નિષ્ફલ જવાથી Page #65 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। કરૂ तथा-तत्प्रयोजनेषु बझलकतेति ॥ ३६ ॥ तस्य भर्तव्यस्य प्रयोजनेषु धर्मार्थकामगोचरेषु चित्तरूपेषु बद्धलक्षता नित्योपयुक्तचित्तता । ते हि तस्मिंश्चिताकरे नित्यं निक्षिप्तात्मानः, तेनाचिंत्यमानप्रयोजनाः सीदंतोऽप्रसन्नमनस्कतया न स्वनिरूपितकार्यकरणક્ષમા સંતે તિ છે રૂદ્દ ! તથા–અપરિપકોચો તિ છે રૂડ . तस्यैकभर्तव्यस्य अपायेभ्यः अनर्थेभ्यः ऐहिकामुष्मिकेभ्यः परिरक्षा सर्वतस्त्राणं तत्र उद्योगो महानुद्यमः । एवं हि भर्तव्यान् प्रति तस्य नाथत्वं કાંઈ પણ કરી શકે નહીં, તેથી તે વસ્તુ એટલે નિરૂપયેગી થઈ જાય અને જયારે નિરૂપયેગી થાય ત્યારે તેને ઉપર અનુગ્રહ કર્યો ન કહેવાય પણ ઉલટ તેને વિનાશ કર્યો કહેવાય. ૩૫ મૂલાર્થ-તે પિષ્ય વર્ગના ધર્મ, અર્થ અને કામના પ્રોજનમાં હમેશાં લક્ષ રાખવું ૩૬ ટીકાથે-તે પિષ્ય વર્ગના વિવિધ જાતના ધર્મ, અર્થ અને કામ સં. બંધી પ્રજનમાં બદ્ધલક્ષ થવું, એટલે હમેશાં તેમાં ચિત્તનો ઉપયોગ રાખવો. જે પિષણ કરનાર પુરૂષ તેમના પ્રયજનની ચિંતા રાખે તો તે હમેશાં પોતાને બતાવેલા કાર્યમાં આત્મા–હૃદયને જોડે છે અને જે તેમના કાર્યપ્રજનની ચિંતા ન રાખવામાં આવે તો તેઓ સીરાઈ જાય છે અને તેને મનમાં નાખુશી થવાથી પિતાને જે કાર્યમાં જોયા હોય તે કાર્ય કરવાને સમર્થ થતા નથી. ૩૬ મૂલાઈ-અનર્થમાંથી તે પિષ્ય વર્ગની રક્ષા કરવાને ઉદ્યોગ કરે. ૩૭ ટીકાર્ય–તે પિષ્ય વર્ગની આલક તથા પરલોકના અનર્થમાંથી સર્વ રીતે રક્ષા કરવામાં મહાન ઉદ્યમ કરે. જે એવી રીતે રક્ષા કરવાથી Page #66 -------------------------------------------------------------------------- ________________ સ धर्मप्रकरणे स्वाद्यदि सोऽलब्धलाभलक्षणभरणं योगं लब्धरक्षारूपं च क्षेमं कर्तुं क्षमः स्यात् योगक्षेमकरस्यैव नाथत्वादिति ॥ ३७ ॥ તથા—” જ્ઞાનસ્વૌરવરલે કૃતિ ૫ રૂઇ ॥ ग गर्हणीये कुतोऽपि लोकविरुद्धाद्यनाचारासेवनानिंदनीयतां प्राप्ते भर्तव्ये | सामान्यतो वा सर्वस्मिन् जने किं विधेयमित्याह । ज्ञानं, संशयविपर्ययानध्यवसाय परिहारेण यथावत्स्वरूपनिश्चयः । इदमित्थमिदमित्थं न वेति परस्परविरुद्धार्थतया द्विविधं ज्ञानं संशयः, 'यथाहमात्मा किंवा शरीरं' इत्यादि । इदमित्थमेवेति वस्तुस्वरूपाद्विरुद्धतयैकरूपज्ञानं विपर्ययः, 'यथार्ह शरीरमेव ' इत्यादि । इदं किमप्यस्तीति निर्द्धाररहितविचारणेत्यनध्यवसायः, 'यथाहं कोऽप्यस्मि' इत्यादि । स्वगौरवरक्षा स्वेनात्मना गौरवं पुरस्करणं स्वगौरवं तस्य रक्षा अनिवारणं ततो ज्ञानं च स्वगौरवरक्षा च ज्ञानखगौर પેાતાના પાજ્ય વર્ગ પ્રત્યે ધણીપણું પ્રાપ્ત થાય તે તે પેાષ્ય વર્ગ અપ્રાપ્ત વસ્તુના લાભપ ચાગ અને પ્રાપ્ત વસ્તુની રક્ષારૂપ ક્ષેમને કરવા સમર્થ થાય છે, કારણકે જે ચાણ ક્ષેમ કરી શકે તેનામાંજ ધણીપણું ટે છે. ૩૭ મૂલાથો તે પાષ્ય વર્ગ નિંદા કરવા યાગ્ય થાય તે પછી ગૃહસ્થે પેાતાના જ્ઞાન અને ગૌરવપણાની રક્ષા કરવી. ૩૮ ટીકાથે-તે પાબ્ય વર્ગ કાઇ લાકવિરૂદ્ધ અનાચારના સેવવાથી નિંદા કરવા ચેાગ્ય થાય એટલે સામાન્ય રીતે ધરના બધા લેાક હલકાં કામ કરનારા થાય તે શું કરવું તે કહે છે. જ્ઞાન એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણ દોષને છે।ડી યથાર્થ સ્વરૂપના નિશ્ચય કરવા તે. ‘આ આમ હશે, કે આમં એમ પરસ્પર વિરૂદ્ધ અર્થનું બે પ્રકારનું જ્ઞાન તે સંશય કહેવાય છે. જેમકે ‘હું આત્મા છું કે શરીર છું.’‘આ એમજ છે’એમ યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિ ૢ એવું એકજ જ્ઞાન લઇ બેસવું તે વિપર્યય કહેવાય છે. જેમકે હું શરીરજ છું.' ‘ આ કાંઇક છે' એમ નિશ્ચય રહિત વિચાર ખાંધવા તે અનધ્યવસાય જ્ઞાન કહેવાય છે. જેમકે ‘હું કાઇ છું.’ ઇત્યાદ્રિ—આ પ્રમાણે સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણ દાષ વગરનું પેાતાનું જ્ઞાન તથા સ્વ એટલે પેાતાનું, ગૌરવ એટલે માન તેની રક્ષા Page #67 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः । 1 वरक्षे कर्त्तव्ये । गर्यो ह्यर्थः सम्यग्ज्ञातव्यः प्रथमतः, ततोऽनुमतिदोषपरिहाराय सर्वप्रकारैर्न पुरस्कारस्तस्य कर्त्तव्य इति ॥ ३८ ॥ તથા-વૈવાતિથિર્ીનપ્રતિપત્તિરિતિ ૫ રૂપ ॥ ' दीव्यते स्तूयते भक्तिभरनिर्भरामरप्रभुप्रभृतिभिर्भव्यैरनवरतमिति देवः, स च क्लेशकर्मविपाकशतैरपरामृष्टः पुरुषविशेषः तस्यैवैतानि नामानि - * અર્દનગોડનંતા સંવૃદ્ધત્તમાત: ' તિ। ન વિદ્યતે સતતપ્રવૃત્તાતિविशदैकाकारानुष्ठानतया तिथ्यादिदिनविभागो येषां ते अतिथयः । ચથી મ્ । तिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः || दीनाः पुनः " दीक्षये " इति धात्वर्थात् क्षीणसकलधर्मार्थकामा અર્થાત્ પેાતાનું જ્ઞાન અને પેાતાનું ગૌરવ જાલવવું. ( એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે.) જે પેાષ્ય વર્ગમાં નિંદા કરવા ચેાગ્ય અર્થ—બનાવ થયા હેાય, તે સારી રીતે પ્રથમ જાણી લેવે। અને તે પછી તેમાં અનુમેાદના કરવાના દોષ ન થાય તે માટે સર્વ પ્રકારે તેવા માણસને માન આપવું નહીં. ૩૮ મૂલાથ-દેવ, અતિથિ અને દીન જનની સેવા કરવી. ૩૯ ટીકાર્થ-ત્રિ એટલે સ્તુતિ કરવી અર્થાત્ ભક્તિથી ભરપૂર એવા ઇંદ્રાદિક દેવતાઓ જેની હમેશાં સ્તુતિ કરે તે તેવ કહેવાય, તે ક્લેશ અને કર્મના સૈકડા વિપાક ( પરિણામ-લ )થી રહિત એવા પુરૂષ વિશેષ છે, તેના અર્જુન, અજ, અનંત, શંભુ, બુદ્ધ અને તોંતક એવાં નામ છે. ટુમેશાં અતિ ઉજ્વલ અને અનુષ્ઠાન-આચરણ પ્રવર્તાવ્યા કરે છે, તેથી તિથિ વગેરે દિવસને જેમને વિભાગ નથી તે અતિથિ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે જે મહાત્મા તિથિ કે પર્વના ઉત્સવનેા ત્યાગ કરે તે અતિથિ કહેવાય અને ખાકીનાને અભ્યાગત કહે છે.” દીન એ શબ્દમાં‘શૈક્’ એટલે ક્ષય પામવું એવા ધાતુના અર્થ છે, એટલે ધર્મ, અર્થ અને કામની સર્વ આરાધનશક્તિ જેમની ક્ષય પામે તે દીન કહેવાય છે, તે Page #68 -------------------------------------------------------------------------- ________________ સદ્ धर्मबिंडु प्रकरणे राधनशक्तयः ततः देवातिथिदीनानां प्रतिपत्तिः उपचारः पूजान्नपानदानाવિપઃ તેવાતિથિર્ીનતિપત્તિઃ ॥ ૩૦ ॥ તંત્ર સા तदौचित्याबाधनमुत्तम निदर्शनेनेति ॥ ४० ॥ तेषां देवादीनामौचित्यं योग्यत्वं यस्य देवादेरुत्तममध्यमजघन्यरूपा या प्रतिपत्तिरित्यर्थः तस्य अबाधनं अनुल्लंघनं तदुल्लंघने शेषाः संतोऽपि गुणा असंत इव भवंति । यत उक्तम् । औचित्यमेकमेकत्र गुणानां राशिरेकतः । विषायते गुणग्राम औचित्यपरिवर्जितः || इति ॥ कथं तदौचित्याबाधनमित्याह । उत्तमनिदर्शनेन अतिशयेन शेषलोकादूर्ध्वं वर्त्तन्त इत्युत्तमाः, ते च प्रकृत्यैव परोपकरणप्रियभाषणादिगुणमणिमकराकरोपमाना मानवाः तेषां निदर्शनमुदाहरणं तेन उत्तमनिदर्शनानुसारिणो , દેવ, અતિથિ અને ઢીનની પ્રતિપત્તિ કરવી એટલે દેવની પૂજા, અતિથિને અન્નપાન અને દીન જનને દાન આપવાપ ઉપચાર કરવા. ( એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે.) ૩૯ તેમાં પણ મૃલાર્જ-ઉત્તમ પુરૂષનું ઉદાહરણ લઇ તે દેવાદિકની યાગ્યતાનું ઉલ્લંધન કરવું નહીં, ૪૦ ટીકાથ—તે દેવાદિકની યોગ્યતા અર્થાત્ ઉત્તમ, મધ્યમ અને જધન્યરૂપ પ્રતિપત્તિ એટલે સેવા, તેનું ઉલ્લંધન કરવું નહીં. જો તેનું ઉલ્લંધન થાય તે ખાકીના છતા ગુણ પણ અછતા હોય તેવા થાય છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે “એક તરફ એકલી ચેાગ્યતા અને એક તરફ ગુણાના રાશિ—એ સરખું છે. યાગ્યતા વગરને ગુણરાશિ વિષના જેવા છે.” તે યોગ્યતાનું ઉલ્લંધન કેવી રીતે ન કરવું? તે કહે છે. ઉત્તમ પુરૂષનું ઉદાહરણ લઇને. અતિશે શેષ–બીજા લાકથી ઉપર વર્તે તે ઉત્તમ કહેવાય. તે પ્રકૃતિથીજ પરોપકાર તથા પ્રિય ભાષણ વગેરે ગુણુરૂપ મણિના સાગર જેવા મનુષ્યો છે. તેમનું ઉદાહરણ લઇ Page #69 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। हि पुरुषा उदात्तात्मतया न स्वग्नेपि विकृतप्रकृतयः संभवंति । इयं च देवादिप्रतिपत्तिनित्यमेवोचिता विशेषतच भोजनावसर इति ॥ ४० ॥ तथा-सात्म्यतः कालनोजन मिति ॥१॥ पानाहारादयो यस्याविरुद्धाः प्रकृतेरपि । सुखित्वायावलोक्यते तत्सात्म्यमिति गीयते ॥ इति ॥ एवंलक्षणात् सात्म्यात् काले बुभुक्षोदयावसरलक्षणे भोजनं अनोपजीवनं कालभोजनं । अयमभिप्रायः। आजन्मसात्म्येन भुक्तं विषमपि पथ्यं भवति । परमसात्म्यमपि पथ्यं सेवेत न पुनः सात्म्यप्राप्तमप्यपथ्यं । सर्व बलवतः पथ्यमिति मत्वा न कालकूटं खादेत् । सुशिक्षितो हि विषतंत्रज्ञो म्रियते एव कदाचिद्विषात् । तथा अक्षुधितेनामृतमप्युपभुक्तं भवति विषं, तथा क्षुत्कालातिक्रमादन्नद्वेषो देहसादश्च भवति विध्यातेऽनौ किं नामेन्धनं कुर्यादिति ॥४१॥ ને અનુસરનારા પુરૂષે પિતાના ઉંચા મનને લીધે સ્વમમાં પણ પ્રકૃતિમાં વિકાર પામતા નથી. આ દેવાદિકની સેવા નિત્યે કરવી ગ્ય છે. તેમાં પણ વિશેષપણે ભેજનને અવસરે તો અવશ્ય કરવાની છે. ૪૦ મૂલાર્થ–પોતાની પ્રકૃતિની અનુકૂળતાએ વખતસર ભજન કરવું. ૪૧ ટીકાર્થ–“જે માણસની પ્રકૃતિને અનુકૂલ એવાં ખાનપાન વગેરે તેના સુખપણા માટે જોવામાં આવે તે સામ્ય કહેવાય છે.' એવા લક્ષણવાલા સામ્યથી કાલે એટલે બરાબર સુધાને ઉદય થાય તે વખતે ભજન (અન્નથી ઉપજીવન) કરવું તે કાલભજન કહેવાય છે. અહીં એવો અભિપ્રાય છે. જન્મથી માંડીને સામ્યપણાથી ખાધેલું વિષ પણ પથ્ય (હિતકારી–અનુકૂલ) થાય છે, પણ સામ્ય વગરનું પથ્ય સેવવું અને સામ્ય એવું પણ અપથ્ય ન સેવવું. વલી બલવાનું માણસને બધું પથ્ય છે એમ ધારી કાલકૂટ વિષ ખાવું નહીં. વિષતંત્રને જાણનાર પુરૂષ સારી રીતે શિક્ષિત હોય તો પણ કદાચિત વિષથી મૃત્યુ પામી જાય, તેમજ ક્ષુધા વગર કદિ અમૃત ખાવામાં આવે તો પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૪ धर्मबिंदुप्रकरणे તથા-તૌલ્યવાન કૃતિ ॥ ૪ ॥ सात्म्यतः कालभोजनेऽपि लौल्यस्य आकांक्षातिरेकादधिकभोजनलक्षणस्य त्यागः । यतः । योऽमितं भुंक्ते स बहु भुंक्ते अतिरिक्तमुक्तं हि उद्वामनहादनमारणानामन्यतमदसंपाद्य नोपरमं प्रतिपद्यते । तथा भुंजीत यथा सायमन्येद्युश्च न विपद्यते वह्निः । न भुक्तेः परिमाणे सिद्धांतोऽस्ति । वह्नयभिलाषायत्तं हि भोजनं । अतिमात्रभोजी देहमग्निं च विधुरयति । तथा दीप्तोऽर्लघुभोजनाद्देहवलं क्षपयति । अत्यशितुर्दुःखेन परिणामः । श्रमार्त्तस्य पानं भोजनं वा नियमात् ज्वराय छर्दिषे वा स्यात् ॥ ४२ ॥ તથા-અની” અનોનનનિતિ ॥ જીરૂ ॥ તે વિષ જેવું થાય છે અને ક્ષુધાના સમય વીત્યા પછી અન્ન ઉપર દ્વેષ આવે છે અને શરીર લેવાતું જાય છે. અગ્નિ મુઝાઇ ગયા પછી ઈંધણાં શું કરી શકે? ૪૧ મૂલાથે-વખતસર ભોજન કરવામાં પણ રૂચિ ઉપરાંત જમવાની લાલુપતા કરવી નહીં. ૪ર ટીકાથે-ઉપર કહેલા સામ્યથી વખતસર ભાજન કરવામાં પણ ઇચ્છા ઉપરાંત અધિક ભેાજન કરવારૂપ લાલુપતાના ત્યાગ કરવા. તે વિષે એમકહેલું છે કે જે અમિત ભાજન કરે છે તે બહુ ભાજન કરે છે એમ જાણવું અને તે બહુ કરેલું ભાજન વમન, ઝાડા અને મૃત્યુ એટલામાંથી એક વાનું કર્યા સિવાય વિરામ પામતું નથી, તેથી એવું ભાજન કરવું કે જેથી સાયંકાલે અને બીજે દિવસે જડરાગ્નિ મંદ પડે નહીં. ભાજન કેટલું કરવું એના પરિમાણુ વિષે કાઈ સિદ્ધાંત નથી; માત્ર પેાતાના જઠરાગ્નિની ઇચ્છા (રૂચિ) પ્રમાણે ભાજન કરવું જોઈએ. જે અતિ ભાજન કરે છે તે પેાતાના દેહને અને જઠરાગ્નિને ખિગાડેછે; વલી જો જઠરાગ્નિ પ્રદીપ્ત હાય અને લધુ ભાજન કરે તેા દેહના ખલનેા ક્ષય થાય છે તેમ અતિ ભાજન કરે તેા પરિણામે દુઃખ થાય છે. જો અતિ શ્રમ કરી થાકી ગયેલા માણસ તરત ભાજન કરે કે પાણી પીવે તે અવશ્ય તાવ આવે અથવા વમન થાય છે. ૪ર મૂલાથે તે અજીર્ણ થયું હોય તો ભાજન કરવું નહીં. ૪૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। પણ : प्रागुपभुक्तस्य आहारस्य अजीर्णे अजरणे जीर्णे वा तत्र परिपाकमनागते अभोजनं सर्वथा भोजनपरिहारः । अजीर्णभोजने हि अजीर्णस्य सरोगमूलस्य वृद्धिरेव कृता भवति । पठ्यते च । अजीर्णप्रभवा रोगास्तत्राजीर्ण चतुर्विधम् । आमं विदग्धं विष्टब्धं रसशेषं तथापरम् ॥ आमे तु द्रवगंधित्वं विदग्धे धृमगंधिता । विष्टब्धे गात्रभंगोत्र रसशेषे तु जाड्यता ॥ द्रवगंधित्वमिति द्रवस्य गूथस्य कुथिततक्रादेरिव गंधो यस्यास्ति तत्तथा तद्भावस्तत्त्वमिति । मलवातयोर्विगंधो विभेदो गात्रगौरवमरुच्यम् । अविशुद्धश्वोद्गारः षडजीर्णव्यक्तलिंगानि ॥ मूर्छा प्रलापो वमथुः प्रसेकः सदनमः। उपद्रवा भवंत्येते मरणं वाप्यजीर्णतः ॥ ટીકાર્થ–પ્રથમ કરેલે આહાર અજીર્ણ હોય અથવા જીર્ણથએલ હેય તે પણ બરાબર પરિપકવ થયેલ ન હોય તે સર્વથા ભોજનને ત્યાગ કરે. જે અજીર્ણમાં ભેજન કરાયતો સર્વ રોગનું મૂલ અજીર્ણની વૃદ્ધિ થાય છે. તે વિષે કહ્યું છે કે “સર્વ રોગ અજીર્ણમાંથી ઉત્પન્ન થાય છે. તે અજીર્ણ આમ,વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ એવા ચાર પ્રકારનું છે.” “તેમાં જો પહેલું આમ અજીર્ણ રહ્યું હોય તે નરમ ઝાડો આવે અને કહેલી છાશ વગેરેના જેવી દુર્ગધ છુટે. જે બીજું વિદગ્ધ અજીર્ણ હોય તો ઝાડામાં ખરાબ ધૂમાડાના જેવી દુર્ગધ આવે. ત્રીજું વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તો શરીર ભાગે એટલે શરીરમાં રોડ, ચૂંથ, કાતર વગેરે થાય. જે ચોથું રસશેષ અજીર્ણ હોય તો શરીરમાં જડતા આવે એટલે શરીર અકડાઈ જાય અને શિથિલ થઈ જાય.” દ્રવગંધિ એ શબ્દનો અર્થ એવો છે કે દ્રવ એટલે ઝાડે તેની હેલી છાશ જેવી ગંધ આવે તે દવગંધિ કહેવાય. મલ અને વાયુની હમેશ કરતાં જુદી દુર્ગધ આવે, હમેશના કરતાં ઝાડામાં તફાવત દેખાય, શરીર ભારે રહ્યા કરે, અન્ન ઉપર રૂચિ થાય નહીં અને અવિશુદ્ધ (ખરાબ) ઓડકાર આવે એ જ અજીર્ણનાં સ્પષ્ટ ચિહે છે.” Page #72 -------------------------------------------------------------------------- ________________ યિo - धर्मबिंदुप्रकरणे - प्रसेक इति अधिकनिष्ठीवनप्रवृत्तिः। सदनमिति अंगग्लानिः इति॥४३॥ તા–વલા પ્રતિક્રિતિ . છે बलस्य शरीरसामर्थ्यलक्षणस्य अपाये कथंचिद् ग्रासे सति प्रतिक्रिया तथाविधात्यंतपरिश्रमपरिहारेण स्निग्धाल्पभोजनादिना च प्रकारेण प्रतिविधानं बलापायस्यैव । “ बलमूलं हि जीवनमिति" वचनात्, बलमुचितमपातयता सता सर्वकार्येषु यतितव्यम् । अथ कथंचित् कदाचिद्वलापेतोऽपि कश्चिद् भवेत्तदा "विषं व्याधिरुपेक्षितः" इति वचनात्-सद्य एवासौ प्रतिविधेयो न पुनरुपेक्षितव्य इति ॥४४॥ તથા–અરાવલવરિટ્ટાર ફતિ અપ છે देशकालः प्रस्तावः तत्र चर्या देशकालचर्या तत्प्रतिषेधात् अदेशका “મૂછ, લવારે, કંપ, મોળ આવવી, શરીર નરમ થઈ જવું અને મૃત્યુ એટલા ઉપદ્ર અજીર્ણથી થાય છે.” અહીં મૂલમાં “પ્રસેક શબ્દનો અર્થ વધારે ચુંકવું એવો થાય છે એટલે મેળ આવવી અને “સદન એ શબ્દનો અર્થ અંગગ્લાનિ એટલે શરીર નરમ થઈ જવું એ થાય છે. ૪૩ મૂલાર્ક-શરીરમાં નબળાઈ લાગે તે તેનો ઉપાય કરે. ૪૪ ટીકાર્થ–બલ એટલે શરીરનું સામર્થ્ય, તેમાં જે કોઈ રીતે હાનિ થાય તો તેનો ઉપાય કરે, એટલે તેવા અતિ પરિશ્રમને ત્યાગ કરવાથી અને રિનષ્પ તથા અ૫ ભજન વગેરેના પ્રકારથી તે બલની હાનિ મટવાનો ઉપાય કરે. “જીવવાનું મૂલ બલ છે એવું વચન છે, તેથી ગ્ય બલની હાનિ ન થાય તેમ વર્તી સર્વ કાર્યોમાં યત કરે. કદિ કોઈ માણસ કોઈ રીતે બલરહિત થત હોય તો “વ્યાધિની ઉપેક્ષા કરવાથી તે વ્યાધિ વિષરૂપ થાય છે” એવું વચન છે, માટે સદ્ય તેને ઉપાય કરે, ઉપેક્ષા કરવી નહીં. ૪૪. મૂલાર્થ-અઘટિત દેશ તથા અઘટિત કાલ પ્રમાણે ચાલવું નહીં. ૪૫ ટીકાર્થ દેશ અને કાલ એ બે પ્રસ્તાવ-પ્રવર્તમાન અવસર છે, તે પ્ર Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાયઃ । ', लचर्या तस्याः परिहारः, अदेशकालचर्यापरो हि नरः तथाविधचौराद्युपद्रवव्रातविषयतया इहलोक परलोकानर्थयोर्नियमादास्पदी भवति ॥ ४५ ॥ તથા યથોચિતલોયાત્રૈતિ ॥ ૬ ॥ - यथोचितं या ययोचिता लोकयात्रा लोकचित्तानुवृत्तिरूपो व्यवहारः सा विधेया । यथोचितलोकयात्रातिक्रमे हि लोकचित्तविराधनेन तेषामात्मन्यनादेयता परिणामापादनेन स्वलाघवमेवोत्पादितं भवति । एवं चान्यस्यापि सम्यगाचारस्य स्वगतस्य लघुत्वमेवोपनीतं स्यादिति । उक्तं च लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यम् ॥ ४६ ॥ ય માણે ચર્યા એટલે ચાલવું–પ્રવર્ત્તવું, તે દેશકાલચર્ચા કહેવાય અને તેના નિષેધ એટલે તેથી ઉલટી રીતે-અઘટિત દેશકાલ પ્રમાણે ચાલવું તે. તેના રિહાર એટલે ત્યાગ કરવા અર્થાત્ જેવા દેશકાલ હેાય તે પ્રમાણે ચાલવું. જે પુરૂષ દેશકાલ પ્રમાણે ચાલતા નથી તે તેવા ચાર પ્રમુખ ઉપદ્રવના સમૂહને વિષય થઈ અવશ્ય કરીને આલેક અને પરલેાકના અનર્થનું પાત્ર થાય છે, અર્થાત્ જે ચૌરાદિકના ઉપદ્રવવાલા દેશકાલને યાગ કરે નહીં તે નિશ્ચે આલોક અને પરલાકના અનર્થને પામે છે. ૪૫ મૂલાર્જ-યોગ્યતા પ્રમાણે લોકવ્યવહાર કરવા. ૪૬ ટીકાથે-થાચિત જેને જેવી ઘટે તેવી લોકયાત્રા કરવી એટલે લાકાના ચિત્તને અનુસરવારૂપ વ્યવહાર રાખવા. જો યથાચિત લાકવ્યહારનું ઉલ્લંધન કરે તેા લોકોનાં ચિત્તની વિરાધના થાય એટલે લોકોનાં મન વિદ્ધુ થાય, તેથી એવું પિરણામ આવે કે લૉકા અવગણના કરે; જ્યારે લાંકાની અવગણના થઇ તેા પછી પેાતાની લઘુતા પાતે ઉત્પન્ન કરી કહેવાય તેમજ ખીજા પેાતાના સ્વગત આચારની પણ લઘુતા કરી કહેવાય. કહ્યું છે કે “ સર્વે ધર્મમાર્ગે ચાલનારા પુરૂષોના આધાર લેાક છે, તેથી જે લેાકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધુ હાય તેના ત્યાગ કરવેશ, "" ૪૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंद्यप्रकरणे ત–ઢીનેy ગ્રીન તિ છે પડ છે हीनेषु जातिविद्यादिभिः गुणैः स्वकर्मदोषानीचतां गतेषु लोकेषु हीनक्रमः लोकयात्राया एव तुच्छताकरणरूपः, हीना अपि लोकाः किंचिदनुवर्तनीया इत्यर्थः । ते हि हीनगुणतयात्मानं तथाविधप्रतिपत्तेरयोग्यं संभावयंतो यया कयाचिदपि उत्तमलोकानुवृत्त्या कृतार्थ मन्यमानाः प्रमुदितમાના મવંતીતિ ! ૪૭ | તથા–અતિસંવર્ધનગિરિ . US अतिसंगस्य अतिपरिचयलक्षणस्य सर्वैरेव सार्द्ध वर्जनं परिहरणं । यतः अतिपरिचयाद् भवति गुणवत्यप्यनादरः । पठ्यते च । अतिपरिचयादवज्ञा भवति विशिष्टेऽपि वस्तुनि प्रायः। ઢોલ વાસી સા સા ]તે છે ૪૮ | મૂલાઈ–હલકા કોની સાથે તેમને અનુકૂળ રીતે વર્તવું. ૪૭. ટીકાથે–પિતાના કર્મષથી જાતિ અને વિદ્યા પ્રમુખ ગુણથી હીન થઈ ગયેલા એટલે નીચપણને પામેલા લોકોની સાથે હીનાક્રમથી એટલે લોકવ્યવહારના તુછપણાથી વર્તવું. ભાવાર્થ એ છે કે નીચ લેકની સાથે કાંઈક પણ તેને યેગ્ય અનુવર્તન કરવું. તે નીચ કે પોતે ગુણહીન હે વાથી પિતાના આત્માને તેવા ઉત્તમ લેકની સંભાવનાને અગ્ય માને છે, તેથી જે કોઈ પ્રકારે ઉત્તમ લેકને અનુસરવામાં આવે તો તેઓ પિતાના આત્માને કૃતાર્થ માની મનમાં હર્ષ પામે છે. ૪૭ - મૂલાર્થ–અતિ પરિચયને ત્યાગ કરવો. ૪૮ 1 ટીકાર્ય–અતિ સંગ એટલે સર્વની સાથે અતિ પરિચયને ત્યાગ કર. અતિ પરિચયથી ગુણવાન ઉપર પણ અનાદર થાય છે. કહ્યું છે કે અતિ પરિચયથી પ્રાયે કરીને સારી વસ્તુ ઉપર પણ અવજ્ઞા થાય છે. પ્રયાગ તીર્થમાં રહેનાર માણસ હમેશાં કૂવામાં સ્રાન કરે છે.” ૪૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ ઘરૂ प्रथमः अध्यायः। તથા–વૃત્તસ્થાનકૃતિ છે પણ છે वृत्तं असदाचारनिवृत्तिः सदाचारप्रवृत्तिश्च, ज्ञानं पुनर्हेयोपादेयवस्तुविभागनिश्चयः ततः वृत्ते तिष्ठंतीति वृत्तस्थाः ज्ञानेन वृद्धाः महांतः ज्ञानवृद्धाः वृत्तस्थाश्च ते ज्ञानवृद्धाश्च वृतस्थज्ञानवृद्धाः तेषां सेवा दरिद्रेश्वरसेवाज्ञातसिद्धाराधना । सम्यक्ज्ञानक्रियागुणभाजो हि पुरुषाः सम्यक्सेव्यमाना नियमात्सदुपदेशादिफलैः फलंति । यथोक्तम् । उपदेशः शुभो नित्यं दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवाफलं महत् ॥ ४९ ॥ तथा-परस्परानुपघातेनान्योन्यानुबकत्रिवर्गप्रतिपत्तिશિતિ તા . - इह धर्मार्थकामास्त्रिवर्गः तत्र यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः। મૂલાર્થ–સારી વર્તણુકમાં રહેનારા અને જ્ઞાનવૃદ્ધ એવા પુરૂષની સેવા કરવી. ૪૯ ટીકાર્થ-નકારી વર્તણૂકમાંથી નિવૃત્ત થવું અને સદાચારમાં પ્રવર્તવું એ વૃત્ત કહેવાય છે. ત્યાગ અને ગ્રહણ કરવા ગ્ય એવી વસ્તુના વિભાગને નિશ્ચય કરવો તે જ્ઞાન કહેવાય છે. વૃત્ત (સારી વર્તણૂક)માં રહેનારા અને જ્ઞાનથી વૃદ્ધ-મહાન એવા પુરૂષોની સેવા કરવી એટલે દરિદ્રી અને ધનાઢ્ય એ બંનેના દૃષ્ટાંતથી સિદ્ધ થયેલી આરાધના કરવી. સારું જ્ઞાન અને સારી ક્રિયારૂપ ગુણને ભજનારા પુરૂષોની જો સારી રીતે સેવા કરી હોય તો તેઓ સારા ઉપદેશરૂપ ફલને અવશ્ય આપે છે. તે વિષે કહેલું છે કે “શુભ ઉપદેશ મલે, ધમ પુરૂષનું નિત્ય દર્શન થાય અને જયાં ઘટે ત્યાં વિનય કર એ સાધુસેવાનું મોટું ફળ છે.”૪૯ મૂલાર્થ–પરસ્પર ગુંથાએલા ધર્મ, અર્થ અને કામને એક બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે સેવવા. ૫૦ ટકાથધર્મ,અર્થ અને કામ–એ ત્રિવર્ગ કહેવાય છે. તેમાં જેનાથી સદર Page #76 -------------------------------------------------------------------------- ________________ પપ્ત धर्मबिंदुप्रकरणे यतः सर्वप्रयोजनसिद्धिः सोऽर्थः । यतः आभिमानिकरसानुविद्धा सर्वेद्रियप्रीतिः स कामः। ततः परस्परस्य अन्योन्यस्य अनुपघातेन अपीडनेन अत एव अन्योन्यानुबद्धस्य परस्परानुबंधप्रधानस्य त्रिवर्गस्य प्रतिपत्तिः आसेवनं । तत्र धमार्थयोरुपघातेन तादात्विकविषयसुखलुब्धो वनगज इव को नाम न भवत्यास्पदमापदां । धर्मातिक्रमाद्धनमुपार्जितं परेऽनुभवंति स्वयं तु परं पापस्य भाजनं सिंह इव सिंधुरवधाद्वीजभोजिनः कुटुंबिन इव नास्त्यधार्मिकस्यायत्यां किमपि कल्याणं । स खलु सुखी योऽमुत्र सुखाविरोधेनेहलोकसुखमनुभवति । तस्माद्धर्माबाधनेन कामार्थयोर्मतिमता यतितव्यम् । यस्त्वर्थकामावुपहत्य धर्ममेवोपास्ते तस्य यतित्वमेव श्रेयो न तु गृहवास इति, तस्यार्थकामयोरप्याराधनं श्रेय इति, तथा तादात्विकमूलहरकदर्याणां नासुलभः प्रत्यवायः, तत्र यः किमप्यचिंत्योत्पन्नमर्थमपव्येति स तादात्विकः, यः पितृपैतामहमर्थमन्यायेन भक्षयति स मूलहरः, यो भृत्यात्मपीडाभ्यामर्थ संગતિ અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ,જેનાથી સર્વ પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ અને જેનાથી અભિમાન–અહંકારના રસથી વ્યાપ્ત એવી સર્વ ઇંદ્રિયેની પ્રીતિ થાય તે કામ કહેવાય છે. પરરપર ઉપઘાત–પીડા ન થાય તેમ એટલે તે કારણથી જ પરસ્પર પ્રધાનપણે બંધાએલા તે ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ)નું સેવન કરવું. ધર્મ તથા અર્થને ઉપઘાત કરી તારાત્વિક એવા વિષયસુખમાં જ લુબ્ધ થયેલે કે પુરૂષ વનને હાથીની જેમ આપત્તિનું સ્થાન નથી થતું? ધર્મનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા ધનને બીજાઓ અનુભવે છે અને પોતે હાથીને મારનાર સિંહની જેમ કેવલ પાપનું જ ભાજન થાય છે. વાવવાને આ પેલા બીજને ખાઈ જનાર કુટુંબી (કણબી)ની જેમ અધમનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. જે માણસ પરલેકના સુખને અનુભવે તે ખરેખર સુખી છે. તેથી બુદ્ધિમાન પુરુષે ધર્મને બાધા ન આવે તેવી રીતે કામ અને અર્થને વિષે યલ કરે. જે માણસ અર્થ તથા કામનો ઉપધાત કરી કેવલ ધર્મનું સેવન કરે તેવા માણસે તો યતિપણું લેવું સારું છે. તેને ગૃહવાસની ૧ જેમ સિંહ હાથીને મારી પોતે તેમાંથી થોડો ભાગ મેલવે પણ બીજા શિયાલ પ્રમુખ પ્રાણીઓ ઘણો ભાગ ઉપયોગમાં લે છે તેમ. ૨ જેમ ખેડુત કણબીને વાવવાને બી આપ્યું હોય, તે જો ખાઈ જાય તો તે પરિણામે દુઃખી થાય છે. તેમ અહીં સમજવું. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રથમઃ અધ્યાયઃ । ', մա चिनोति न तु कचिदपि व्ययते स कदर्यः तादात्विकमूलहर योरायत्यां नास्ति कल्याणं, किंत्वर्थभ्रंशेन धर्मकामयोर्विनाश एव । कदर्यस्य त्वर्थसंग्रहो राजदायादतस्कराणामन्यतमस्य निधिः, न तु धर्मकामयोर्हेतुः । अतः एतत्पुरुपत्र प्रकृतिपरिहारेण मतिमता अर्थोऽनुशीलनीयः । तथा नाजितेंद्रियस्य कापि कार्यसिद्धिरस्ति । न कामासक्तस्य समस्ति चिकित्सितं । न तस्य धनं धर्मः शरीरं वा । यस्य स्त्रीष्वत्यंतासक्तिर्विरुद्ध कामवृत्तिर्न स चिरं नंदति । aat aarata कामे प्रवर्त्तितव्यमिति पर्यालोच्य परस्पराविरोधेन धमार्थकामासेवनमुपदिष्टमिति ॥ ५० ॥ તથા-અન્યતરવાપાસુંનવે મૂલાવાયેતિ ॥ ૫૩ ॥ જરૂર નથી, કારણકે ગૃહસ્થને તે અર્થે તથા કામનું આરાધન કરવું શ્રેય છે. જે તાદાત્વિક, મૂલહર અને કદર્ય જાતના પુરૂષા છે તેઓને તે પ્રત્યવાય ચવેા જરા પણ દુર્લભ નથી. જે કાંઈ પણ ચિંતવ્યા વગર પ્રાપ્ત થએલા દ્રવ્યના અધટિત વ્યય કરે તે તાદાત્વિક કહેવાય છે. જે વડિલાપાર્જિત દ્રવ્યને અન્યાયથી ખાઈ જાય તે મૂલહર કહેવાય છે. જે સેવક તથા પેાતાની જાતને પીડા કરી દ્રવ્યના સંચય કરે અને ક્યારે પણ ખર્ચે નહીં તે કર્ય કહેવાય છે. તેએામાંથી તાદાત્વિક અને મૂલહર એ બંને જાતના પુરૂષાનું પરિણામે કાંઈ કલ્યાણ થતું નથી, પણ ઉલટા અર્થને ઉપધાત થવા ઉપરાંત ધર્મ અને કામને વિનાશ થાય છે. કદર્ય જાતના પુરૂષને જે અર્થ-દ્રવ્યસંચય થાય છે, તે રાજા, ભાગીદાર અને ચાર-એ ત્રણમાંથી કાઇએકના ભંડાર છે એમ જાણી લેવું. તે કદિ પણ ધર્મ તથા કામના હેતુ થતે નથી. એથી એ ત્રણ જૉતના પુરૂષોની પ્રકૃતિ છોડી દઈ બુદ્ધિમાન્ પુરૂષે અર્થ-દ્રવ્યનું સેવન કરવું. તેમ જે જિતેંદ્રિય ન હોય તેને કાઈ કાર્યની સિદ્ધિ થતી નથી, તેમ અતિ કામાસક્ત હાય તેની તે ચિકિત્સા (ઉપાય) નથી અને તેનું તેા દ્રવ્ય, ધર્મ અથવા શરીર કાંઇ પણ નથી. જેની સ્ત્રીઓમાં અતિ આસક્તિ છેઅને વિરૂ કામમાં પ્રવૃત્તિ છે તે લાંબા કાલ સુખે રહેતા નથી, તેથી ધર્મ તથા અર્થને બધા ન થાય તેમ કામમાં પ્રવૃત્તિ કરવી, એવું વિચારી પરસ્પર વિરાધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામનું સેવન કરવું એમ ઉપદેશ આપ્યા છે. ૫૦ મૃલાર્થ—ધર્મ, અર્થ, કામ–એ ત્રણમાંથી હરકાઇને આધ થવા Page #78 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे . अमीषां धर्मार्थकामानां मध्ये अन्यतरस्य उत्तरोत्तरलक्षणस्य पुरुपार्थस्य बाधासंभवे कुतोऽपि विषमप्रघट्टकवशाद्विरोधे संपद्यमाने सति किं कर्त्तव्यमित्याह । मूलाबाधा । या यस्य पुरुषार्थस्य "धर्मार्थकामाः त्रिवर्ग:" इति क्रममपेक्ष्य मूलं आदिमस्तस्य अबाधा अपीडनं । तत्र कामलक्षणपुरु. षार्थवाधायां धर्मार्थयोर्वाधा रक्षणीया, तयोः सतोः कामस्य सुकरोत्पादकत्वात् । कामार्थयोस्तु बाधायां धर्म एव रक्षणीयः, धर्ममूलत्वादर्थकामयोः। अत एवोक्तम् । धर्मश्चेन्नावसीदेत कपालेनापि जीवतः। आढ्योस्सीत्यवगंतव्यं धर्मवित्ता हि साधवः ॥५१॥ इति ॥ तथा-बलाबलापेक्षणमिति ॥ ५५ ॥ इह बुद्धिमता मनुजेन सर्वेष्वपि कार्येषु प्रवृत्तिमादधता सता बलस्य સંભવ લાગે તે મૂલ પુરૂષાર્થને બાધ થવા દે નહીં. પ૧ ટીકાથે–એ ધર્મ, અર્થ અને કામ-એ ત્રણમાંથી કોઈ ઉત્તરોત્તર પુરૂષાર્થને બાધ એટલે કોઈ વિષમ અંતરાયને લીધે વિરોધ થવા સંભવ લાગે તો શું કરવું તે કહે છે–મૂલાબાધા એટલે મૂલ પુરૂષાર્થને બાધા થવા દેવી નહીં, એટલે કે ધર્મ, અર્થ, કામ–એ ત્રિવર્ગના ક્રમની અપેક્ષાએ જે પુરૂષાર્થ મૂલ એટલે આદિ-પ્રથમ હેય તેને બાધા થવા દેવી નહીં. જેમકે જો કામ પુરૂષાર્થને બાધ થવાનો સંભવ લાગે તો ધર્મ અને અર્થને બાધ થવા દે નહીં, કારણકે જો તે ધર્મ, અર્થ હોય તે કામની ઉત્પત્તિ સહેલી છે. જે કામ અને અર્થને બાધ થવા સંભવ લાગે તો ધર્મનું રક્ષણ કરવું, કારણકે અર્થ અને કામનું મૂલ ધર્મ છે. એ વિષે કહ્યું છે કે “કદિ હાથમાં નાલીએરની ખોપરી લઈ માગી ખાતો હોય, પણ જો ધર્મ હેય તો તે કદિ પણ સીદાતા નથી. તેણે તે “હું ધનવાન છું ” એમ જાણવું, કારણકે સાધુ પુરૂષો ધર્મરૂપી ધનવાલા છે.” ૫૧ મલાર્થ–પોતાની શક્તિ અને અશક્તિ વિચારી કામ કરવું. પર ટીકાર્ય–આ જગતમાં કાર્યોને વિષે પ્રવૃત્તિ કરનારા બુદ્ધિમાન પુરૂષ એલ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કરેલું સામર્થ્ય અને અબલ એટલે Page #79 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। द्रव्यक्षेत्रकालभावकृतस्य आत्मसामर्थ्यस्य अबलस्य च तद्विलक्षणस्य अपेक्षणं आलोचनं अंगीकर्तव्यं अयथावलप्रारंभस्य क्षयसंपदेकनिमित्तत्वादत एव पठ्यते च। कः कालः कानि मित्राणि को देशः को व्ययागमौ । कश्चाहं का च मे शक्तिरिति चिंत्यं मुहुर्मुहुः ॥ તથા-અનુવં પ્રયત્ન કૃતિ છે પરૂ अनुबंधे उत्तरोत्तरवृद्धिरूपे धर्मार्थकामानां प्रयत्नः यत्नातिरेकः कार्यः। अनुबंधशून्यानि हि प्रयोजनानि वंध्याः स्त्रिय इव न किंचिद् गौरवं लभंते अपि तु हीलामेवेति ॥ ५३॥ તથા–નિતાત્તિ છે પણ છે यद्यत्र काले वस्तु हातुमुपादातुं वोचितं भवति तस्यात्यंतनिपुणबुद्ध्या તેથી વિલક્ષણ અસામર્થ્ય, તેની અપેક્ષા–આલોચના અંગીકાર કરવી એગ્ય છે. અર્થાત સર્વ કાર્યમાં પોતાની શક્તિ વિચારીને પ્રવૃત્તિ કરવી. જે પિતાની યથાર્થ શક્તિ વિચાર્યા વગર કાર્યનો આરંભ કરે તો તે સંપત્તિના ક્ષયનું નિમિત્ત કારણ થાય છે. કહ્યું છે કે “સમય કેવો છે, મિત્ર કોણ છે, દેશ કેવો છે, આવક કેટલી છે, ખર્ચ કેટલો છે, કોણ છું અને મારી શક્તિ કેવી છે એ સર્વને વારંવાર વિચાર કરો.” પર મૂલાર્થ-ધર્મ, અર્થ અને કામની ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ અનુબંધ (આગ્રહ) રાખવામાં પ્રયત્ન કરે. પ૩ ટીકાથધર્મ, અર્થ અને કામની ઉત્તરોત્તર વૃદ્ધિ થવારૂપ અનુબંધ(આગ્રહ)ને વિષે અતિ પ્રયત્ન કરો. અનુબંધ વગરના પ્રયજન વંધ્યા સ્ત્રીઓની જેમ કાંઈ પણ ગૌરવ પ્રાપ્ત કરતા નથી, પણ ઉલટી હીલનાને પ્રાપ્ત કરે છે. ૫૩ મૂલાર્થ-જે કાલે જે વસ્તુ ગ્યા હોય તેનો વિચાર કરી અંગીકાર કરે. પs ટકાથે—જે કાલે જે વસ્તુ છોડવાને અથવા ગ્રહણ કરવાને ચગ્ય હેય Page #80 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे पर्यालोच्य अपेक्षा अंगीकारः कर्त्तव्या । दक्षलक्षणत्वेनास्याः सकलश्रीसमधिगमहेतुत्वात् । अत एव पठ्यते च । यः काकिणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्रतुल्याम् । कालेन कोटीष्वपि मुक्तहस्तस्तस्यानुबंधं न जहाति लक्ष्मीः॥ ५४ ॥ તળા-શિવમિતિ પણ છે प्रत्यहं प्रतिदिवसं धर्मस्य इहैव शास्त्रे वक्तुं प्रस्तावितस्य कांतकांतासमेतयुवजनकिंनरारब्धगीताकर्णनोदाहरणेन श्रवणमाकर्णनं, धर्मशास्त्रश्रवणसात्यंतगुणहेतुत्वात् । पठ्यते च । क्लांतमुपोज्झति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्तसुभाषितं चेतः ॥ ५५ ॥ इति ।। १ मुक्तहस्त इति मुत्कलहस्तः । તેને અતિનિપુણ બુદ્ધિથી વિચારી તેની અપેક્ષા કરવી, કારણકે અપેક્ષા એક ડહાપણનું લક્ષણ છે, તેથી તે સર્વ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિમાં હેતરૂપ થાય છે. એથી જ કહે છે કે “જે માણસ કુમાર્ગ પડી ગયેલી એક કેડીને હજાર સેનામહેર જેવી ગણીને શેધે છે, અને 5 વખતે કોટી દ્રવ્ય વાપરવામાં પણ હાથ છુટો રાખે છે, તે માણસને સંબંધ લક્ષ્મી છેડતી નથી.” ૫૪ મૂલાર્થ–હમેશાં ધર્મનું શ્રવણ કરવું. પય ટીકાથ–પ્રતિદિવસ ધર્મ કે જે આ ગ્રંથમાં કહેવાને આરંભેલે છે તેનું શ્રવણ કરવું, એટલે સુંદર સ્ત્રી સાથે યુવાન કિંમરે આરંભેલા ગાયનના દૃષ્ટાંતવડે સાંભળવું. ભાવાર્થ એ છે કે સુંદર સ્ત્રી સાથે કિંનરનું ગાયન સાંભલતાં જેવી પ્રીતિ થાય તેવી પ્રીતિથી ધર્મશાસ્ત્ર સાંભળવું. ધર્મશાસ્ત્રનું શ્રવણ અત્યંત ગુણના હેતુરૂપ છે. કહ્યું છે કે “સુભાષિતને ઉપયોગ કરનારૂં ચિત્ત જે ગ્લાનિ પામ્યું હોય તો ખેદ છોડી દે છે, પરિતાપ પામ્યું હોય તો શીતલ થાય છે, મૂઢ થઈ ગયું હોય તો પ્રતિબંધ પામે છે અને વ્યાકુલ થયું હોય તે સ્થિરતા મેળવે છે. ૫૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ પણ प्रथमः अध्यायः। तथा-सर्वत्राननिनिवेश इति ॥५६॥ सर्वत्र कार्ये प्रवर्त्तमानेन बुद्धिमता अनभिनिवेशः अभिनिवेशपरिहारः कार्यः । नीतिमार्गमनागतस्यापि पराभिभवपरिणामेन कार्यस्यारंभोऽभिनिवेशः। नीचलक्षणं चेदं, यनीतिमतीतस्यापि कार्यस्य चिकीर्षणं । पठंति च। दर्पः श्रमयति नीचानिष्फलनयविगुणदुष्करारंभैः। स्रोतोविलोमतरणव्यसनिभिरायास्यते मत्स्यैः ॥ ५६ ॥ તથા–ગુણપતિતિ પણ છે गुणेषु दाक्षिण्यसौजन्यौदार्यस्थैर्यप्रियपूर्वाभाषणादिषु स्वपरयोरुपकारकारणेष्वात्मधर्मेषु पक्षपातिता बहुमानं तत्प्रशंसासाहाय्यकरणादिनाऽनुकूला प्रवृत्तिः । गुणपक्षपातिनो हि जीवा बहुमानद्वारोपजातावंध्यपुण्यप्रबंधसामर्थ्यानियमादिहामुत्र च शरच्छशधरकरनिकरगौरं गुणग्राममवश्यमवामुवंति, तद्बहुमानाशयस्य चिंतारत्नादप्यधिकशक्तियुक्तत्वात् ॥ ५७ ॥ ભૂલાર્થ–સર્વ કાર્યમાં કદાગ્રહ રાખવો નહીં. પદ ટીકાથે-સર્વ કાર્યમાં પ્રવર્તતા એવા બુદ્ધિમાન પુરૂષે અભિનિવેશદુરાગ્રહને ત્યાગ કરે છે. બીજાને પરાભવ કરવાના પરિણામથી નીતિમાર્ગને ન પામેલા કાર્યને અર્થાતઅનીતિના કાર્યને આરંભ કરવો તે અભિનિવેશ કહેવાય છે. જેમાં નીતિનું ઉલ્લંઘન થાય તેવું કાર્ય કરવાની ઇચ્છા થાય તે નીચનું લક્ષણ છે. કહ્યું છે કે “કદાગ્રહને અહંકાર નિષ્ફળ તથા નીતિ વગરના અને મુશ્કેલી ભરેલા કાર્યના આરંભથી પ્રવાહની સામે ચાલવાના વ્યસનવાલા માની જેમ નીચ લેકેને ફેગટને શ્રમ આપ્યા કરે છે. ૫૬ મૂલાર્થ-ગુણેમાં પણ પક્ષપાત રાખવે. પ૭ ટીકા-ગુણ એટલે દાક્ષિણ્યતા, સજજનતા, ઉદારતા,રિસ્થરતા અને પ્રિય વચનપૂર્વક ભાષણ કરવું ઇત્યાદિ, પિતાના અને બીજાના ઉપકારના કારણરૂપ એવા આત્માના ધર્મ, તેઓમાં પક્ષપાત રાખો એટલે બહુમાનથી તેમની પ્રશંસા તથા સહાય આપવા વગેરેથી અનુકૂલ પ્રવૃત્તિ કરવી. ગુણને પક્ષપાત ક Page #82 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे तथा-उहापोहादियोग श्तीति ॥ ५ ॥ ऊहश्चापोहश्च आदिशब्दात्तत्त्वाभिनिवेशलक्षणो बुद्धिगुणः शुश्रूषाश्रवणग्रहणधारणाविज्ञानानि च गृह्यते । इत्यष्टौ बुद्धिगुणाः । तत ऊहापोहाહિંમર સમાજનો ગુણે ત ા તત્ર ગ્રંથમતસ્તાવ છોમિજી શુગ્રુપ, श्रवणमाकर्णनं, ग्रहणं शास्त्रार्थोपादानं, धारणा अविस्मरणं, मोहसंदेहविपर्यासव्युदासेन ज्ञानं विज्ञान, विज्ञातमर्थमवलंब्यान्येषु व्याप्त्या तथाविधेषु वितर्कणमूहः, उक्तियुक्तिभ्यां विरुद्धादर्थाद्धिंसादिकात्प्रत्यवायसंभावनया રનારા જ બહુમાન દ્વારા ઉત્પન્ન થયેલા અવંધ્ય પુણ્યના પ્રબંધન સામÁથી આલોક અને પરલોકમાં શરદઋતુના ચંદ્રકિરણોના સમૂહના જેવા ગૌરવણ ગુણગ્રામને અવશ્ય પ્રાપ્ત કરે છે, કારણકે ગુણનું બહુમાન કરવાને આશય ચિંતામણિ રત્નથી પણ અધિક શક્તિમાન છે. પ૭ મૂલાર્થ-તર્ક કર, તેનું સમાધાન કરવું ઇત્યાદિ બુદ્ધિના આઠ ગુણને વેગ કર. ૫૮ ટીકાર્થ–ઊહ, અપહ, આદિ શબ્દથી તવાભિનિવેશ, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણું અને વિજ્ઞાન–એ આઠ બુદ્ધિના ગુણ છે. તે બુદ્ધિના આઠ ગુ ની સાથે લેગ એટલે સમાગમ કરો. તે આઠ ગુણેનાં લક્ષણ કહે છે. પ્રથમ સાંભળવાની ઇચ્છા તે શુશ્રુષા કહેવાય છે. પછી સાંભળવું તે શ્રવણ કહેવાય છે. શાસ્ત્રના અર્થનું ગ્રહણ કરવું તે ગ્રહણ કહેવાય છે. જે ધાર્યું હોય તેને ભૂલવું નહીં તે ધારણ કહેવાય છે. મેહ, સંદેહ, અને વિષયાસ રહિત જે જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે. જે અર્થ જાણ્યો હોય તેને અવલંબીને તેવી જાતના અન્ય અર્થમાં વ્યાપ્તિ થવાથી જે વિતર્ક કરે તે 'ઉહ કહેવાય છે. ઉક્તિ (વચન) અને યુક્તિથી વિરૂદ્ધ એવા હિંસાદિક અર્થથી પ્રત્યવાયની સંભાવના લાવી નિવૃત્ત થવું તે અપેહ કહેવાય છે. અથવા સામાન્ય જ્ઞાન તે ૧ ઘરમાં ધુમાડો દેખીને “અગ્નિ છે” એમ પ્રથમ નિશ્ચય કર્યો પછી પર્વત ઉપર ધુમાડો દેખી “અગ્નિ છે” એવો વિતર્ક થાય તે ઉહ કહેવાય છે. ૨ જેમ કોઈ જીવની હિંસા કરવાથી પાપ લાગે, એવો પ્રથમ નિશ્ચય કરી પછી કોઈ જીવને દુઃખ દેવામાં પણ પાપ લાગે એવો વિતર્ક થાય તે પછી તેમાંથી નિવૃત્ત થવા પ્રવૃત્તિ કરવી તે અહિ કહેવાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। व्यावर्तनमपोहः, अथवा सामान्यज्ञानमूहः विशेषज्ञानमपोहः, विज्ञानोहापोहविशुद्धमिदमित्थमेवेति निश्चयः तत्त्वाभिनिवेशः। एवं हिशुश्रूषादिभिर्बुद्धिगुगैरुपहितप्रज्ञाप्रकर्षः पुमान्न कदाचिदकल्याणमाप्नोति । यदुच्यते । નીવંતિ શતા પ્રજ્ઞા પ્રજ્ઞયા વિરાસંક્ષી न हि प्रज्ञाक्षये कश्चिद्वित्ते सत्यपि जीवति ॥ इति ॥ इतिशब्दः प्रस्तुतस्य सामान्यतो गृहस्थधर्मस्य परिसमाप्त्यर्थः इति ॥ ફર્થ સમાતો પૃથ ૩. ૧૮ अथास्यैव फलमाह । एवंखधर्मसंयुक्तं सद्गार्हस्थ्यं करोति यः। लोकन्येऽप्यसौ धीमान् सुखमाप्नोत्यनिंदितम् ॥१॥ । एवमुक्तन्यायेन यः स्वधर्मः गृहस्थानां संबंधी धर्मः तेन संयुक्तं समन्वितं अत एव सत् सुंदरं गार्हस्थ्यं गृहस्थभावं करोति विदधाति । यः क ઉહ અને વિશેષ જ્ઞાન તે અહ છે. વિજ્ઞાન, ઊહ અને અપેહથી શુદ્ધ થચેલ “આ આમજ છે' એવો નિશ્ચય તે તત્ત્વાભિનિવેશ કહેવાય છે. એવી રીતે શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણેથી જેણે બુદ્ધિને ઉત્કર્ષ પ્રાપ્ત કર્યો હોય તે પુરૂષ કદિ પણ અકલ્યાણ પામતો નથી. કહ્યું છે કે “સૈકડો પ્રાજ્ઞ પુરૂ દ્રવ્યને નાશ થતાં કેવલ બુદ્ધિથી જ જીવે છે અને બુદ્ધિને ક્ષય થવાથી દ્રવ્ય છતાં પણ કોઈ એક જીવી શકતું નથી.” મૂલમાં તિ શબ્દ મૂળે છે તે આ પ્રસ્તુત ગૃહસ્થના સામાન્ય ધર્મની સમાપ્તિ સૂચવે છે. એવી રીતે ગૃહસ્થને સામાન્ય ધર્મ ક. ૫૮ એ ગહરથના સામાન્ય ધર્મનું ફલ કહે છે. મૂલાર્થ–જે પુરૂષ એ પ્રમાણે સ્વધર્મ યુક્ત અને શ્રેષ્ઠ ગૃહસ્થપણું આચરે તે બુદ્ધિમાન પુરૂષ આલોક અને પરલોકમાં અનિંદિત સુખ પ્રાપ્ત કરે છે. ૧ ટીકાર્ચ-એ પ્રમાણે એટલે ઉપર કહેલા ન્યાયથી જે પુરૂષ સ્વધર્મ એટલે ગૃહસ્થ સંબંધી ધર્મ તેવડે યુક્ત હોવાથી સુંદર એવું ગૃહથપણું આ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬. धर्मबिंदुप्रकरणे श्चित्पुण्यसंपन्नो जीवः लोकद्वयेपि इहलोकपरलोकरूपे, किं पुनरिहलोक एवे. त्यपिशब्दार्थः । असौ सद्गार्हस्थ्यकर्ता धीमान् प्रशस्तबुद्धिः सुखं शर्म आप्नोति लभते । अनिंदितं शुभानुबंधितया सुधियामगर्हणीयमिति ॥१॥ यत एवं ततोऽत्रैव यत्नो विधेय इति श्लोकद्वयेन दर्शयन्नाह । उर्लनं प्राप्य मानुष्यं विधेयं हितमात्मनः । करोत्यकांड एवेह मृत्युः सर्वं न किंचन ॥२॥ सत्येतस्मिन्नसारासु संपत्स्व विहिताग्रहः। पर्यंतदारुणासूच्चैधर्मः कार्यों महात्मनिः ॥३॥ इति ॥ दुर्लभं दुरापं प्राप्य समासाद्य मानुष्यं मनुष्यजन्म । किमित्याह । विधेयं अनुष्ठेयं सर्वावस्थासु हितं अनुकूलं कल्याणमित्रयोगादि आत्मनः ચરે છે. તે કોઈ પુણ્યસંપન્ન બુદ્ધિમાનું જીવ આલેક અને પરલોકમાં (અહીં જ શબ્દ એમ સૂચવે છે કે જયારે પરલોકની વાત જણાવી તો આલોકની વાત આવે તેમાં તો શું કહેવું) શ્રેષ્ઠ ગૃહરપણને આચરતો થકે અનિદિત સુખને પ્રાપ્ત કરે છે. અહીં આનંદિત એટલે શુભાનુબંધિપણાથી સબુદ્ધિવાલા પુરૂષોને નિંદવા ગ્ય નહીં તેવું. ૧. ઉપર કહેલા હેતુને લઈ ગૃહસ્થના સામાન્ય ધર્મને વિષે યલ કરો જોઈએ—એ બે શ્લેથી દર્શાવે છે. મૂલાર્થદર્લભ એ મનુષ્યજન્મ પામીને આત્માનું હિત કરવું, કારણકે મૃત્યુ અકસ્માતુ આવી “આલોકમાં સઘલું કાંઈ હતું જ નહીં એમ કરી દે છે. ૨ મૂલાર્થ_એવા મૃત્યુને લીધે અસાર એવીઅને પરિણામે દારૂણ ભય આપનારી સંપત્તિઓમાં જે મેહ ધરતે નથી એ ધર્મ મહાત્મા પુરૂષોએ ઉચે પ્રકારે આચરણ કરે. ૩ ટકાથે–દુર્લભ એટલે મુશ્કેલીથી મેલવાય તે આ મનુષ્યજન્મ પામીને શું કરવું તે કહે છે. સર્વ અવસ્થામાં પોતાનું હિત એટલે કલ્યાણ તથા Page #85 -------------------------------------------------------------------------- ________________ प्रथमः अध्यायः। स्वस्य । यतः करोति अकांडे एव मरणावसरे एव बाल्ययौवनमध्यमवयोऽवस्थारूपे, इह मर्त्यलोके सर्व पुत्रकलत्रविभवादि मृत्युः यमः न किंचन मरणत्राणाकारणत्वेनावस्तुरूपमिति ॥२॥ सति विद्यमाने जगत्रितयवर्तिजंतुजनितोपरमे एतस्मिन् मृत्यावेव, असारासु मृत्युनिवारणं प्रति अक्षमासु संपत्सु धनधान्यादिसंपत्तिलक्षणासु, अविहिताग्रहः अकृतमूर्छः। कीदृशीषु संपत्स्वित्याह । पर्यंतदारुणासु विरामसमयसमर्पितानेकव्यसनशतासु उच्चैः अत्यर्थ, धर्म उक्तलक्षणः कार्यः विधेयः। कैरित्याह । महात्मभिः महान् प्रशस्य आत्मा येषां ते तथा तैरिति ॥३॥ इति श्रीमुनिचंद्रसूरिविरचितायां धर्मबिंदुप्रकरणविवृत्तौ सामान्यतो गृहस्थधर्मविधिर्नाम प्रथमोऽध्यायः समाप्तः ॥१॥ व्याख्यातः प्रथमोऽध्यायः। ઉત્તમ મિત્રનો વેગ વગેરે અનુકૂળ કરવું, કારણકે આ મત્યે લેકમાં મૃત્યુ-યમરાજ અકસ્માત એટલે બાલ્ય, યૌવન અને મધ્યમ વરૂપ મરણના અવસર વિના આવી સર્વ એટલે પુત્ર, સ્ત્રી, વૈભવ વગેરે કાંઈ પણ હતું જ નહીં એમ કરી દે છે. અહીં “કાંઇ નહીં' એમ કહેવાને હેતુ એ છે કે મરણમાંથી બચાવાનું કારણ ન હોવાથી તે સ્ત્રી વૈભવાદિ સર્વ અવસ્વરૂપ છે, અર્થાત્ વસ્તુતાએ કાંઈ નથી. ૨ ટીકાર્ય–ત્રણ જગતના જંતુઓને ઉપરમ પમાડનાર એ મૃત્યુ છેવાથી અસાર એટલે મૃત્યુ નિવારવાને અસમર્થ એવી ધન, ધાન્ય વગેરે સંપત્તિઓમાં જે ધર્મ મૂછ–મેહને ધરત નથી. તે કેવી સંપત્તિઓ છે તે કહે છે. તે સંપત્તિઓ પરિણામે એટલે વિરામ સમયે દારૂણ એટલે અનેક સેંકડો દુઃખને આપનારી છે. એવી સંપત્તિઓમાં મેહને ધરે નહીં તે ધર્મ કરે. તે કોણે કરવો જોઈએ, તે કહે છે. જેમને મહાનું એટલે શ્રેષ્ઠ આત્મા હોય તેવા પુરૂષેએ. ૩ શ્રી મુનિચંદ્ર સૂરિએ રચેલી આ ધર્મબિંદુ પ્રકરણની ટીકાનો સામાન્ય ગૃહસ્થધર્મવિધિ નામે પ્રથમ અધ્યાય સમાપ્ત. ૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे द्वितीयः अध्यायः। सांप्रतं द्वितीयो व्याख्यायते । विशेषसंबंधश्चास्य स्वयमेव शास्त्रकृता भणिष्यत इति नेह दयते एवमन्येष्वप्यध्यायेष्विति । तस्य चेदमादिसूत्रम् । प्रायः सद्धर्मबीजानि गृहिष्वेवं विधेष्वलम् । रोहंति विधिनोप्तानि यथा बीजानि सक्षितौ॥१॥ इति । प्रायो बाहुल्येन सद्धर्मबीजानि सद्धर्मस्य सम्यग्ज्ञानदर्शनचारित्ररूपस्य बीजानि कारणानि तानि चामूनि । दुःखितेषु दयात्यंतमद्वेषो गुणवत्सु च । औचित्यासेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ इति ॥ गृहिषु गृहस्थेषु एवंविधेषु कुलक्रमागतानिंद्यन्यायानुष्ठानादिगुणभाज હવે બીજા અધ્યાયની વ્યાખ્યા કરે છે. આ અધ્યાયને વિશેષ સંબંધ શાસ્ત્રકાર તેિજ કહેશે, તેથી અહીં તે બતાવતા નથી. એવી રીતે બીજા અધ્યાયમાં પણ જાણું લેવું. આ અધ્યાયનું પ્રથમ સૂત્ર નીચે પ્રમાણે છે. મૂલાર્થ-જેમ સારી પૃથ્વીમાં વિધિવડે વાવેલાં બીજ ઉગી નીકલે છે તેમ પૂર્વે કહેલા ગૃહસ્થને વિષે વિધિથી વાવેલાં સદ્ધર્મ(ગૃહસ્થધર્મ) નાં બીજ પ્રાયે કરીને ઉગી નીકલે છે. ૧ ટીકાથ–સદ્ધર્મ એટલે સમ્યમ્ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધર્મનાં બીજ એટલે કારણ જે આ પ્રમાણે કહેલ છે –દુઃખી ઉપર અતિ દયા, ગુણવાની ઉપર શ્રેષને અભાવ અને સર્વત્ર અવિશેષપણે જે ગ્ય હોય તેનું સેવન તે ધર્મનાં બીજ, કલક્રમથી ચાલ્યા આવેલા અનિંદ્ય ન્યાયાનુષ્ઠાન વગેરે ગુણેના પાત્રરૂપ ઉપર જણાવેલા ગૃહસ્થને વિષે પોતાના ફલના સફલ કારણથી અત્યંત ઉગી નીકળે છે એટલે ધર્મ ચિંતન વગેરે અંકુરે પ્રમુખથી યુક્ત થાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। ૬૫ नेषु अलं स्वफलावंध्यकारणत्वेन अत्यर्थं रोहंति धर्मचिंतादिलक्षणांकुरादिमंति जायते । उक्तं च । वपनं धर्मबीजस्य सत्पशंसादितद्गतम् । तचिंताग्रंकुरादि स्यात्फलसिद्धिस्तु निर्वृतिः ॥ चिंतासच्छुत्यनुष्ठानदेवमानुषसंपदः । क्रमेणांकुरसत्कांडनालपुष्पसमा मताः॥ कीदृशानि संति रोहंतीत्याह । विधिना देशनाहबालादिपुरुषौचित्यलक्षणेन उप्तानि निक्षिप्तानि यथेति दृष्टांतार्थः बीजानि शालिगोधूमादीनि सत्क्षितौ अनुपहतभूमौ विधिनोप्तानि संति प्रायोग्रहणादकमादेव पके तथा भव्यत्वे कचिन्मरुदेव्यादौ अन्यथाभावेऽपि न विरोध इति ॥१॥ अमुमेवार्थ व्यतिरेकत आह । बीजनाशो यथाऽनूमौ प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानामपात्रेषु विड्र्बुधाः ॥ કહ્યું છે કે “સત પુરૂષની પ્રશંસા કરવી વગેરે, એ ધર્મના બીજનું વાવવું છે, ધર્મનું ચિંતવન કરવું વગેરે, તેના અંકુરા પ્રમુખ જાણવા અને નિવૃત્તિ– મોક્ષ તે તેની ફલસિદ્ધિ જાણવી.” વલી બીજે પણ કહેલું છે “ધર્મનું ચિંતવન તે અંકુરા, ધર્મનું શ્રવણ તે ડાલાં, ધર્મનું આચરણ તે નાલ અને દેવ તથા મનુષ્યની સંપત્તિ એ પુષ્પ એમ અનુક્રમે જાણવું.” - તે ધર્મનાં બીજ કેવાં હેઈ ઉગી નીકળે છે, તે કહે છે. વિધિ એટલે દેશનાને ગ્ય એવા બાલ પ્રમુખ પુરૂષોની ગ્યતા, તેવડે વાવેલાં એવા ધર્મનાં બીજ ઉગી નીકળે છે. તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમ સારી પૃથ્વીમાં શાલ, ગોધૂમ વગેરે બીજા વિધિથી વાવેલાં હોય તો ઉગી નીકલે તેમ. - અહીં ભૂલમાં પ્રાણ (ધણું કરીને) એમ કહ્યું છે, તેથી કોઈ વાર પરિપકવ ભવ્યપણું હોય તો અકસ્માત એટલે ક્રમની અપેક્ષા વગર ફલ થાય છે. જેમ મરૂદેવી માતા પ્રમુખને થયું હતું; માટે તેનાથી અન્યથા પણે થવામાં વિરોધ આવતો નથી. ૧ ઉપર કહેલા અર્થને વ્યતિરેકથી (ઉલટાવીને) કહે છે. મૂલાર્થ-જેમ ઉખર ભૂમિમાં વાવેલાં બીજને નાશ થાય છે, ૧ મરૂદેવી માતાને ધર્મની પ્રાપ્તિ થતાંજ તત્કાલ કેવલજ્ઞાન થયું હતું. ત્યાં ક્રમની અપેક્ષા લેવી નહીં. Page #88 -------------------------------------------------------------------------- ________________ ६६ धर्मबिंदुप्रकरणे .. बीजनाशो बीजोच्छेदो यथा अभूमौ ऊपरादिरूपायां, प्ररोहः अंकुराघुइँदः बीजस्यैव । वा इति पक्षांतरसूचकः इह जगति निष्फलो धान्यादिनिष्पत्तिलक्षणफलविकलः । तथा सद्धर्मबीजानामुक्तलक्षणानां गुरुणा अनाभोगादिभिर्निक्षिप्यमाणानां अपात्रेषु अनीतिकारेषु लोकेषु विदुः जानते बुधाः नाशं निष्फलं वा प्ररोहमिति ॥२॥ किमित्यपात्रेषु धर्मवीजनाशो निष्फलो वा प्ररोहः संपद्यते इत्याह । न साधयति यः सम्यगऽज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात्कथं मूढः स महत्साधयिष्यति ॥३॥ इति ॥ न नैवं साधयति निवर्तयति यो जीवः सम्यग् यथावत् अज्ञः हिताहितविभागाकुशलः स्वल्पं तुच्छं चिकीर्षितं कर्तुमिष्टं निर्वाहाधनुष्ठाना કદિ જે તેમાં અંકુર ફરે તે તેને ફલ બેસે નહીં, તેમ અપાત્ર-અયોગ્ય પુરૂષને વિષે સદ્ધર્મનાં બીજ વાવ્યાં હોય તો તેને નાશ થાય છે. કદાચિત્ અંકુરા ફુટે તો ફલ બેસતાં નથી. ૨ ટીકાર્ય–જેમ ખારી ભૂમિમાં વાવેલાં બીજને ઉછેર થાય છે, કદિ બીજને એકરાદિકનો ઉભેદ થાય (અહીં “વા' શબ્દ પક્ષાંતર સૂચવે છે.) તે તે આ જગતમાં નિષ્ફળ એટલે ધાન્યાદિકની સિદ્ધિરૂપ ફલથી રહિત થાય છે. તેમ સદ્ધર્મનાં બીજ કે જેનાં લક્ષણ કહેવામાં આવ્યાં છે તે ગુરૂ મહારાજે અનાભોગ વગેરેથી એટલે અજાણપણાથી અપાત્ર એટલે અનીતિ કરનારા લેકમાં નાખેલાં છે તેમના નાશ અથવા ફલ રહિત અંકુરને વિદ્વાન લેકો જ જાણે છે. ૨ અપાત્રમાં વાવેલાં ધર્મબીજને નાશ અથવા તેના અંકુર ફલ રહિત કેમ થાય તે કહે છે. મૂલાર્થ–જે અજ્ઞાની પિતાની તુચ્છ ઇચ્છા સાધે નહીં, તે મૂઢ અગ્યપણુથી મહતું કાર્ય કેવી રીતે સાધી શકશે. ૩ ટીકાથે–અજ્ઞ એટલે હિતાહિતને સમ્યફ પ્રકારે વિભાગ કરવામાં અકુશલ એ જે જીવ, તે કરવા ઈચ્છેલું નિવહાદિ તુચ્છ અનુષ્ઠાન પણ સાધી Page #89 -------------------------------------------------------------------------- ________________ તિઃ અધ્યાયઃ द्यपि । कस्मान्न साधयतीत्याह । अयोग्यत्वात् अज्ञत्वेनानधिकारित्वात् । यथोक्तं । "मूर्खस्य कचिदर्थे नाधिकार इति" । कथं केन प्रकारेण मूढो वैचित्यमागतः स पूर्वोक्तो जीवः, महत् परमपुरुषार्थहेतुतया वृहत् , धर्मबीजारोहणादि साधयिष्यति । सर्पपमात्रधारणासमर्थस्य मेरुगिरिधारणासઅર્થવલિતિ છે રૂ .. इति सर्मदेशनाई उक्तः, इदानीं तविधिमनुवर्तयिધ્યામઃ કૃતિ છે અને इत्येवं पूर्वोक्तगृहस्थधर्मनिरूपणेन सद्धर्मदेशना) लोकोत्तरधर्मप्रज्ञापनायोग्यः उक्तः भणितः, इदानीं संप्रति तद्विधिं सद्धर्मदेशनाक्रमं वर्णयिष्यामः निरूपयिष्यामः वयमिति ॥४॥ તથા तत्प्रकृतिदेवताधिमुक्ति ज्ञानमिति ॥५॥ શકતો નથી. શા માટે સાધી શકતો નથી તે કહે છે. તે અજ્ઞપણાને લીધે અરોગ્ય છે એટલે અધિકારી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “મૂર્ખ જનકઈ અર્થને વિષે અધિકારી નથી.”વલી તે મૂઢ જીવ મહતું એટલે પરમ પુરૂષાર્થના હેતુરૂપ હોવાથી મોટું ધર્મબીજને અંગીકાર કરવારૂપ કાર્ય કેવી રીતે સાધી શકશે. જે માત્ર સર્સવને દાણે ધારણ કરવાને અસમર્થ છે તે મેરૂગિરિને ધારણ કરવાને પણ અસમર્થ છે. ૩ મૂલાર્થ–એ પ્રમાણે સદ્ધર્મની દેશનાને યોગ્ય એ પુરૂષ કો. હવે તે સદ્ધર્મ દેશના વિધિ કહીશું. ૪ ટીકાર્થ–એ પ્રમાણે એટલે પૂર્વ કહેલા ગૃહસ્થના સામાન્ય ધર્મના નિરૂપણવડે સદ્ધર્મ દેશનાને યોગ્ય એટલે લેકોત્તરની પ્રજ્ઞાપનાને લાયક એ પુરૂષ કહ્યો. હવે તે સદ્ધર્મની દેશનાના ક્રમનું આ બીજા અધ્યાયમાં નિરૂપણ કરીશું. ૪ કે મૂલાર્થ–સદ્ધર્મની દેશનાને યોગ્ય એવા પુરૂષની પ્રકૃતિ અને બુદ્ધાદિક દેવતા તથા તેની મુક્તિનું જ્ઞાન પ્રથમ સંપાદન કરવું. ૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंपुप्रकरणे तस्य सद्धर्मदेशनार्हस्य जंतोः प्रकृतिः स्वरूपं गुणवल्लोकसंगप्रियत्वादिका, देवताधिमुक्तिश्च बुद्धकपिलादिदेवताविशेषमुक्तिः तयोर्ज्ञानं प्रथमतो देशकेन कार्य । ज्ञातप्रकृतिको हि पुमान् रक्तो द्विष्टो मूढः पूर्वव्युद्ग्राहितश्च चेन्न भवति तदा कुशलैस्तथानुवर्त्य लोकोत्तरगुणपात्रतामानीयते । विदितदेवताविशेषाधिमुक्तिश्च तत्तद्देवताप्रणीतमार्गानुसारिवचनोपदर्शनेन । तषणेन च सुखमेव मार्गेऽवतारयितुं शक्यते इति ॥५॥ तथा-साधारणगुणप्रशंसेति ॥ ६॥ साधारणानां लोकलोकोत्तरयोः सामान्यानां गुणानां प्रशंसा पुरस्कारः देशनार्हस्य अग्रतः विधया । यथा । *प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः । * शिखरिणीवृत्तमिदम्. ટીકાર્થ–સદ્ધર્મની દેશનાને ગ્ય એવા જંતુની પ્રકૃતિ એટલે વરૂપ જેમકે “આ પુરૂષને ગુણવાન લેકોના સંગમાં પ્રીતિ છે કે નથી ઇત્યાદિ જાણવું તે અને દેવતાધિમુક્તિ એટલે આ પુરૂષ બુદ્ધ, કપિલ વગેરે દેવ અને મુક્તિ કેવી રીતે માને છે તે–તે પ્રકૃતિ અને દેવતાધિમુક્તિનું જ્ઞાન પ્રથમ ઉપદેશકે કરવું જોઈએ. ભાવાર્થ એવો છે કે દેશના કરનાર પુરૂષે ઉપદેશ્ય પુરૂષની પ્રકૃતિ અને તેની દેવ તથા મુક્તિની માન્યતા પ્રથમ જાણવી જોઈએ. જ્યારે તે પુરૂષની પ્રકૃતિ જાણવામાં આવે ત્યારે જે તે રાગી, દ્વેષી, મૂઢ અને પ્રથમ કોઈ અન્ય ઉપદેશકે વિપરીત ધર્મ પમાડેલ ન હોય તો પછી કુશલ ઉપદેશકે તેને તેવી રીતે અનુસરી લેત્તર ગુણને પાત્ર બનાવી શકે છે, અને જે તેની દેવ મુક્તિની માન્યતા જાણી લીધી હોય તો પછી તેને તે દેવતાએ ચેલા માર્ગને અનુસરતાં વચને સમજાવી અને તેમાં દૂષણે બતાવી તે સદ્ધર્મના માર્ગમાં સુખે લાવી શકે છે. પણ મૂલાથે-ઉપદેશકે હમેશાં સાધારણ ગુણોની પ્રશંસા કરવી. ૬ ટીકાર્થ–દેશનાને ગ્ય એવા પુરૂષની આગલ સાધારણ એટલે લોક તથા લેકેત્તરમાં સામાન્ય એવા ગુણોની પ્રશંસા કરવી. જેમકે “ગુપ્ત રીતે દાન આપવું, કોઈ ઘેર આવે ત્યારે સંભ્રમથી માન આપી સત્કાર કરો, Page #91 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः । अनुत्सेको लक्ष्म्या निरभिभवसाराः परकथाः श्रुते चासंतोषः कथमनभिजाते निवसति ॥ ६ ॥ તથા-સમ્યક્ત્તવધિવાસ્થાનમિતિ ॥ ૩ ॥ सम्यग् अविपरीतरूपतया तेभ्यः साधारणगुणेभ्यः अधिका विशेषवंतः ચે મુળાઃ તેજમાવ્યાનું ધનમ્ । ચથા | पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् || अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ ७ ॥ તથા-અવોયેવ્યનિન્ડ્રુતિ ॥ ઇ I ફળ raise अवगमेsपि सामान्यगुणानां विशेषगुणानां वा व्याख्यातानामप्यनिंदा, अहो मंदबुद्धिर्भवान् य इत्थमाचक्षाणेष्वपि अस्मासु न बुध्यते ક્રાઇનું પ્રિય કરીને માન ધરી બેસવું, કાઇએ કરેલા ઉપકાર સભા વચ્ચે જહેર કરવા, લક્ષ્મીને મઢ કરવા નહીં, જેમાં કાઇનેય પરાભવ ન થાય તેવી વાતા કરવી અને શાસ્રશ્રવણ તથા અધ્યયનમાં સંતેાષ ન રાખવા ઇત્યાદિ ગુણા જાતિનંત પુરૂષ વિના બીજે કયાં નિવાસ કરે. ’’ ૬ મૂલાથે—તે સાધારણ ગુણથી અધિક એવા ગુણાને સારી રીતે મતાવવા. ૭. ટીકાથ-સમ્યક્ એટલે અવિપરીતપણે તે સાધારણ ગુણાથી અધિક એટલે વિશેષ એવા ગુણાનું કથન કરવું. કહ્યું છે કે “ સર્વ ધર્મિષ્ઠ પુરૂષાને હંસા, સત્ય, અસ્તેય–ચારીના અભાવ, ત્યાગ અને મૈથુનનું વર્જવું—એ પાંચ વાનાં પવિત્ર છે.'', ૭. મૂલાથ—ગુણના બાધ ન થયેા હાય તેની પણ નિંદા ન કરવી. ૮ ટીકાથે—ઉપર કહેલા સાધારણ અથવા વિશેષ ગુણમાંથી એકે ગુણના અવબાધ થા ન હેાય તેવા શ્રોતા પુરૂષની નિંદા કરવી—નિંદા કરવી નહીં, ‘અરે ! તું તે। મંદબુદ્ધિવાળા છે! આ પ્રકારે અમેાએ તને બાધ કર્યો તાપણ તને વસ્તુતત્ત્વને બેધ થતા નથી ” એરૂપ શ્રોતા પુરૂષના તિરસ્કારના ત્યાગરૂપ અનિંદા જાણવી. કેમકે શ્રોતાની નિંદા કર્યાંથી તેને જાણવાની કાંઇક ઇચ્છા હોય તે પણ દૂર થાય છે અને મનમાં અભાવ આવી જાય છે. 5 Page #92 -------------------------------------------------------------------------- ________________ So: धर्मबिंषुप्रकरणे वस्तुतत्त्वमित्येवं श्रोतुस्तिरस्कारपरिहाररूपा । निंदितो हि श्रोता किंचिद्रुभुत्सुः अपि सन् दूरं विरज्यत इति । तर्हि किं कर्तव्यमित्याह ॥ ८॥ શુભૂપાવરનિતિ | U | धर्मशास्त्रं प्रति श्रोतुमिच्छा शुश्रूषा तल्लक्षणो भावः परिणामः तस्य करणं निर्वर्तनं श्रोतुस्तैस्तैर्वचनैरिति । शुश्रूषामनुत्पाद्य धर्मकथने प्रत्युत अनर्थसंभवः । पठ्यते च । “स खलु पिशाचकी वातकी वा यः परेऽनfથની વાવમુદ્રીતિ” છે તથા–જૂથ જૂથ ના ફતિ ? .. भूयो भूयः पुनः पुनः उपदिश्यते इत्युपदेशः उपदेष्टुमिष्टवस्तुविषयः कथंचिदनवगमे सति कार्यः । किं न क्रियते दृढसंनिपातरोगिणां पुनः पुनः क्रियाः तिक्तादिकाथपानोपचारा इति ॥ १० ॥ આવા પ્રસંગે શું કરવું તે કહે છે. ૮ મૂલાથે—ધર્મશાસ્ત્ર સાંભલવાની ઇચ્છાના પરિણામ કરાવવા. ૯ ટીકાર્ય-ધર્મશાસ્ત્ર સાંભળવાની ઈચ્છાના પરિણામ કરાવવા એટલે તે તે ઘટે તેવાં વચનોથી શ્રોતાને ધર્મશાસ્ત્ર સાંભળવાનો ભાવ થાય તેમ કરવું કારણકે ધર્મશાસ્ત્ર સાંભલવાની ઈચ્છા થયા વગર ધર્મોપદેશ કરવાથી ઉલટ અનર્થ થવાનો સંભવ છે. કહ્યું છે કે “સાંભળવાની ગરજ વગરના શ્રોતાની પાસે જે ઉપદેશક વાણી ઉચ્ચારે. તે ખરેખર પિશાચગ્રસ્ત અથવા વાતુલ જેવો છે.” ૯ મૂલાર્થ-વારંવાર ઉપદેશ કરે. ૧૦ ટીકર્થ-શ્રોતાને કદિ કોઈ રીતે સમજણ પડી ન હોય તે તેને વારંવાર ઈષ્ટ વસ્તુને ઉપદેશ કરે. તે ઉપર એવું દૃષ્ટાંત છે કે જેમને દૃઢપણે સંનિપાતને રેગ થે હોય તેઓને કરિયાતાદિકના કવાથનું પાન કરવાના ઉપાય શું વારંવાર નથી કરવામાં આવતા ? ૧૦ મૂલાર્થ-શ્રોતાને બંધ થાય તો તેની બુદ્ધની પ્રશંસા કરવી.૧૧ ટીકાથે–એકવાર કરેલા અથવા વારંવાર કરેલા ઉપદેશથી જો શ્રોતાને ઉપદિષ્ટ વસ્તુનું જ્ઞાન થાય તો તેની બુદ્ધિના આવી રીતે વખાણ કરવાં કે “જે પ્રાણ ભારે કર્યાં છે તે આવા સૂક્ષ્મ અર્થના જાણ થતા નથી.” ૧૧. Page #93 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। तथा-बोधे प्रझोपवर्णन मिति ॥११॥ बोधे सकृदुपदेशेन भूयोभूय उपदेशेन वा उपदिष्टवस्तुनः परिज्ञाने तस्य श्रोतुः प्रज्ञोपवर्णनं बुद्धिप्रशंसनं । यथा । “नालघुकर्माणः प्राणिनः एवंविधसूक्ष्मार्थबोद्धारो भवंतीति" ॥ ११ ॥ तथा-तंत्रावतार इति ॥ १२ ॥ तंत्रे आगमे अवतारः प्रवेशः आगमबहुमानोत्पादनद्वारेण तस्य विधेयः । आगमबहुमानश्चैवमुत्पादनीयः। परलोकविधौ शास्त्रात्यायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः॥ उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ॥ अर्थादावविधानेऽपि तदभावः परं नृणाम् । धर्मेऽविधानतोऽनर्थः क्रियोदाहरणात्परः ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयनः प्रशस्यते । लोके मोहांधकारेऽस्मिन् शास्त्रालोकः प्रवर्तकः ॥ १ शास्त्रे यत्नो यस्येति समासः । મૂલાર્થ-શ્રોતાને શાસ્ત્રમાં પ્રવેશ કરાવ. ૧૨ ટીકાથ-શ્રોતાને પ્રથમ શાસ્ત્રનું બહુમાન ઉત્પન્ન કરાવી, તે દ્વારા તેને શાસ્ત્રમાં પ્રવેશ કરાવે. શાસ્ત્ર વિષે બહુમાન આ પ્રમાણે ઉત્પન્ન કરાવવું. આસભવ્ય અને શ્રદ્ધારૂપ ધનવા બુદ્ધિમાન પુરૂષ પરક સંબંધી કાર્યમાં પ્રાયે કરીને શાસ્ત્ર વિના બીજાની અપેક્ષા કરતો નથી.” સર્વ માણસ શાસ્ત્રને ઉપદેશ લીધા વિના અર્થ અને કામ મેળવવામાં સમર્થ થાય છે, પણ ધર્મ તો શાસ્ત્ર વિના મેલવી શકાતો નથી, માટે શાસ્ત્ર ઉપર આદર કરે તે હિતકારી છે.” “કદિ અર્થ-કામ ઉપાર્જન ન કરે તે મનુષ્યને અર્થ-કામનો અભાવ થાય એટલું જ, પણ જે ધર્મ ઉપાર્જન ન કરે તે માટે અનર્થે થાય છે. તે यानी' २१३५थी नी से." . . १ यार्नु २५३५ " पनवणा" पोरे सूत्रमा डेगुं छे ते स्थ३. orga a:: Page #94 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंडप्रकरणे पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबंधनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥ न यस्य भक्तिरेतसिंस्तस्य धर्मक्रियापि हि । अंधप्रेक्षाक्रियातुल्या कर्मदोषादसत्फला ॥ यः श्राद्धो मन्यते मान्यान् अहंकारविवर्जितः। गुणरागी महाभागस्तस्य धर्मक्रिया परा ॥ यस्य खनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः। उन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पदं सताम् ॥ मलिनस्य यथात्यंतं जलं वस्त्रस्य शोधनम् । अंतःकरणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः॥ शास्त्रे भक्तिर्जगद्वंद्यैमुक्तिदृती परोदिता । अत्रैवेयेमतो न्याय्या तत्प्राप्यासन्नभावतः ॥ १२॥ १ अत्रैव इति मुक्तौ एव । २ इयमिति शास्त्रभक्तिः । ३ तत्प्राध्यासन्नभावतः इति मुक्तिप्राप्तिसमीपभावात् । ઉપરના કારણને લઈને હમેશાં ધર્મનો અર્થ પુરૂષ શાસ્ત્રમાં પ્રયત્ન કરે તો પ્રશંસા કરવા ગ્ય થાય છે, કારણકે મેહરૂપ અંધકારવાલા આલેકમાં શાસ્ત્રનો પ્રકાશ પ્રવર્તક છે, એટલે સર્વ હે પાદેય વસ્તુને જણાવનાર છે.” 2 “પાપરૂપ રંગનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્ય બાંધવાનું કારણ શાસ્ત્ર છે, સર્વ વસ્તુને જેનારું નેત્ર શાસ્ત્ર છે અને સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે.” “એવા શાસ્ત્ર ઉપર જેને ભક્તિ નથી તેની ધર્મક્રિયા પણ અંધ પુરૂષને જોવાની ક્રિયાની જેમ કર્મના દોષથી અસત ફલવાલી છે.” જે ગુણરાગી અને મહાભાગ શ્રાવક અહંકારને છોડી માનવા ગ્ય હેય તેને માન આપે છે તેની ધર્મક્રિયા સર્વોત્કૃષ્ટ છે.” “જેને શાસ્ત્ર ઉપર અનાદર છે તે પુરૂષના શ્રદ્ધાદિક ગુણે ઉન્મત્ત (ગાંડા થઈ ગયેલા) પુરૂષના ગુણના જેવા છે, તેથી તે ગુણો સત્પરૂષોને પ્રશંસા કરવાનું સ્થાન થતા નથી.” જેમ મલિન થયેલા વસ્ત્રની અત્યંત શુદ્ધિ કરનાર જલ છે, તેમ મલિન થયેલા અંતઃકરણરૂપ રતની શુદ્ધિ કરનાર શાસ્ત્ર છે, એમ વિદ્વાનો કહે છે.” જગતને વંદન કરવા યોગ્ય એવા શ્રી તીર્થકર ભગવંતે શાસ્ત્ર વિષે ઉત્કૃષ્ટ ભક્તિને મુક્તિરૂપી સ્ત્રીની એક દૂતી કહેલી છે; કારણકે મુક્તિની પ્રાપ્તિમાં સમીપ રહેવાથી તે શાસ્ત્રભક્તિ, મુક્તિને વિષે દૂતીનું કામ કરે એ ઘટે છે. ૧૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः । તથા--પ્રયોગ આલેષણ્યા કૃતિ ॥ ર૩ ॥ प्रयोगो व्यापारणं धर्मकथाकाले, आक्षिप्यंते आकृष्यंते मोहात्तत्त्वं प्रति भव्यप्राणिनः अनयेत्याक्षेपणी तस्याः कथायाः, सा च आचारव्यवहारप्रज्ञप्तिदृष्टिवाद भेदाच्चतुर्धा । तत्राचारो लोचास्नानादिसाधुक्रियारूपः । व्यवहारः कथंचिदापन्नदोषव्यपोहाय प्रायश्चित्तलक्षणः । प्रज्ञप्तिः संशयापनस्य मधुरवचनैः प्रज्ञापनं । दृष्टिवादश्च श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनમિતિ । ૧૨ ।। તથા-જ્ઞાનવાચારથનમિતિ ॥ 28 ॥ ज्ञानस्य श्रुतलक्षणस्य आचारः ज्ञानाचारः, आदिशब्दादर्शनाचारचारित्राचारस्तपआचारो वीर्याचारचेति । ततो ज्ञानाद्याचाराणां कथनं प्रज्ञापनमिति समासः । तत्र ज्ञानाचारोऽष्टधा । कालविनयबहुमानोपधानानिह्नवव्यंजनार्थतदुभयभेदलक्षणः । तत्र काल इति यो यस्यांगप्रविष्टादेः १३ મૂલાથે—ભવ્ય પ્રાણીઓને મેહમાંથી તત્ત્વજ્ઞાન પ્રત્યે આકર્ષણ કરે તેવી આક્ષેપણી નામની કથાઓ કહેવી. ૧૩ ટીકાથે—પ્રયાગ એટલે ધર્મકથા વખતે વ્યાપાર કરવા તે. આક્ષેપણી એ શબ્દના એવા અર્થ છે કે મેાહમાંથી લભ્ય પ્રાણીઓને તત્ત્વજ્ઞાન પ્રત્યે જે આકર્ષણ કરે તે આક્ષેપણી કહેવાય છે. તેના પ્રયાગ—કથન વ્યાપાર કરવા. તે આક્ષેપણી કથા આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદએવા ભેદથી ચાર પ્રકારની છે. તેમાં કેશના લેચ કરવા તથા સ્માન કરવું નહીં ઇત્યાદિ સાધુની ક્રિયા તે આચાર કહેવાય છે. કાઇ પ્રકારે પ્રાપ્ત થયેલા દોષને ટાલવાને પ્રાયશ્ચિત્ત લેવું તે વ્યવહાર કહેવાય છે. સંશય પામેલા પુરૂષને મધુર વચનથી પ્રજ્ઞાપન કરવું–જણાવવું તે પ્રજ્ઞપ્તિ કહેવાય છે. શ્રોતાની અપેક્ષાથી જીવ અજીવાઢિ તત્ત્વના સૂક્ષ્મ ભાવ કહેવા તે દૃષ્ટિવાદ કહેવાય છે. ૧૩ મૂલાથે–જ્ઞાનાદિ આચારોનું કથન કરવું. ૧૪ ટીકાથ—જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન તેનેા આચાર તે જ્ઞાનાચાર, આદિ શબ્દથી દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીયોચાર લેવા. તે જ્ઞાનાદિ આચારનું કથન કરવું, એટલે ઉપદેશકે શ્રોતાને તે વિષે સમજુતી આપવી. પેલા જ્ઞાનાચાર તે કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવ, જ્યં ૧૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૪ धर्मबिंडप्रकरणे श्रुतस्य काल उक्तः तसिन्नेव तस्य स्वाध्यायः कर्तव्यो नान्यदा तीर्थकरवचनात् । दृष्टं च कृष्यादेः कालकरणे फलं विपर्यये तु विपर्यय इति । तथा श्रुतग्रहणं कुर्वता गुरोविनयः कार्यः, विनयो बभ्युत्थानपादधावनादिः, अविनयगृहीतं हि तदफलं भवति । तथा श्रुतग्रहणोद्यतेन गुरोर्बहुमानः कार्य:, बहुमानो नामांतरो भावप्रतिबंधः । एतस्मिन्सत्यक्षेपेणाविफलं श्रुतं भवति । अत्र च विनयबहुमानयोश्चतुर्भगी भवति । एकस्य विनयो न बहुमानः। अपरस्य बहुमानो न विनयः । अन्यस्य विनयोऽपि बहुमानोऽपि । अन्यतरस्य न विनयो नापि बहुमान इति । तथा श्रुतग्रहणमभीप्सतोपधानं कार्य । उपदधाति पुष्णाति श्रुतमित्युपधानं तपः, तद्धि यद्यत्राध्ययने आगाढादियोगलक्षणमुक्तं तत्तत्र कार्य, तत्पूर्वश्रुतग्रहणस्यैव सफलखात् । अनिह्नव इति गृहीतश्रुतेनानिहवः कार्यः यद्यत्सकाशेऽधीतं तत्र स एव कथनीयो नान्यः चित्तकालुष्यापत्तेरिति । तथा श्रुतग्रहणप्रवृत्तेन तत्फलमभीप्सता व्यंजन. જન, અર્થ અને તદુભય એવા આઠ પ્રકારનો છે. જે અંગ–સિદ્ધાંતમાં શ્રુતઆગમને જે કાલ કહ્યો હોય, તેજ કાલે તેને સ્વાધ્યાય કરે બીજે કાલે નહીં એવાં તીર્થંકર ભગવંતનાં વચનથી જે યોગ્ય કાલે અભ્યાસાદિ કરવામાં આવે તે કાલ જ્ઞાનાચાર કહેવાય છે. કૃષિ, ખેતી વગેરેનું ફલ પણ ગ્ય કાલે કરવાથી દેખવામાં આવે છે. જે તે કાલે કરવામાં ન આવે તો તેથી ઉલટું થાય છે એટલે અકાલે કરેલું કામ નિષ્ફલ થાય છે, તેમ અહીં પણ સમજવું. ૧ ગુરૂ પાસેથી શ્રત–આગમને ગ્રહણ કરનારા પુરૂષે ગુરૂને વિનય કરે જોઈએ, ગુરૂ આવે ત્યારે ઉભા થઈ સન્મુખ જવું, તેમના ચરણવા ઇત્યાદિ જે ક્રિયા કરવી તે વિનય જ્ઞાનાચાર કહેવાય છે. જો અવિનયથી શ્રુત ગ્રહણ કરે છે તે નિષ્ફલ થાય છે. ૨ શાસ્ત્રને ગ્રહણ કરવામાં ઉદ્યત થયેલા પુરુષે ગુરૂનું બહુમાન કરવું જોઈએ. અંતરમાં થયેલ ભાવને પ્રતિબંધ–નિશ્ચય તે બહુમાન જ્ઞાનાચાર કહેવાય છે. જે બહુમાન કર્યું હોય તો તે અધીત શાસ્ત્ર તત્કાલ સફલ થાય છે. અહીં વિનય અને બહુમાનની ચતુર્ભગી (ચાર ભાગા) થાય છે. તે આ પ્રમાણે—૧ કોઈને વિનય હેય તે બહુમાન ન હેય. ૨ કઈને બહુમાન હોય તે વિનય ન હોય. ૩ કોઈનામાં વિનય પણ હોય અને બહુમાન પણ હોય. ૪ કાઈનામાં વિનય અને બહુમાન બંને ન હોય. ૩ ૧ આ ચાર ભાંગામાં પહેલો અને બીજો ભાંગો મધ્યમ છે, ત્રીજો ભાંગો સર્વોત્કૃષ્ટ છે અને ચોથે ભાંગો ત્યાગ કરવા યોગ્ય છે. જે રોગાદિકના કારણથી અશક્તિને લીધે ઉભા થઈ વિનય થઈ શકે તેમ ન હોય તો તે બીજ ભાંગાવાલો અવિનય ગણાતું નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः । પ ↓↓ raise उभयभेदश्व न कार्यः । तत्र व्यंजन भेदो यथा । " धम्मो मंगलमु fa** ત્તિ વાળ્યે, “ પુત્રો કાળમુદ્દોસં’” સાદ | ગર્થમજી ચા । " आवंतीके यावंती लोगंसि विप्परामसंति" इत्यत्राचारसूत्रे " यावंतः केचन oth अस्मिन्पापंडलोके विपरामृशंति" इत्यर्थाभिधाने, “आवंतीजनपदे केयावंती रज्जूवंतो लोकः विपरामृशति कूपे" इत्याह । उभयभेदस्तु द्वयोरपि याथात्म्योपमर्दे | यथा । " धर्मो मंगलमुत्कृष्टं अहिंसा पर्वतमस्तके " इत्यादिदोषश्चात्र, व्यंजनभेदेऽर्थभेदः, तदभेदे क्रियायाः, क्रियाभेदे च मोक्षाभावः, तदभावे च निरर्थका दीक्षेति । શ્રુતગ્રહણુની ઇચ્છા કરનારા પુરૂષે ઉપધાન કરવું જોઈએ. જે શાસ્ત્રને ‘પદ્ધતિ ’ કેતાં પાષણ કરે તે ઉપધાન જ્ઞાનાચાર કહેવાય છે. તે ઉપધાન એક જાતનું તપ છે. આગાઢ વગેરે યાગવાનું જે તપ, જે અધ્યયનમાં કહ્યું ઢાય તે તપ તે અધ્યયનમાં કરવું, કારણકે તે તપ કરવાપૂર્વક ગ્રહણ કરેલું શાસ્ત્ર સલ થાય છે. ४ શાસ્ત્રને ગ્રહણ કરનારા પુરૂષે નિહ્નવ કરવા નહીં, એટલે એલવવું નહીં. જેની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હોય તે પુરૂષનેજ પેાતાના ગુરૂ તરીકે જણાવવા, બીજાનું નામ બાલવું નહીં; કારણકે તેમ કરવાથી ચિત્તમાં મલિનતા પ્રાપ્ત થાય છે. એ અનિદ્ભવ જ્ઞાનાચાર કહેવાય છે. ૫ ન "" શાસ્ત્રને ગ્રહણ કરવાને પ્રવર્તેલા અને તેના ફલની ઇચ્છા રાખનારા પુરૂષે વ્યંજનભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવા. જેમકે ધૂમ્મો મેંગરુમુટિ ” એમ કહેવું જોઈએ, તેને બદલે “પુત્રો કાળમુદ્દો એમ કહેવું તે વ્યંજન–અક્ષરના ભેદ થવાથી વ્યંજનભેદ કહેવાય, તે ન કરવા, તે વ્યંજન જ્ઞાનાચાર કહેવાય છે. ૬ ፡፡ “ગાવતીને ચાવતી હોયંસિ વિવ્રામસતિ” એવા આચારાંગ સૂત્રમાં પાઠ છે. તે પાઠને પ્રસિદ્ધ અર્થ એવા છેકે “ આ પાખંડી લાકમાં જેટલા અસંયત જીવ છે, તેમાંથી કેટલાએક જીવા છકાયના જીવને ઉપતાપ કરે છે.” આવા અર્થને બદલે એવા અર્થ કરે કે “આવંતી દેશને વિષે પાણી કાઢવાના દારડાવાલા લે કે ફૂવા ઉપર સંતાપ કરે છે” એવા વિપરીત અર્થ કરે તે અર્થભેદ કહેવાય છે. તે અર્થભેદ્ય જેમાં ન હેાય તેવા આચાર તે અર્થ જ્ઞાનાચાર કહેવાય છે. તે વ્યંજન તથા અર્થ બંનેના યથાર્થપણાને વિનાશ કરવા તે ઉભ Page #98 -------------------------------------------------------------------------- ________________ ७६ धर्मबिंदुप्रकरणे दर्शनाचारोऽपि निःशंकित-निकांक्षित-निर्विचिकित्स-अमूढष्टिउपेठेहा-स्थिरीकरण-वात्सल्य-तीर्थप्रभावना भेदादष्टधैव । तत्र निःशंकित इति । शंकनं शंकितं निर्गतं शंकितं यतोऽसौ निःशंकितः। देशसर्वशंकारहित इत्यर्थः । तत्र देशशंका, समाने जीवत्वे कथमेको भव्यः अपरस्तु अभव्यः इति शंकते । सर्वशंका तु प्राकृतनिबद्धत्वात्सकलमेवेदं परिकल्पितं भविष्यतीति । न पुनरालोचयति । यथा भावा हेतुग्राह्या अहेतुग्राह्याश्च । तत्र हेतुग्राह्या जीवास्तित्वादयः । अहेतुग्राह्या भव्यत्वादयः अस्मदाद्यपेक्षया प्रकृष्टज्ञानगोचरत्वाद्धेतूनामिति । प्राकृतनिबंधोऽपि बालादिसाधारण इति । ૩ ૨. યભેદ કહેવાય છે જેમકે “ પાઈ હિંસા તિમસ્ત ઇત્યાદિમાં વ્યંજન અને અર્થના ભેદનો દોષ છે. એ બંને ભેદ જેમાં ન હોય તે તદુભય જ્ઞાનાચાર કહેવાય છે. ૮ વ્યંજનને ભેદ થવાથી અર્થભેદ થાય છે, અર્થભેદથી દિયાભેદ થાય અને ક્રિયાભેદ થવાથી મોક્ષનો અભાવ થાય. જયારે મોક્ષને અભાવ થે તો પછી ગ્રહણ કરેલી દીક્ષા નિરર્થક છે. - બીજે દર્શનાચાર-૧ નિઃશંકિત, ૨ નિકાંક્ષિત, ૩ નિર્વિચિકિત્સ, ૪ અમૂઢદૃષ્ટિ, ૫ ઉપવૃહા, ૬ રિસ્થરીકરણ, ૭ વાત્સલ્ય, ૮ તીર્થપ્રભાવના એ આઠ પ્રકાર છે. તેમાં પ્રથમ નિઃશંકિત એટલે જેમાં શંકા ગઈ છે તે અર્થાત્ દેશશંકા અને સર્વશંકાથી રહિત તે નિઃશંકિત કહેવાય છે. જીવપણું સમાન છતાં એક ભવ્ય અને બીજો અભવ્ય એમ કેમ થાય ?” આવી શંકા કરવી તે દેશશંકા કહેવાય છે, અને “સઘલા સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ-રચાયેલા છે તેથી એ બધું કઢિપત હશે એવી શંકા કરવી તે સર્વશંકા કહેવાય છે. આ સ્થાને આવો વિચાર કરવો જોઈએ કે કેટલાએક પદાર્થો હેતુવડે ગ્રાહ્ય છે અને કેટલાએક અહેતુવડે ગ્રાહ્ય છે. તેમાં જે જીવાસ્તિત્વ વગેરે પદાર્થો છે તે હેતુવડે ગ્રાહ્ય છે અને ભવ્યત્વ વગેરે પદાર્થો અને હેતુવડે ગ્રાહ્ય છે, કારણકે ભવ્યત્વ વગેરે જાણવાના હેતુઓ ઉત્કૃષ્ટ જ્ઞાનના વિષયમાં આવે છે એટલે આપણે જેવા છઘરથ પુરૂષોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા કેવલી પ્રમુખના વચનથી જાણવામાં આવે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ हितीयः अध्यायः। बालस्त्रीमूढमूर्खाणां नृणां चारित्रकांक्षिणाम् । । अनुग्रहार्थ तत्वज्ञैः सिद्धांतः प्राकृतः स्मृतः॥ . दृष्टेष्टाविरुद्धत्वाच नायं परिकल्पनागोचरः । ततश्च निःशंकितो जीव एवार्हच्छासनप्रतिपन्नो दर्शनाचार इत्युच्यते । अनेन दर्शनदर्शनिनोरभेदोपचारमाह । तदेकांतभेदे त्वदर्शनिन इव फलाभावान्मोक्षाभाव इत्येवं शेषपदेप्वपि भावना कार्या । तथा निःकांक्षितो देशसर्वकांक्षारहितः, तत्र देशकांक्षा एकं दर्शनं कांक्षते दिगंबरदर्शनादि । सर्वकांक्षा तु सर्वाण्येवेति । नालोकयति षट्जीवनिकायपीडामसत्प्ररूपणां चेति । विचिकित्सा मतिविभ्रमो निर्गता विचिकित्सा यसादसौ निर्विचिकित्सः, साध्वेव जिनदर्शनं किंतु प्रवृत्तस्यापि सतो ममासात्फलं भविष्यति वा न वा कृषीवलादिक्रियासूभ સિદ્ધાંતમાં જે પ્રાકૃત ભાષાને નિબંધ છે, તે બાલક પ્રમુખને સાધારણ થઈ સહેલો પડવા માટે કરે છે. કહ્યું છે કે “ચારિત્રની ઇચ્છા કરનારા બાલક, સ્ત્રી, મૂઢ અને મૂર્ણ પુરૂષોના અનુગ્રહને અર્થે તત્ત્વજ્ઞ પુરૂષોએ સિદ્ધાંતને પ્રાકૃત કરેલ છે.” માટે એ સિદ્ધાંત કલ્પિત નથી, કારણકે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી અવિરૂદ્ધ છે. તેથી નિઃશંકિત થઈ અહંત શાસનને પ્રાપ્ત થયેલે જીવન દર્શનાચાર કહેવાય છે, એથી દર્શન અને દર્શની (દર્શનવાલા)ને અભેદ ઉપચાર કહેલે છે, અર્થાત દર્શન અને દર્શનીમાં ભેદ નથી. જે તેમની વચ્ચે એકાંતે ભેદ કહીએ તે અદર્શનીની જેમ ફલનો અભાવ થાય એટલે મોક્ષને પણ અભાવ છે. બાકીના નિઃકાંક્ષિત વગેરે દર્શનાચારના સાત ભેદમાં પણ એવી રીતે ભાવના કરી લેવી. ( ૨ નિઃકાંક્ષિત એટલે દેશકાંક્ષા તથા સર્વકાંક્ષાથી રહિત. દિગંબર પ્રમુખ કોઈ એક દર્શનની આકાંક્ષા કરે એટલે તે મતને સારો જાણી અંગીકાર કરવાની ઈચ્છા કરે તે દેશકાંક્ષા કહેવાય છે. તેવી રીતે સર્વ દર્શનેની આકાંક્ષા કરે તે સર્વકાંક્ષા કહેવાય છે. તેવા મતની ઈચ્છા કરી તેમાં રહેલી ષ જીવનિકાય પીડા અને અસત પ્રરૂપણાને તે જોતો નથી. એ દેશ તથા સર્વ આકાંક્ષાથી રહિત હોય તે નિઃકાંક્ષિત દર્શનાચાર કહેવાય છે. વિચિકિત્સા એટલે બુદ્ધિને વિભ્રમ, તે જેમાં ન હોય તે નિર્વિચિકિત્સ કહેવાય. જેમકે “આ જિનદર્શન તો સારું છે પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને ફલ થશે કે નહીં? કારણકે ખેતી વગેરે ક્રિયાઓમાં બંને રીતે Page #100 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे यथाप्युपलब्धेरिति कुविकल्परहितः। न ह्यविकल उपाय उपेयवस्तुपरिप्रापको न भवतीति संजातनिश्चय इत्यर्थः । यद्वा निर्विजुगुप्सः, साधुजुगुप्सारहितः। तथा अमूढदृष्टिः । बालतपखितपोविद्याद्यतिशयैर्न मूढा स्वभावान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासौ अमूढदृष्टिः । एतावान् गुणिप्रधानो दर्शनाचारनिर्देशः। ... अधुना गुणप्रधानः । उपबृंहणं नाम समानधार्मिकाणां सद्गुणप्रशंसनेन तवृद्धिकरणं, स्थिरीकरणं धर्माद्विषीदतां तत्रैव स्थापनं । वात्सल्यं समानधार्मिकजनोपकारीकरणं । प्रभावना धर्मकथादिभिस्तीर्थख्यापनेति, गुणप्रधानचायं निर्देशो गुणगुणिनोः कथंचिद्भेदख्यापनार्थम् । एकांताभेदे गुणनिवृत्तौ गुणिनोऽपि निवृत्तेः शून्यतापत्तिरिति । ઉપલબ્ધિ છે, એટલે ફલ મલે અથવા ન પણ મલે” આ પ્રમાણે નઠારા સંકલ્પ-વિકલ્પ કરે નહીં અર્થાત “સંપૂર્ણ રીતે કરેલું ઉપાય પામવા ગ્ય વસ્તુને પમાડ્યા વગર રહેતો નથી” એવો નિશ્ચય કરી પ્રવર્તે તે અથવા સાધુનાં મલ મલિન ગાત્ર જોઈ દુર્ગછા કરે નહીં તે નિર્વિજુગુપ્સ દશેનાચાર કહેવાય છે. ૪ અમૂઢદષ્ટિ એટલે જેની સમ્યગ્દર્શનરૂપ દૃષ્ટિ, બાલ તપસ્વીના તપ વિદ્યા વગેરેના અતિશયથી મૂઢ થઈનથી અર્થાત સ્વભાવથી ચલિત થઈ નથી, તે અમૂઢદષ્ટિ દર્શનાચાર કહેવાય છે. આ ચાર પ્રકારનો દર્શનાચારશુણિપ્રધાન છે. હવે બાકીને ચાર પ્રકારનો દર્શનાચાર ગુણપ્રધાન છે, તે કહે છે. ૫ ઉપવૃંહણ એટલે સાધમ બંધુઓના સગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી તે ઉપહણ દર્શનાચાર કહેવાય છે. ૬ સ્થિરીકરણ એટલે ધર્મથી સીદાતા–ધર્મભ્રષ્ટ થતા એવા પુરૂષોને ધર્મમાં સ્થાપિત કરવા તે સ્થિરીકરણ દર્શનાચાર કહેવાય છે. ( ૭ વાત્સલ્ય એટલે સાધમ બંધુઓને ઉપકાર કરે તે વાત્સલ્ય દર્શનાચાર કહેવાય છે. ૮ પ્રભાવના એટલે ધર્મ કથા વગેરેથી તીર્થની વિખ્યાતિ કરવી તે પ્રભાવના દર્શનાચાર કહેવાય છે. અહીં જે ગુણપ્રધાન નિર્દેશ કરે છે તે ગુણ અને ગુણને કોઈ પ્રકારે અભેદ જણાવે છે. જે એકાંતે અભેદ જણ તો ગુણની નિવૃત્તિ થઈ જાય અને જ્યારે ગુણની નિવૃત્તિ થાય ત્યારે ગુણની પણ નિવૃત્તિ થઈ જાય, એટલે શુન્યપણુંની પ્રાપ્તિ થાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः श्रध्यायः। चारित्राचारोऽष्टधा। पंचसमितित्रिगुप्तिभेदात् । समितिगुप्तिस्वरूपं च प्रतीतमेव । तपआचारस्तु द्वादशविधः बाह्याभ्यंतरतपाषट्कद्वयभेदात् । तत्र अनशनं, ऊनोदरता, वृत्तेः संक्षेपणम्, रसत्यागः, कायक्लेशः, संलीनता इति बाह्यतपः प्रोक्तं । प्रायश्चित्तध्याने, वैयावृत्यविनयावथोत्सर्गः, स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यंतरं भवति । वीर्याचारः पुनः अनिकुतबाह्याभ्यंतरसामर्थ्यस्य सतः अनंतरोक्तषट्त्रिंशद्विधे ज्ञानदर्शनाद्याचारे यथाशक्ति प्रतिपत्तिलक्षणं पराक्रमणं प्रतिपत्तौ च यथावलं पालनेति ॥ १४ ॥ तथा-निरीदशक्यपालनेति ॥ १५ ॥ निरीहेण ऐहिकपारलौकिकफलेषु राजदेवत्वादिलक्षणेषु व्यावृत्ताभिलाषेण शक्यस्य ज्ञानाचारादेर्विहितमिदमिति बुद्ध्या पालना कार्येति च વાત રૂરિ | ૨૫ / ત્રીજો ચારિત્રાચાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી આઠ પ્રકારને છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ પ્રસિદ્ધ છે. ચોથો તપ આચાર છ પ્રકારનું બાહ્ય તપ અને છ પ્રકારનું આભ્યતર તપ મલી બાર પ્રકારનો છે. અનશન, ઊદરતા, વૃત્તિનો સંક્ષેપ, રસનો ત્યાગ, કાયલેશ, સેલીનતાએ છ પ્રકારનું બાહ્ય તપ કહેવાય છે. પ્રાયચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, કાયેત્સર્ગ, સ્વાધ્યાય- એ છ પ્રકારનું આવ્યુંતર તપ કહેવાય છે. ( પાંચમાં વિચારનું સ્વરૂપ આ પ્રમાણે છે–બહાર તથા અંદરનું સામર્થ્ય ગોપવ્યા વગર ઉપર કહેલા જ્ઞાન દર્શનાદિકના છત્રીશ આચારમાં યથાશક્તિ અંગીકાર કરવાનું પરાક્રમ ફેરવે અને અંગીકાર કર્યા પછી શક્તિ અનુસારે તેનું પાલન કરે તે વિચાર કહેવાય છે. ૧૪ મૂલાર્થ આલેક અને પરલોકની વાંછા રાખ્યા વગર કરી શકાય તેવા જ્ઞાનાચાર વગેરેનું પાલન કરવું. ૧૫ ટીકાર્થ–નિરીહ એટલે આલોક અને પરલોકના ફલરૂપ જે રાજ્ય પામવું અથવા દેવપણું મેલવવું, તેમાં અભિલાષને છોડી, કરી શકાય તેવા જ્ઞાનાચાર વગેરેનું પાલન કરવું. “સિદ્ધાંતમાં આ પ્રમાણે કહ્યું છે એવી બુદ્ધિવડે તેમાં પ્રવર્તન કરવું, તે પાલન કર્યું કહેવાય છે. ૧૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ TV . धर्मबिंदुप्रकरणे તથા-અશો નાવપ્રતિપત્તિરિતિ ॥ ૬ ॥ अशक्ये ज्ञानाचारादिविशेष एव कर्तुमपार्यमाणे कुतोऽपि धृतिसंहन कालबलादिवैकल्याद्भावप्रतिपत्तिः भावेन अंतःकरणेन प्रतिपत्तिरनुबंध: न पुनस्तत्र प्रवृत्तिरपि अकालौत्सुक्यस्य तत्त्वत आर्त्तध्यानत्वादिति ॥ १६॥ તથા-પાલનોવાયો રેરા તિ ॥ ૩ ॥ एतस्मिन् ज्ञानाद्याचारे प्रतिपन्ने सति पालनाय उपायस्य अधिकगुणतुल्य गुणलोक मध्य संवासलक्षणस्य निजगुणस्थानकोचितक्रियापरिपालनानुस्मरणस्वभावस्य चोपदेशो दातव्य इति ॥ १७ ॥ તથા-હલર પહેતિ ॥ 25 ॥ अस्याचारस्य सम्यक् परिपालितस्य सतः फलं, इहैव तावदुपप्लवમૂલાથે—જ્ઞાનાચાર વગેરે પાલી શકાય તેમ ન હેાય તા ભાવથી તેના અંગીકાર કરવા. ૧૬ ટીકાથે—ધીરજ, સંહનન (સંધયણુ), કાલ અને ખલ વગેરેની ન્યૂનતાથી તે જ્ઞાનાચારાદિ પાલી શકાય તેમ ન હેાય તે। માત્ર ભાવથી એટલે અંતઃકરણથી તેનેા અંગીકાર કરવા, તેમાં પ્રવૃત્તિ કરવી નહીં; કારણકે અકાલે શક્તિ વિના તે પાલવાના ઉત્સાહ કરવા તે તત્ત્વતઃ આન્તધ્યાન કહેવાય છે. ૧૬ મૂલાથે—અંગીકાર કરેલ જ્ઞાનાદિ આચારને પાલવાના ઉપાયના ઉપદેશ કરવા. ૧૭ ટીકાથે—એ જ્ઞાનાદિ આચાર અંગીકાર કર્યો પછી તેને પાલવાને ઉપાય—જેમકે “પેાતાથી અધિક ગુણવાલા અથવા તુલ્ય ગુણવાલા લૉકામાં વસવું, પેાતાના ગુણસ્થાનકને ચેાગ્ય એવી ક્રિયાનું પાલન કરવું અને તેનું સ્મરણ કરવું” તેવા ઉપાયને ઉપદેશ આપવેા. ૧૭ મૂલાથે—જ્ઞાનાદિ આચાર પાલવાથી જે લ થાય તેની પ્રરૂપુણા કરવી. ૧૯ ટીકાથે—એ જ્ઞાનાદિ આચાર સારી રીતે પાલવાથી તેનું લ-જેમકે Page #103 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः । १ हासो भावैश्वर्यवृद्धिर्जनप्रियत्वं च परत्र च सुगतिजन्मोत्तमस्थानलाभः परंपरया निर्वाणावाप्तिश्चेति यत्कार्यं तस्य प्ररूपणा प्रज्ञापना विधेयेति ॥ १८ ॥ अत्रैव विशेषमाह । વૈવિúનમિત્તિ ૫ ર′′ ॥ देवानां वैमानिकानां ऋद्धेः विभूतेः रूपादिलक्षणाया वर्णनं प्रकाशनं । यथा । तत्रोत्तमा रूपसंपत् सत्स्थितिप्रभावमुखद्युतिलेश्यायोगः विशुवेंद्रियावधित्वं प्रकृष्टानि भोगसाधनानि दिव्यो विमाननिवहः इत्यादि વલ્યમળમેવ ।। ૧ ।। તથા—મુલાયમનોઽિરિતિ ॥ ૪ ॥ देवस्थानाच्युतावपि विशिष्टे देशे विशिष्टे कुले निष्कलंके अन्वये उ આલે કે ઉપદ્રવના નાશ, ભાવરૂપ ઐશ્વર્યની વૃદ્ધિ તથા લેાકની પ્રીતિ અને પરલેૉકે સદ્ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનને લાભ અને પરંપરાએ મેક્ષપ્રાપ્તિ એરૂપ લની પ્રરૂપણા કરવી, એટલે તેવું ફુલ થવાની વિજ્ઞપ્તિ કરવી. ૧૮ અહીં તે વિષે વિશેષ બાબત જણાવે છે. મૃલાર્થ–દેવતાની સમૃદ્ધિનું વર્ણન કરવું. ૧૯ ટીકાર્થ———વૈમાનિક દેવતાની રૂપ વગેરે સમૃદ્ધિનું વર્ણન કરવું. જેમકેદેવતાઓની રૂપ સંપત્તિ ઉત્તમ હોય છે. સારી સ્થિતિ, પ્રભાવ, સુખ, કાંતિ અને લેશ્યાના યોગ તેમને પ્રાપ્ત થાય છે. શુદ્ધ ઇંદ્રિયા, અવધિજ્ઞાન, ભાગનાં ઉત્કૃષ્ટ સાધના અને દિવ્ય વિમાનના સમૂહ તેએ મેલવે છે—ઇત્યાદિ દેવ સમૃદ્ધિનું વર્ણન જે આગલ કહેવામાં આવશે તેઉપદેશકે શ્રોતાની આગલ પ્રકાશ કરવું.૧૯ મૂલાર્જ-સારા કુલમાં જન્મ થવા વિષે કહેવું. ૨૦ ટીકાથ-દેવતાના સ્થાનથી અન્યા પછી પણ સારા દેશમાં, સારા કુલમાં એટલે નિષ્કલંક અને સદાચારથી વિખ્યાત એવા પુરૂષાવાલા વંશમાં અનેક ૧૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे दग्रे सदाचारेणाख्यायिकापुरुषयुक्ते अनेकमनोरथावपूरकं अत्यंतनिरवयं जन्मेत्यादिर्वक्ष्यमाणलक्षणैवोक्तिः। ॥२०॥ तथा-कल्याणपरंपराख्यानमिति ॥ १॥ ततः सुकुलागमनादनंतरं कल्याणपरंपरायाः तत्र सुंदरं रूपं, आलयो लक्षणानां, रहितं आमयेन, इत्यादिरूपायाः। अत्रैव धर्मफलाध्याये वक्ष्यमाणायाः आख्यानं निवेदनं कार्यमिति । ॥२१॥ तथा-असदाचारगर्दै ति ॥ २॥ असदाचारः सदाचारविलक्षणो हिंसानृतादिदशविधपापहेतुभेदरूपः । यथोक्तं। हिंसानृतादयः पंच तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः ॥ तस्य गर्दा असदाचारगीं । यथा । न मिथ्यात्वसमः शत्रुन मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः॥ મને રથ પૂરા થાય તેવો નિર્દોષ જન્મ પ્રાપ્ત થાય છે ઈત્યાદિ કથન કરવું, જેને માટે આગલ કહેવામાં આવશે. ૨૦ મૂલાથ-કલ્યાણની પરંપરા જણાવવી. ૨૧ ટીકાથે-સારા કુળમાં જન્મ મલ્યા પછી કલ્યાણની પરંપરા જેમકે સુંદર રૂપ અને લક્ષણોના રથાનરૂપ તથા રંગથી રહિત એવું શરીર-ઇત્યાદિ કલ્યાણની પરંપરા જે આ ગ્રંથના ધર્મ ફલાધ્યાયમાં કહેવામાં આવશે, તેનું આખ્યાન એટલે નિવેદન કરવું. ૨૧ મૂલાર્થ-નઠારા આચારની નિંદા કરવી. રર ટીકાર્ય-અસત્ આચાર એટલે હિંસા, અમૃત વગેરે દશ પ્રકારના પાપના હેતુરૂપ નઠારો આચારતે આ પ્રમાણે–“હિંસા, અસત્ય વગેરે પાંચ,તત્ત્વ ઉપર અશ્રદ્ધા અને ક્રોધાદિ ચાર–એ મલી દશ પાપના હેતુઓ છે."તેવા નઠારા આચારની નિંદા કરવી. જેમકે–મિથ્યાત્વ સમાનકોઈ શત્રુ નથી,મિથ્યાત્વના Page #105 -------------------------------------------------------------------------- ________________ हितीयः अध्यायः। द्विषद्विषतमोरोगैर्दुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरंतेन जंतोजन्मनि जन्मनि ॥ वरं ज्वालाकुले क्षिप्तो देहिनात्मा हुताशने । न तु मिथ्यात्वसंयुक्तं जीवितव्यं कदाचन ॥ इति तत्त्वाश्रद्धानगर्दा, एवं हिंसादिष्वपि गर्हायोजना कार्या ॥ २२ ॥ तथा-तत्स्वरूपकथन मिति ॥२३॥ तस्य असदाचारस्य हिंसादेः स्वरूपकथनं । यथा। प्रमत्तयोगात्प्राणिव्यपरोपणं हिंसा, असदभिधानं मृषा, अदत्तादानं स्तेयं, मैथुनमब्रह्म, मूर्छा પરદ રૂત્યાદ્રિ . ૨૩ // તથા–રાઈ રિક્ષાર ત્તિ જેવું કોઈ વિષ નથી, મિથ્યાત્વના જેવો કઈ રોગ નથી અને મિથ્યાત્વના જેવું કોઈ અજ્ઞાન–અંધકાર નથી. શત્રુ, વિષ, અજ્ઞાનરૂપી અંધકાર અને રેગ પ્રાણને એક વાર દુઃખ આપે છે, અને દુરંત એવું મિથ્યાત્વ તે જન્મ જન્મ દુઃખ આપે છે. પ્રાણુએ જવાલાથી આકુલ વ્યાકુલ એવા અગ્નિમાં પિતાના આત્માને ઝંપલાવો સારે છે, પણ મિથ્યાત્વ સાથે જીવવું તે કદિ પણ સારું નથી.” આ માત્ર તત્વની અશ્રદ્ધાની નિંદા કહેલી છે. એવી રીતે હિંસા વગેરેમાં પણ નિદાની લેજના કરી લેવી. ૨૨ મૂલાર્થ–તે નઠારા આચારનું સ્વરૂપ કહી બતાવવું. ૨૩ ટીકાર્ય–તે હિંસા વગેરે દશ પ્રકારના પાપના હેતુરૂપ અસત્ આચારનું સ્વરૂપ ઉપદેશકે શ્રોતાની પાસે કહી બતાવવું. જેમકે–પ્રમાદના ગથી પ્રાણુને નાશ કરે તે હિંસા કહેવાય, અસત્ય બોલવું તે મૃષા કહેવાય, અદત્ત-આપ્યા વગર ગ્રહણ કરવું તે તેય (ચેરી) કહેવાય, મિથુન (વ્યભિચાર) કરવું તે અબ્રહ્મચર્ય કહેવાય અને કોઈ વસ્તુ ઉપર મૂછ રાખવી તે પરિગ્રહ કહેવાય ઇત્યાદિ. ૨૩ મૂલાર્થ—ઉપદેશકે પોતે અસત્ આચારને ત્યાગ કર. ૨૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ ចម धर्मबिंदुप्रकरणे खयमाचारकथकेन परिहारः असदाचारस्य संपादनीयः। यतः । खयमसदाचारमपरिहरतो धर्मकथनं नटवैराग्यकथनमिवानादेयमेव स्यात् न तु साध्यसिद्धिकरमिति ॥ २४ ॥ तथा-झजुनावासेवन मिति ॥ २५ ॥ ऋजुभावस्य कौटिल्यत्यागरूपस्य आसेवनमनुष्ठानं देशकेनैव कार्य । एवं हि तमिन्नविप्रतारणकारिणि संभाविते सति शिष्यस्तदुपदेशान कुतोડર દૂરવર્તી સાહિતિ ૨૫ तथा अपायहेतुत्वदेशनेति ॥ २६ ॥ अपायानां अनर्थानां इहलोकपरलोकगोचराणां हेतुत्वं प्रस्तावादस दाचारस्य यो हेतुभावः तस्य देशना विधेया । यथा । यन्न प्रयांति पुरुषाः स्वर्ग यच्च प्रयांति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे ॥ २६ ॥ प्रमादश्चासदाचारः इति । ટીકાર્થ–સ્વયં એટલે પિત–આચારના ઉપદેશ કરનારે તે અસત્ આચારનો ત્યાગ કરવો, કારણકે ઉપદેશક પોતે અસત્ આચાર છોડે નહીં અને ધર્મોપદેશ કરે, તો તેનું ધર્મકથન વેષધારી નટના વૈરાગ્ય જેવું અગ્રાહ્ય થાય છે, તે સાધ્યની સિદ્ધિને કરનારું થતું નથી. ૨૪ મૂલાથે-ઉપદેશકે હમેશાં સરલ ભાવ રાખ. ૨૫ ટીકાર્થ–ઉપદેશકે કુટિલતાનો ત્યાગ કરવારૂપ સરલ ભાવ રાખે, એથી તે ઉપદેશક પ્રતારણા (ઠગાઈ) કરનાર નથી એમ સંભાવના થતાં શિષ્ય તેના કોઈ પણ ઉપદેશથી દૂર રહેતો નથી. ૨૫ મૂલાર્થ—અનર્થના કારણની દેશના આપવી. ૨૬ ટીકાર્ય–આલેક અને પરલોક સંબંધી અનર્થના હેતુ અર્થાત પ્રસ્તુત વિષયમાં અસત્ આચારના હેતુની દેશના આપવી. જેમકે “જે પુરૂષ સ્વર્ગ જતા નથી અને જે પુરૂષોને નિપાત થાય છે, તેનું નિમિત્ત-કારણ અનાર્ય પ્રમાદજ છે, એ અમારે નિશ્ચય છે. ૨૬ અહીં પ્રમાદ એટલે અસત્ આચાર લે, Page #107 -------------------------------------------------------------------------- ________________ ય. हितीयः अध्यायः। अपायानेव व्यक्तीकुर्वन्नाह । नारकःखोपवर्णनमिति ॥ २७ ॥ नरके भवा नारकाः तेषां उपलक्षणत्वात्तिर्यगादीनां च दुःखानि अशर्माणि तेषामुपवर्णनं विधेयं । यथा । तीक्ष्णैरसिभिर्दीप्तैः कुंतैर्विषमैः परश्वधैश्चकैः । परशुत्रिशूलतोमरमुद्गरवासीभुशुंडीभिः॥ संभिन्नतालुशिरसश्छिन्नभुजाश्छिन्नकर्णनासौष्ठाः । भिन्नहृदयोदरांत्रा भिन्नाक्षिपुटाः सुदुःखार्ताः॥ निपतंत उत्पतंतो विचेष्टमाना महीतले दीनाः। नेक्षते त्रातारं नैरयिकाः कर्मपटलांधाः ॥ क्षुत्तहिमात्युष्णभयार्दितानां पराभियोगव्यसनातुराणाम् । अहोतिरश्चामभिदुःखितानां सुखानुषंगः किल वार्तमेतत् ॥ તે ઉપદ્રવોને પ્રગટ કરે છે— મૂલાર્થ-ઉપદેશકે શ્રોતાની આગલ નારકનાં દુઃખનું વર્ણન કરવું. ૨૭ ટીકાર્થ-નરકમાં થયેલા તે નારકી કહેવાય, ઉપલક્ષણથી તિર્યંચ વગેરે, તેમનાં દુઃખ-વ્યથા તેનું વર્ણન કરવું. જેમકે “તીર્ણ તરવારોથી, દેદીપ્યમાન ભાલાંઓથી, વિષમ કુવાડા, ચક્ર, ફરસી, ત્રિશૂલ, તોમર, મુદગર, વાંસલ અને ભુસુંડીઓથી જેમના તાલું તથા શિર ભેદાય છે, ભુજાઓ છેદાય છે, કર્ણ, નાસિકા અને હઠ કપાય છે, હૃદય, ઉદર તથા આંતરડાં ભેદાય છે અને આંખનાં પડેલ ફોડાય છે, તેથી કરીને એ નારકી પ્રાણુઓ દુઃખ પીડિત થઈ પડે છે, ઉછળે છે અને પૃથ્વી ઉપર દીન થઈ તરફડે છે, તેમજ કર્મના પટલથી અંધ થયેલા તે પ્રાણુઓ પિતાના ત્રાતા–રક્ષકને જોઈ શકતા નથી.” “શુધા, તૃષા, હિમ, અતિ ઉષ્ણતા અને ભયથી પીડિત, પરાધીનતાના વ્યસનથી આતુર એવા દુ:ખી તિર્યંચને પણ સુખને પ્રસંગ, એ અતિ તુચ્છ અને કહેવા માત્ર છે, પરંતુ વસ્તુતાએ કેવલ દુઃખ જ છે.” Page #108 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे मानुष्यकेपि दारिद्यरोगदौर्भाग्यशोकमौाणि । जातिकुलावयवादिन्यूनत्वं चाश्नुते प्राणी ॥ देवेषु च्यवन वियोगदुःखितेषु क्रोधेामदमदनातितापितेषु । आर्या नस्तदिह विचार्य संवदंतु यत्सौख्यं किमपि निवेदनीय મતિ ૨૭ ત | તથા– કુલમરાતિરિતિ . दुःकुलेषु शकयवनशबरबर्बरादिसंबंधिषु यजन्म असदाचाराणां प्राणिनां प्रादुर्भावः तस्य प्रशस्तिः प्रज्ञापना कार्या ॥ २८ ॥ तत्र चोत्पन्नानां किमित्याह पुःखपरंपरा निवेदनमिति ॥ ए॥ दुःखानां शारीरमानसाशमलक्षणानां या परंपरा प्रवाहः तस्या निवेदनं प्ररूपणं । यथा । असदाचारपारवश्यात् जीवा दुःकुलेषूत्पद्यते । तत्र चा “મનુષ્યભવમાં પણ પ્રાણી દારિદ્ય, રાગ, દુર્ભાગ્ય, શોક, મૂર્ખતા તેમજ જાતિ, કુલ તથા શરીરના અવયવની ન્યૂનતા પ્રાપ્ત કરે છે.” “દેવતાના ભાવમાં પણ વ્યવવાનું તથા વિયેગનું દુઃખ હેાય છે અને ક્રોધ, ઈર્ષા, મદ તથા મદનથી તેઓ પરિતાપ પામે છે–હે આર્યો, વિચારીને કહે, તે દેવતાઓને નિવેદન કરવા જેવું શું સુખ છે ? ૨૭ મૂલાર્થ-નઠારા કુલમાં ક્યારે જન્મ થાય?એ વિષે સમજૂતી આપવી. ૨૮ ટીકાર્ય–શક, યવન, શબર તથા બર્બર વગેરે નઠારા કુલમાં સદાચાર રહિત એવા પ્રાણુઓને જન્મ થાય છે, તે વિષે સમજૂતી આપવી. ૨૮ નઠારા કુલમાં ઉત્પન્ન થએલા પ્રાણીઓને શું કહેવું તે કહે છે. મૂલાર્થ-નકાર કુલમાં ઉત્પન્ન થએલા પ્રાણીઓને દુઃખની પરંપરા થાય છે તેનું નિવેદન કરવું. ૨૯ ટીકાથે–શરીર તથા મન સંબંધી દુખોની પરંપરા ઉપદેશક નિવેદન કરવી. જેમકે–અસત્ આચારના પરવશ પણાથી જીવ નઠારા કુલમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ ક્રિતી અધ્યાપક. सुंदरवर्णरसगंधस्पर्शशरीरभाजां तेषां दुःखनिराकरणनिबंधनस्य धर्मस्य स्वनेऽप्यनुपलंभात् हिंसानृतस्तेयाशुद्धकर्मकरणप्रवणानां नरकादिफलपापकर्मोपचय एव संपद्यते । तदभिभूतानामिह परत्र चाव्यवच्छिन्नानुबंधा दुःखपरंपरा प्रसूयते । यदुच्यते ।। तैः कर्मभिः स जीवो विवशः संसारचक्रमुपयाति । द्रव्यक्षेत्राऽद्धाभावभिन्नमावर्तते बहुशः ॥ २९ ॥ तथा-उपायतो मोहनिंदेति ॥ ३० ॥ उपायतः उपायेन अनर्थप्रधानानां मूढपुरुषलक्षणानां प्रपंचरूपेण मोहस्य मूढताया निंदा अनादरणीयताख्यापनेति । यथा । अमित्रं कुरुते मित्रं मित्रं द्वेष्टि हिनस्ति च । कर्म चारभते दुष्टं तमाहुर्मूढचेतसम् ॥ ઉત્પન્ન થાય છે. તે નઠારા કુલમાં પ્રાણીઓને વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને શરીર ખરાબ મલે છે, તેથી દુઃખને નિરાકરણ કરવાના કારણરૂપ ધર્મ તેમને સ્વમામાં પણ પ્રાપ્ત થતો નથી; પણ હિંસા, અસત્ય અને સ્ટેયરૂપ અશુદ્ધ કર્મ કરવામાં પ્રવીણ હોવાથી ઉલટી નરકાદિનું ફલ આપનાર પાપકર્મની વૃદ્ધિજ થાય છે. તેથી પરાભવ પામેલા પ્રાણુઓને આલોક અને પરલેકમાં અનુબંધ રહિત દુઃખની પરંપરા ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે “કમને વશ થયેલ જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જુદા જુદા ભેદને પ્રાપ્ત થયેલા આ સંસારચક્રમાં વારંવાર પરાવર્તન કર્યા કરે છે, એટલે દ્રવ્યપુલ પરાવર્તન, ક્ષેત્રપુદ્ગલ પરાવર્તન, કાલપુલ પરાવર્તન અને ભાવપુદ્ગલ પરાવર્તન બહુવાર કર્યા કરે છે.” ૨૯ - મૂલાર્થ–ઉપાયથી મેહની નિંદા કરવી. ૩૦ ટીકાર્થ–ઉપાયથી એટલે અનર્થ પ્રધાન મૂઢ પુરૂષનાં લક્ષણોને વિતારથી જણવવારૂપ—ઉપાયથી મોહ-મૂઢપણાની નિંદા કરવી, અર્થાત્ તે અનાદર કરવા ગ્ય છે એમ જણાવવું. જેમકે “જે અમિત્રને મિત્ર માને, મિત્ર હોય તેને દ્વેષ કરે, વા તેને મારી નાખે અને દુષ્ટ કર્મ આરંભે તેને મૂઢ ચિત્તવલે પુરૂષ કહે છે.” Page #110 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे अर्थवंत्युपपन्नानि वाक्यानि गुणवंति च । नैव मूढो विजानाति मुमूर्षुरिव भेषजम् ॥ संप्राप्तः पंडितः कृच्छं प्रज्ञया प्रतिबुध्यते । मूढस्तु कृच्छ्रमासाद्य शिलेवांभसि मजति ॥ अथवोपायतो मोहफलोपदर्शनद्वारलक्षणान्मोहनिंदा कार्येति ।। जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतम् । वीक्ष्यमाणा अपि भवं नोद्विजंत्यपि मोहतः॥ धर्मवीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतंतेऽल्पमेधसः॥ बडिशामिषवत्तुच्छे कुसुखे दारुणोदये । सक्तास्त्यजंति सच्चेष्टां धिगहो दारुणं तमः ॥ ३०॥ इति १ इदं श्लोकत्रयं योगदृष्टिसमुच्चयाद् गृहीतं । २ अस्येति धर्मवीजस्य. મરવાની ઈચ્છાવાલો પુરૂષ જેમ ઔષધ-ઉપાયને માનતો નથી, તેમ મૂઢ પુરૂષ અર્થવાળાં અને ગુણવાલાં વાકાને માનતો નથી.” પંડિત પુરૂષ કદિ કષ્ટ પામ્યું હોય તો તે પ્રજ્ઞાથી પ્રતિબોધ પામે છે અને મૂઢ પુરૂષ કષ્ટને પામ્યા હોય તો જલમાં પથ્થરની જેમ ડુબી જાય છે.” અથવા મેહનું ફલ દર્શવવારૂપ—ઉપાયથી મોહની નિંદા કરવી. જેમકે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ અને શોક વગેરેથી ઉપદ્રવ પામેલા આ સંસારને જોતાં છતાં પણ મનુષ્ય મોહને લીધે તેનાથી ઉદ્વેગ પામતા નથી.” “આ કર્મભૂમિ (ક્ષેત્ર) ને વિષે માનુષ્ય ભવરૂપ ઉત્કૃષ્ટ ધર્મબીજ પ્રાપ્ત કરી, તેની સત્કર્મરૂપ કૃષિ–ખેતી કરવાને અલ્પબુદ્ધિવાલા પુરૂષો (મેહથી) યત કરતા નથી.” મર્યો પકડવાના કાંટાની અંદર રહેલા માંસની જેમ તુચ્છ અને ભયંકર ઉદયવાલા નઠારા વિષયસુખમાં આસક્ત થયેલા મનુષ્ય જેને લીધે સ&િયાને ત્યાગ કરે છે, એવા દારૂણ–ભયંકર મોહરૂપ અંધકારને ધિકીર છે.” ૩૦ ૧ આ ત્રણ ક યોગદૃષ્ટિસમુચ્ચયમાંથી લીધેલા છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। तथा-सज्ञानप्रशंसनमिति ॥३१॥ सद् अविपर्यस्तं ज्ञानं यस्य स सज्ज्ञानः पंडितो जनः तस्य सतो वा ज्ञानस्य विवेचनलक्षणस्य प्रशंसनं पुरस्कार इति । यथा । तन्नेत्रस्त्रिभिरीक्षते न गिरिशो नो पद्मजन्माष्टभिः स्कंदो द्वादशभिर्न वा न मघवा चक्षुःसहस्रेण च । । संभूयापि जगत्त्रयस्य नयनैस्तद्वस्तु नो वीक्ष्यते प्रत्याहृत्य दृशः समाहितधियः पश्यंति यत्पंडिताः॥ તથા नाप्राप्यमभिवांछंति नष्टं नेच्छंति शोचितुम् ।। आपत्सु च न मुह्यति नराः पंडितबुद्धयः॥ न हृष्यत्यात्मनो माने नापमाने च रुष्यति । गांगो हूद इवाक्षोभ्यो यः स पंडित उच्यते ॥ ३१ ॥ तथा-पुरुषकारसत्कथेति ॥ ३५ ॥ મૂલાર્થ–સત્ જ્ઞાનની પ્રશંસા કરવી. ૩૧ ટીકાથે-સ–સમ્યફ જ્ઞાનવાલા પંડિત જનની અથવા સત–વિવેચન સહિત જ્ઞાનની પ્રશંસા કરવી. જેમકે “સમાધિવાલી બુદ્ધિને ધારણ કરનારા પંડિત અંતર દૃષ્ટિથી જે વસ્તુ જોઈ શકે છે, તે વસ્તુને શંકર ત્રણ નેત્રોથી, બ્રહ્મા આઠ નેત્રોથી, કાર્તિકરવામી બાર નેત્રોથી અને ઈંદ્ર હજાર નેત્રોથી પણ જોઈ શકતો નથી એટલું જ નહીં પણ ત્રણ જગતનાં નેત્રો એકઠાં થઇ તે વસ્તુ જોઈ શકતા નથી.” પંડિત પુરૂષ જે વસ્તુ અપ્રાપ્ય હોય તેની ઈચ્છા કરતા નથી, જે વરંતુ નષ્ટ થઈ હોય તેને શેક કરતા નથી અને આપત્તિઓમાં મુંઝાતા નથી.” છે જે પિતાનું માન થાય તે હર્ષ પામતો નથી અને અપમાન થાય તે રેપ કરતો નથી, એટલે કે ગંગા નદીને દૂદની જેમ કદિ ક્ષેભ પામતો નથી તે પંડિત કહેવાય છે.” ૩૧ મૂલાર્થ–પુરૂષાર્થ-ઉદ્યોગનું માહાભ્ય કહેવું. ૩૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंडप्रकरणे पुरुषकारस्य उत्साहलक्षणस्य सत्कथा माहात्म्यप्रशंसनं । यथा । दुर्गा तावदियं समुद्रपरिखा तावन्निरालंबनं व्योमैतन्ननु तावदेव विषमः पातालयात्रागमः । दत्वा मूर्द्धनि पादमुद्यमभिदो दैवस्य कीर्तिप्रियः वीरैर्यावदहो न साहसतुलामारोप्यते जीवितम् ।। તથા विहाय पौरुपं कर्म यो दैवमनुवर्तते । तद्धि शाम्यति तं प्राप्य क्लीबं पतिमिवांगना ॥ ३२ ॥ तथा-वीर्यविर्णन मिति ॥३३॥ वीर्यः प्रकर्षरूपायाः शुद्धाचारबललभ्यायाः तीर्थकरवीर्यपर्यवसाનાયા વનમતિ . કથા मेरुं दंडं धरी छत्रं यत्केचित्कर्तुमीशते । तत्सदाचारकल्पद्रुफलमाहुमहर्षयः ॥ ३३ ॥ ટીકાર્થ—ઉત્સાહરૂપ પુરૂષાર્થના માહામ્યની પ્રશંસા કરવી. જેમકે કીર્તિની પ્રીતિવાલા વીર પુરૂષો ઉદ્યમને તેડનારા દૈવ (ભાગ્ય)ના મસ્તક પર પગ મૂકી પોતાના જીવિતને જયાંસુધી સાહસ (હિંમત)ની તુલા ઉપર ચડાવે નહીં, ત્યાંસુધી જ તેમને આ સમુદ્રની ખાઈ દુર્ગમ છે, ત્યાં સુધી જ આકાશ નિરાલંબ છે અને ત્યાં સુધી જ પાતાલની યાત્રા વિષમ છે. અર્થાત જે તેઓ હિંમત કરે તે સમુદ્ર, આકાશ અને પાતાલમાં પણ જઈ શકે છે.” - જે પુરૂષાર્થને છોડી દૈવને અનુસરે છે, તેનું દૈવ નપુંસક પતિને પ્રાપ્ત કરી સ્ત્રીની જેમ તેવા પુરૂષને પ્રાપ્ત કરી પોતાની મેલે શમી જાય છે, અર્થાત્ પુરૂષાર્થ વિના દૈવ નિષ્ફલ થઈ જાય છે.” ૩ર મૂલાર્થ–વીર્યની સમૃદ્ધિનું વર્ણન કરવું. ૩૩ - ટીકાર્ય-શુદ્ધ આચારના બલથી લભ્ય અને ઉત્કર્ષરૂપ એવી વીર્યની સમૃદ્ધિ કે જે અવસાને તીર્થકરના વીર્ય સુધી પહોંચે છે, તેનું વર્ણન કરવું. જેમકે “જે કોઈ મેરૂને દંડ અને પૃથ્વીનું છત્ર કરવા સમર્થ થાય છે, તે સદાચારરૂપ કલ્પવૃક્ષનું ફલ છે એમ મહર્ષિઓ કહે છે.” ૩૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। તથા–રિતે જીરાનાપો કૃતિ છે રૂ . असिन्पूर्वमुद्दिष्टे उपदेशजाले श्रद्धानज्ञानानुष्ठानवत्तया परिणते सास्मीभावमुपगते सति उपदेशाहस्य जंतोः गंभीरायाः पूर्वदेशनापेक्षया अत्यंतसूक्ष्माया आत्मास्तित्वतद्वंधमोक्षादिकाया देशनायाः योगः व्यापारः कार्यः । इदमुक्तं भवति । यः पूर्व साधारणगुणप्रशंसादिः अनेकधोपदेशः प्रोक्त आस्ते, स यदा तदावारककर्महासातिशयादंगांगीभावलक्षणं परिणाममुपागतो भवति, तदा जीर्णभोजनमिव गंभीरदेशनायामसौ देशनार्होऽवतार्यते इति ॥ ३४ ॥ अयं च गंभीरदेशनायोगो न श्रुतधर्मकथनमंतरेणोपपद्यते इत्याह । બુતધર્મગનનિતિ રૂપ છે મૂલાઈ–ઉપર કહેલે સર્વ ઉપદેશ શ્રોતાના મનમાં પરિણમે તે તે પછી સૂક્ષ્મ દેશનાને વ્યાપાર કરવો. ૩૪ ટીકાર્થ–ઉપર કહેલો ઉપદેશને સમૂહ શ્રદ્ધા, જ્ઞાન તથા અનુષ્ઠાન સાથે પરિણમે એટલે સાત્મભાવ પામે અર્થાત્ તેનો આત્મા સાથે એકીભાવ થાય તો પછી ઉપદેશને ગ્ય એવા જંતુને ગંભીર એટલે પૂર્વદેશનાની અપક્ષાએ અતિસૂક્ષ્મ એવી દેશના કે જેમાં આત્માનું અસ્તિત્વ, આત્માને બંધ તથા મેક્ષ વગેરે દર્શાવાય છે તેને યોગ એટલે વ્યાપાર કરવો. કહેવાની મતલબ એવી છે કે સાધારણ ગુણની પ્રશંસાદિ કરવારૂપ અનેક પ્રકારને ઉપદેશ જે પૂર્વ કહે છે, તે તેના આવરણ કરનાર કમેને અતિશે દાસ થવાથી અંગગીભાવરૂપ પરિણામને પામે એટલે પછી દેશનાને યોગ્ય એવા તેને જીર્ણ ભેજનની જેમ ગંભીર સૂક્ષ્મ દેશનામાં ઉતાર. ૩૪ એ સૂક્ષ્મ દેશનાનો વેગ સિદ્ધાંત ધર્મના કહેવા વિના પ્રાપ્ત થતો નથી. તે કહે છે – મૂલાર્થ_શ્રુત-સિદ્ધાંત ધર્મનું કથન કરવું. ૩૫ ૧ અહીં કોઈ પ્રશ્ન કરે કે શ્રોતાના હૃદયમાં ઉપદેશ પ્રણમ્યો છે, એ શી રીતે જણાય? તેના ઉત્તરમાં કહેવાનું કે ઉપર કહેલી પોતાની શક્તિને અનુસાર પ્રવૃત્તિ કરવાથી તે જાણવામાં આવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदु प्रकरणे श्रुतधर्मस्य वाचनापृच्छनापरावर्तनानुप्रेक्षाधर्मकथनलक्षणस्य सकलकुशलकलापकल्पद्रुमविपुलालवालकल्पस्य कथनं । यथा । चक्षुष्मंतस्त एवेह ये श्रुतज्ञानचक्षुषा । सम्यक् सदैव पश्यंति भावान् हेयेतरान्नराः || ३५ ॥ US अयं च श्रुतधर्मः प्रतिदर्शनमन्यथाऽन्यथा प्रवृत्त इति नासावद्यापि तत्सम्यग्भावं विवेचयितुमलमित्याह । વજુવારવરીશાવતાર કૃતિ ૫ રૂ૬ ॥ तस्य हि बहुत्वाच्छ्रुतधर्माणां श्रुतधर्म इति शब्दसमानतया विप्रलब्धबुद्धेः परीक्षायां त्रिकोटिपरिशुद्धिलक्षणायां श्रुतधर्म संबंधिन्यामवतारः ાયઃ । અન્યત્રાબપિ तं शब्दमात्रेण वदंति धर्मं विश्वेऽपि लोका न विचारयति । शब्दसाम्येsपि विचित्रभेदैर्विभिद्यते क्षीरमिवार्चनीयः । ટીકાર્થવાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથનરૂપ શ્રુતધર્મ કે જે સર્વે કુશલના સમૂહરૂપ કલ્પવૃક્ષના વિશાલ કયારારૂપ છે, તેનું કથન કરવું. જેમકે “ આલાકના હૈયત્યાગ કરવા ચાગ્ય અને ઈતરગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને જે શ્રુતજ્ઞાનરૂપ નેત્રથી હમેશાં જીવે છે, તેજ ખરેખરા નેત્રવાલા છે. ’’ ૩૫ આ શ્રુત-સિદ્ધાંતધર્મ પ્રત્યેક દર્શનમાં જુદી જુદી રીતે પ્રવર્ત્તા છે, તેથી ષટ્ દર્શનના બધા ધર્મ શ્રુતધર્મ કહેવાય છે, તે તેમાં સમ્યક્ પ્રકારના ધર્મનું વિવેચન થઈ શકે તેમ નથી તે તેનું શી રીતે કરવું ? તે કહે છે મૂલાર્જ-શ્રુતધર્મ ઘણા છે, તેથી ઉત્તમ શ્રુતધર્મની પરીક્ષા કરવામાં પ્રવર્ત્તવું. ૩૬ ટીકાર્થ——તે શ્રુતધર્મ ધણા છે તેથી બધે લાગુ પડતા શ્રુતધર્મ એવા સરખા શબ્દ ઉપરથી પુરૂષની બુદ્ધિ છેતરાય, માટે ત્રણ કાટીથી શુદ્ધિ કરવારૂપ શ્રુતધર્મની પરીક્ષા કરવા ઉતરી પડવું. તે વિષે બીજે પણ કહ્યું છે કે “ સર્વે લૉક શબ્દ માત્રથી સર્વને સરખા ધર્મ કહે છે, પણ તે તેના વિચાર Page #115 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। लक्ष्मी विधातुं सकलां समर्थ सुदुर्लभं विश्वजनीनमेनम् । परीक्ष्य गृहंति विचारदक्षाः सुवर्णवद्वंचनभीतचित्ताः ॥ ३६॥ इति परीक्षोपायमेवाह । પરિપત્તિ રૂ . થા સુવfમાત્ર સાર્વેન તથવિધpપોન્નવિચારશૈવ સુદ્ધાશુદ્રपस्य सुवर्णस्य प्रवृत्तौ कपच्छेदतापाः परीक्षणाय विचक्षणैराद्रियंते । तथात्रापि श्रुतधर्मे परीक्षणीये कषादीनां प्ररूपणेति । ॥३७॥ कषादीनेवाह विधिप्रतिषेधौ कष इति ॥ ३० ॥ विधिः अविरुद्धकर्तार्थोपदेशकं वाक्यं । यथा स्वर्गकेवलार्थिना કરતા નથી. તે ધર્મ શબ્દની સમાનતા છતાં પણ વિચિત્ર ભેદથી ભેદવાલે છે, માટે ચેખા દૂધની જેમ તેને પરીક્ષા કરી માન્ય કરો.” વિચાર કરવામાં ડાહ્યા અને મનમાં છેતરવાનો ભય રાખનારા પુરૂ સમગ્ર લક્ષ્મીને પ્રાપ્ત કરવા સમર્થ અને સર્વ જગતને હિતકારી એ દુર્લભ ધર્મને સુવર્ણની જેમ બરાબર પરીક્ષા કરી ગ્રહણ કરે છે.” ૩૬ તે પરીક્ષાનો ઉપાય કહે છે – મૂલાધર્મની પરીક્ષા કરવામાં કસેટી, છેદ તથા તાપની પ્રરૂપણા કરવી. ૩૭ 1 ટીકાથે-માત્ર સુવર્ણની સમાનતાથી અન્ન લેકમાં વિચાર વગર શુદ્ધ અશુદ્ધ સુવર્ણ ઉપર પ્રવૃત્તિ થાય છે, માટે તે સુવર્ણની પરીક્ષા કરવાને વિચક્ષણ પુરૂષ કટી, છેદ અને તાપ કરવામાં આદર કરે છે, તેમ અહીં પણ પરીક્ષા કરવાને ગ્ય એવા શ્રતધર્મમાં કસોટી વગેરેની પ્રરૂપણું કરવી. ૩૭ તે કસોટી વગેરે કહે છે – મૂલાઈ—વિધિ અને નિષેધ એ ધર્મની કસોટી છે. ૩૮ ટકાર્થ-વિરોધ વગર કર્તવ્ય અર્થને ઉપદેશ કરનારું વાક્ય તે વિધિ Page #116 -------------------------------------------------------------------------- ________________ B धर्मबिंडु प्रकरणे तपोध्यानादि कर्तव्यं समिति गुप्तिशुद्धा क्रिया इत्यादि । प्रतिषेधः पुनः, न हिंस्यात्सर्वभूतानि नानृतं वदेत् इत्यादि । ततो विधिश्व प्रतिषेधश्च विधितिषेधौ । किमित्याह । कपः सुवर्णपरीक्षायामिव कपपट्टके रेखा । इदमुक्तं भवति, यत्र धर्मे उक्तलक्षणो विधिः प्रतिषेधव पदे पदे सुपुष्कल उपलभ्यते स धर्मः कषशुद्धः न पुनः । अन्यधर्मस्थिताः सत्त्वा असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि वधे दोषो न विद्यते || इत्यादिवाक्यगर्भ इति ॥ ॥ ૨૮ || છેમાર્ચે । तत्संजवपालनाचेष्टोक्तिश्वेद इति ॥ ३५ ॥ तयोर्विधिप्रतिषेधयोः अनाविर्भूतयोः संभवः प्रादुर्भावः । प्रादुर्भूतयोश्च કહેવાય છે. જેમકે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થી એવા પુરૂષે તપ ધ્યાન વગેરે કરવા અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી શુદ્ધ એવી ક્રિયા કરવી. ઇત્યાદિ વિધિ વાકય કહેવાય છે. નિષેધ કરનારૂં વાક્ય તે પ્રતિષેધ કહેવાય છે. જેમકે “સર્વ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં” “ અસય બેલવું નહીં ’ ઇત્યાદિ પ્રતિષેધ વાક્ય કહેવાય છે. એ વિધિ અને પ્રતિષેધ શું છે તે કહે છે. તે સુવર્ણ પરીક્ષાની જેમ ધર્મની પરીક્ષામાં કસોટીરૂપ છે. તે ઉપરથી કહેવાની મતલખ એવી છે કે ઉપર કહેલા લક્ષણવાલે વિધિ અને પ્રતિષેધ, જે ધર્મમાં પદે પદે પુષ્કલ જોવામાં આવે તે કસેાટીથી શુદ્ધ થયેલા ધર્મ છે. વિષ્ણુ જેમ અસુરના ઉચ્છેદ કરે તેમ બીજા ધર્મમાં રહેલા પ્રાણીઓને ઉચ્છેદ કરવેા—તેમના વધ કરવામાં બીલકુલ દેાષ નથી.” આવાં વાયેા જેમાં હાય તે કસાટીશુદ્ધ ધર્મ ન કહેવાય. ૩૮ છેદનું સ્વરૂપ કહે છે: મૂલાથે-તે વિધિ નિષેધની ઉત્પત્તિ, ઉત્પન્ન થયા પછી તેનું પાલન અને તે ઉત્પત્તિ અને પાલવાની ચેષ્ટા કહેવી તે ધર્મપરીક્ષામાં છેદને ઠેકાણે છે. ૩૯ ટીકાથે—તે વિધિ નિષેધ ઉત્પન્ન થયા ન હોય તે તેને ઉત્પન્ન કરવા Page #117 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। पालना रक्षारूपा ततः तत्संभवपालनार्थ या चेष्टा भिक्षाटनादिबाह्यक्रियारूपा तस्याः उक्तिः छेदः । यथा कषशुद्धावप्यंतरामशुद्धिमाशंकमानाः सौवार्णिकाः सुवर्णगोलिकादेः छेदमाद्रियंते । तथा कषशुद्धावपि धर्मस्य छेदमपेक्षते । स च छेदो विशुद्धबाह्यचेष्टारूपः, विशुद्धा च चेष्टा सा, यत्रासंतावपि विधिप्रतिषेधावबाधितरूपौ स्वात्मानं लभेते । लब्धात्मानौ चातीचारलक्षणापचारविरहितौ उत्तरोत्तर वृद्धिमनुभवतः, सा यत्र धर्मे चेष्टा सप्रपंचा प्रोच्यते स धर्मश्छेदशुद्ध इति ॥ ॥३९॥ यथा कपच्छेदशुद्धमपि सुवर्ण तापमसहमानं कालिकोन्मीलनदोषान्न सुवर्णभावमश्नुते । एवं धर्मोऽपि सत्यामपि कपच्छेदशुद्धौ तापपरीक्षामनिर्वहमाणो न स्वभावमासादयत्यतः तापं प्रज्ञापयन्नाह । उनयनिबंधननाववादस्ताप इति ॥ ४० ॥ ઉત્પન્ન થયા પછી તેનું પાલન કરવું. તે ઉત્પત્તિ તથા પાલન કરવાને માટે ભિક્ષાટન વગેરે જે બાહ્યક્રિયારૂપ ચેષ્ટા, તેનું કહેવું તે છેદ કહેવાય છે. જેમ સુવર્ણકારે કસટીથી સેનાની શુદ્ધિ કરી હોય તો પણ જો તેને અંદરની શુદ્ધિમાં શક રહ્યો હોય તો તે સુવર્ણના પાશાનો છેદ કરે છે, તેમ ધર્મની શુદ્ધિમાં પણ વિધિ–નિષેધરૂપ કસોટીની શુદ્ધિ કરી હોય તથાપિ તેમાં છેદની અપેક્ષા રહે છે. તે છેદ શુદ્ધ એવી બાહ્યચેષ્ટારૂપ જાણો. જેમાં વિધિ–પ્રતિષેધન હોય, છતાં અબાધિતરૂપે પિતાના આત્માને પ્રાપ્ત કરે અને પ્રાપ્ત કર્યા પછી અતિચારરૂપ અપચાર વગર ઉત્તરોત્તર વૃદ્ધિને અનુભવ કરે, તેવી ચેષ્ટા તે શુદ્ધ ચેષ્ટા કહેવાય છે. એવી શુદ્ધચેષ્ટા જે ધર્મમાં સવિસ્તર કહેવામાં આવે તે ધર્મ છેદપરીક્ષાથી શુદ્ધ કહેવાય છે. ૩૯ ' જેમ સોનું સેટી અને છેદની પરીક્ષાથી શુદ્ધ લાગતું હોય પણ જે તાપને સહન કરી શકે તેવું ન હોય તો તે ખરેખરું સુવર્ણ કહેવાય નહીં, તેમ ધર્મ પણ કટી અને છેદની પરીક્ષાથી શું થયે હોય પણ જયાંસુધી તાપની પરીક્ષામાં પ્રસાર થયે નથી, ત્યાં સુધી તે સ્વાભાવિક રીતે શુદ્ધ ગણાતું નથી, તેથી ધર્મની પરીક્ષામાં તાપ શું છે તે કહે છે – મૂલાર્થ –કસોટી અને છેદના પરિણામી કારણરૂપ છવાદિ ભાવની પ્રરૂપણ કરવી, તે તાપ કહેવાય છે. ૪૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंडु प्रकरणे उभयोः कषच्छेदयोः अनंतरमेवोक्तरूपयोः निबंधनं परिणामिरूप कारणं यो भावो जीवादिलक्षणः तस्य वादः प्ररूपणा । किमित्याह । तापोत्र श्रुतधर्मपरीक्षाधिकारे । इदमुक्तं भवति, यत्र शास्त्रे द्रव्यरूपतया अप्रच्युतानुत्पन्नः, पर्यायात्मकतया च प्रतिक्षणमपरापरस्वभावास्कंदनेन अनित्यस्वभावो जीवादिरवस्थाप्यते स्यात्तत्र तापशुद्धिः, यतः परिणामिन्येवात्मादौ तथाविधाशुद्धपर्यायनिरोधेन ध्यानाध्ययनाद्यपरशुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कपो, बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, न पुरन्यथेति ॥ 1180 11 एतेषां मध्यात्को बलीयान इतरो वा इति प्रभे यत्कर्तव्यं तदाह श्रमीषामंतरदर्शन मिति ॥ ४१ ॥ LE अमीषां त्रयाणां परीक्षाप्रकाराणां परस्परमंतरस्य विशेषस्य समर्थास - मर्थत्वरूपस्य दर्शनं कार्यमुपदेशकेन ॥ ॥ ૪o ॥ ટીકાથે—કસોટી અને છેદ્ય કે જેનું સ્વરૂપ ઉપર કહેલું છે, તેના ૫રિણામીરૂપ કારણ જે જીવાઢિ લક્ષણભાવ, તેની પ્રરૂપણા કરવી,તે આ શ્રુતધર્મની પરીક્ષાના અધિકારમાં તાપ કહેવાય છે. કહેવાની મતલબ એવી છે કે દ્રવ્યરૂપે (દ્રબ્યાર્થિંકનય વડે) વે નહીં અને ઉત્પન્ન પણ ન થાય અર્થાત્ તેવાને તેવા રહે અને પર્યાયરૂપે (પર્યાયાર્થિંકનય વડે) ક્ષણે ક્ષણે અપર અપર સ્વભાવને પામી એટલે નવીન સ્વભાવ પ્રાપ્ત કરી અનિત્ય સ્વભાવવાલા જીવાદિ જે શાસ્ત્રમાં પ્રતિપાદન કરે, તે શાસ્ત્રની તાપશુદ્ધિ જાણવી. પરિણામી આત્મા પ્રમુખમાં તેવા અશુદ્ધ પર્યાયને નિરોધ કરી ધ્યાન, અધ્યયન વગેરે બીજા શુદ્ધ પર્યાયના પ્રગટ થવાથી જેનું લક્ષણ કહેવામાં આવ્યું છે તેવી કસાટી અને ખાદ્યચેષ્ટાની શુદ્ધિરૂપ છેદ્ય તે ખરાબર ઇંટે છે, એટલે તાપશુદ્ધિ થવાથી કસોટીની શુદ્ધિ અને છેદની શુદ્ધિ ધટે છે, અન્યથા ધટતી નથી. ૪૦ એ કસોટી, ઇંદ્ય અને તાપ–એ ત્રણેમાંથી ખલવાન્ કાણુ છે? અથવા એમાંથી કાણુ અબલવાન્ છે? એવા પ્રશ્નના ઉત્તર આપે છે. મૂલાથે—એ પરીક્ષાના ત્રણ પ્રકારના તફાવત બતાવવા, ૪૧ ટીકાથ—એ પરીક્ષાના ત્રણ પ્રકારને પરસ્પર જે અંતર એટલે કાણ તેઓમાં સમર્થ છે અને કાણુ અસમર્થ છે, એવા તફાવત તે ઉપદેશકે દર્શાવવા. ૪૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। तदेव दर्शयति । कषच्छेदयोरयत्न इति ॥ ४२ ॥ कपच्छेदयोः परीक्षाक्षमत्वेन आदरणीयतायामयत्नः अतात्पर्य मति. મત રૂરિ | કે ૪૨ || कुत इत्याह । - तनावेऽपि तापानावेऽनाव इति ॥ ४३ ॥ - तयोः कपच्छेदयोः भावः सत्ता तद्भावः तस्मिन् , किं पुनरतद्भाव इत्यपिशब्दार्थः । किमित्याह । तापाभावे उक्तलक्षणतापविरहे अभावः परमार्थतः असत्तैव परीक्षणीयस्य न हि तापे विघटमानं हेमकपच्छेदयोः सतोरपि स्खं स्वरूपं प्रतिपत्तुमलं जातिसुवर्णत्वात्तस्य । ॥४३॥ તે પરીક્ષાના ત્રણ પ્રકારને તફાવત દર્શાવે છે – મૂલાઈ–કસોટી અને છેદ એ કેવલ બે પ્રકારની પરીક્ષામાં પ્રયત કરવો નહીં. કર ટીકાથ–કસટી અને છેદ એ કેવલ બે પ્રકાર પરીક્ષા કરવામાં અને સમર્થ છે, તેથી તેનો આદર કરવામાં બુદ્ધિમાન પુરૂષોએ પ્રયન કરે નહીં, કારણકે તેમાં કાંઈ તાત્પર્ય નથી. ૪૨ કેવલ સેટી અને છેદ પરીક્ષાને વિષે પ્રયલ ન કરે, તેનું શું કારણ? તે કહે છે – મૂલાર્થ-કલેટી અને છેદની પરીક્ષા કરી હોય પણ જો તાપની પરીક્ષાને અભાવ હોય તે તે બંને પરીક્ષાનો અભાવ જાp. ૪૩ ટીકાથે-કસોટી અને છેદની પરીક્ષા કરી હોય પણ છે જેનાં લક્ષણ કહેલાં છે એવા તાપની પરીક્ષાનો અભાવ હોય તે તે બંનેને અભાવ થાય, એટલે પરમાર્થે પરીક્ષા કરવા ગ્ય વસ્તુની સત્તા રહે નહીં. તાપની અંદર નહીં મૂકેલું સુવર્ણ કસોટી અને છેદ મૂકે તોપણ પિતાનું ખરું સ્વરૂપ પ્રાપ્ત કરવાને સમર્થ થતું નથી, કારણકે તે જાતવાલું (કહેવા માત્રજ) સુવર્ણ છે. ૪૩ ૧૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे एतदपि कथमित्याह । તદનુક્ર ફિ તત્સલ્યનિતિ યય . ... तच्छुद्धौ तापशुद्धौ हिर्यसात्तत्साफल्यं तयोः कषच्छेदयोः सफलभावः । तथाहि । ध्यानाध्ययनादिकोऽर्थो विधीयमानः प्रागुपात्तकर्मनिर्जरणफलः, हिंसादिकश्च प्रतिषिध्यमानो नवकर्मोपादाननिरोधफलः । बाह्यचेष्टाशुद्धिश्चानयोरेवानाविभूतयोः आविर्भवनेनाविभूतयोश्च परिपालनेन फलवती स्यात् । न चापरिणामिन्यात्मन्युक्तलक्षणौ कपच्छेदौ स्वकार्य कर्तु प्रभविष्णू स्यातामिति । तयोः तापशुद्धावेव सफलत्वमुपपद्यते न पुनरરાતિ ૪૪ | ननु फलविकलावपि तौ भविष्यत इत्याह । फलवंतौ च तौ ताविति ॥ ४५ ॥ તાપની શુદ્ધિ ન થાય તે તે કસોટી તથા ઈદની શુદ્ધિ ન થઈ કહેવાય, તે શી રીતે? તે કહે છે – મલાથે–તાપની શુદ્ધિ થવાથી તે કટી અને છેદની શુદ્ધિ સફલ થાય છે. ૪૪ ટીકાથે-તે તાપની શુદ્ધિ થવાથી તે કસોટી અને છેદની શુદ્ધિ નિચે સફલ થાય છે. તે આ પ્રમાણે–ધ્યાન એટલે સૂત્રના અર્થનું ચિંતવન અને અધ્યયન એટલે ભણવું ઇત્યાદિ જે અર્થ તે પૂર્વે બાંધેલાં કર્મની નિર્જરારૂપ ફલવાલે છે અને નિષેધ કરેલે હિંસા પ્રમુખ અર્થ નવાં કર્મને બાંધવાનો નિરોધ કરવારૂપ ફલવાલે છે અને તે કસોટી અને છેદને સ્થાને છે. તેથી જ તે બને ઉત્પન્ન થયા ન હોય તે તેમને ઉત્પન્ન કરવાથી અને ઉત્પન્ન થયા હેય તે તેમનું પાલન કરવાથી બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ ફલવાલી થાય છે. જો આત્મા અપરિણામી હોય તો તેમાં પૂર્વ કહેલાં લક્ષણવાલા કસોટી અને છેદ પિતાનું કાર્ય કરવાને સમર્થ થતા નથી, તેથી તે બંને તાપની શુદ્ધિ થવાથી જ સફલ થાય છે. અન્યથા રીતે થાય જ નહીં. ૪૪ કેઈ શંકા કરે છે ત્યારે તે બંને (કસોટી અને છેદ) નિષ્ફલ થશે, તેના ઉત્તરમાં કહે છે – મૂલાથે-તે બંને સત્યરીતે સફલ છે. ૪૫. Page #121 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। उक्तलक्षणफलभाजौ संतौ पुनस्तौ कपच्छेदौ तौ वास्तवौ कपच्छेदौ भवतः । स्वसाध्यक्रियाकारिणो हि वस्तुनो वस्तुत्वमुशंति संतः॥४५॥ विपक्षे बाधामाहअन्यथा याचितकमंडन मिति ॥४६॥ अन्यथा फलविकलौ संतौ वस्तुपरीक्षाधिकारे समवतारितावपि, तौ याचितकमंडनं वर्त्तते इति । परकीयत्वसंभावनोपहतत्वात्कुत्सितं याचितं याचितकं तच्च तन्मंडनं च कटककुंडलादि आभरणविशेषो याचितकमंडनम् । द्विविधं ह्यलंकारफलं । निर्वाहे सति परिशुद्धाभिमानिकसुखजनिका स्वशरीरशोभा । कथंचिनिर्वहणाभावे च तेनैव निर्वाहः । न च याचितकमंडने एतद्वितयमप्यस्ति परकीयत्वात्तस्य, ततो याचितकमंडनमिव याचितकमंडनं । इदमुक्तं ટીકાર્થ–જેનાં લક્ષણ કહેલાં છે એવા તે બંને કસેટી અને છેદ વાતવિક સત્ય છે, કારણકે જે વસ્તુ પિતાને સાધ્ય એવી ક્રિયાને કરનાર છે, તે વસ્તુનું જ પરમાર્ગે વરતુપણું છે એમ સહુરૂષ કહે છે. ૪પ ઉપર કહ્યું તેથી વિપરીત કહેતાં જે બાધ આવે તે કહે છે – મૂલાર્થ–જે તે બંને સફલ નથી એમ કહીએ, તે તે માગી લાવેલા આભૂષણની જેમ નિફલ થાય. ૪૬ ટીકાથું-અન્યથા એટલે ઉપર કહેવા પ્રમાણે ન માનીએ તે તે બંને નિષ્ફલ એવા વસ્તુપરીક્ષાના આધકારમાં ગણ્યા છતાં તે માગી લાવેલા આભૂષણ જેવા છે. મૂલમાં વિતવા શબ્દ છે. તેને એવો અર્થ છે કે માગી લાવેલું આભૂષણ પારકું છે તેથી તેમાં પારકાપણાની સંભાવના થાય તેને લીધે નઠારું એવું જે માગેલું તે “વારતા' કહેવાય. અહીં વ પ્રત્યયથી નઠારું એ અર્થ નીકલે છે. નઠારી રીતે માગી લાવેલું જે આભૂષણ—કડા કુંડલાદિ અલંકાર તે “કાવતરા ” કહેવાય. અલંકારનું ફલ બે પ્રકારનું છે. પોતાનો નિર્વાહ ચાલતાં શુદ્ધ અભિમાન નિના સુખને ઉત્પન્ન કરનારી શરીરને શોભા આપે તે પહેલું ફલ છે, અને કોઈ રીતે નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે તે અલંકાર વેચી નિર્વાહ કરવો તે બીજું ફલ છે. આ બંને પ્રકારનાં ફલ માગી લાવેલા આભૂષણથી થતાં નથી, કારણકે તે પારકું છે. તેથી તે બંને માગી લાવેલા આભૂષણ જેવા કહ્યા છે. એ ઉ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨00 धर्मबिंदुप्रकरणे भवति, द्रव्यपर्यायोभयस्वभावे जीवे कपच्छेदौ निरुपचरितया स्थाप्यमानौ स्वफलं प्रत्यवंध्यसामर्थ्यावेव स्यातां । नित्यायेकांतवादे तु स्ववादशोभार्थ तद्वादिभिः कल्प्यमानावप्येतो याचितकमंडनाकारौ प्रतिभासेत, न पुनः વરાવિત છે કે જો आह । अवगतं यथा । कपच्छेदतापशुद्धः श्रुतधर्मो ग्राह्यः, परं किंप्रणेतकोऽसौ प्रमाणमिति व्यतिरेकतः साधयन्नाह । નાતરિવારઃ રાજ્યવાર તિ | અs . न नैव अतत्त्ववेदिनः साक्षादेव वस्तुतत्त्वमज्ञातुं शीलस्य पुरुषविशेपस्य अर्वाग्दर्शिन इत्यर्थः वादः वस्तुप्रणयनं अतत्ववेदिवादः, किमित्याह । सम्यग्रवादो यथावस्थितार्थवादः, साक्षादवीक्ष्यमाणेन हि प्रमात्रा प्रोक्तं जात्यंधचित्रकरनरालिखितचित्रकर्मवद्यथावस्थितरूपविसंवादेन असमंजसપરથી કહેવાની મતલબ એવી છે કે દ્રવ્ય અને પર્યાય એ બે રવભાવવાલા જીવમાં સેટી અને છેદ ઉપચાર વિના સ્થાપન કરવાથી તે બંને પોતાના ફલ પ્રત્યે સફલ સામર્થ્યવાલાજ થાય છે અને નિત્ય વગેરે એકાંતવાદમાં તો તે વાદીઓ જે પિતાના વાદની શોભા માટે તે કરોટી અને છેદની ક૯૫ના કરે છે તે માગી લાવેલા આભૂષણના જેવા જ નિષ્ફલ જણાય છે. તે પિતાના કાર્યને કરે તેવા રહેતા નથી. ૪૬ અહીં કહે છે કે ઉપર પ્રમાણે જોતાં એમ નિશ્ચય થયો કે કસેટી, છેદ અને તાપથી શુદ્ધ એ મૃતધર્મ ગ્રહણ કરવા યોગ્ય છે, પણ તે શ્રુતધર્મ કે રચેલ પ્રમાણ ગણાય? તે વ્યતિરેકથી (ઉલટાવીને) કહે છે – મૂલાઈ–જે તત્વવેત્તા ન હોય, તેને વાદ સમ્યવાદ ન કહેવાય. ૪૭ ટીકાર્થ-જે અતત્ત્વવેદી એટલે સાક્ષાત વસ્તુતત્ત્વને જાણનાર ન હેય અર્થાત્ અર્વ દૃષ્ટિ છવારથે પુરૂષ હોય તેને વાદ તે એટલે યથાર્થ વતુનું કથન, તે સમ્યવાદ એટલે યથાર્થ અર્થને વાદ ન કહેવાય. સાક્ષાત યથાર્થ વરતુને નહીં જેનારા પ્રમાતાએ (ગ્રંથકારે) કહેલું શાસ્ત્ર જાતિઅંધ Page #123 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः । {uz मेव शास्त्रं स्यादिति, कथं तद्भाषितं वस्तु अविपरीतरूपतां प्रतिपत्तुमुत्सદૈતે કૃતિ ॥ ૪૭ || सम्यग्वादताया एवोपायमाह । बंधमोक्षोपपत्तितस्तच्छुद्धिरिति ॥ ४८ ॥ बंधो मिथ्यात्वादिहेतुभ्यो जीवस्य कर्मपुद्गलानां च वहययः पिंडयोवि क्षीरनीरयोरिव वा परस्परमविभागपरिणामेनावस्थानं । मोक्षः पुनः स म्यग्दर्शनज्ञानचारित्रेभ्यः कर्मणामत्यंतोच्छेदः । ततो बंधव मोक्षश्च बंधमोक्षौ तयोः उपपत्तिर्घटना तस्याः सकाशात्तच्छुद्धिर्वस्तुवादनिर्मलता चिंतनीया । इदमुक्तं भवति । यस्मिन् सिद्धांते बंधमोक्षयोग्य आत्मा तैस्तैर्विशेषैर्निरूप्यते, स सर्ववेदिपुरुषप्रतिपादित इति कोविदैर्निश्रीयते इति ॥ ४८ ॥ इयमपि बंधमोक्षोपपत्तिर्यथा युज्यते तथाह । ળ વધ્યમાનવંધનાાવ પ્રતિ ॥ ૪ ॥ ચિત્રકારે આલેખેલા ચિત્રની જેમ યથાર્થ રૂપના વિપરીતપણાથી અટિત થાય છે, તે તેણે કહેલી વસ્તુ અવિપરીત શી રીતે હાય. ૪૬ સમ્યગ્વાદના ઉપાય કહે છે— મૂલાથે—બંધ તથા મેાક્ષની સિદ્ધિ ધટાવી વસ્તુવાદ (આત્મા) ની શુદ્ધિ વિચારવા. ૪૮ ટીકાથ—મિથ્યાત્વાદિ કારણેાથી અગ્નિ અને તપાવેલા લેાઢાના ગાલાની જેમ અથવા દૂધ અને જલની જેમ જીવ અને કર્મનાં પુદ્ગલેાનું પરરપર ( વિભાગ પરિણામ વગર) રહેવું તે અંધ કહેવાય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી કર્મના અત્યંત ઉચ્છેદ તે મેાક્ષ કહેવાય છે. તે બંધ તથા મેાક્ષની ઘટના કરવાથી તેની શુદ્ધિ એટલે વસ્તુવાદની નિર્મલતા ચિંતવવી. કહેવાની મતલબ એવી છે કે જે સિદ્ધાંતમાં તે તે વિશેષ–વિશેષણેાથી બંધ અને મેાક્ષને ચેાગ્ય એવા આત્મા નિરૂપણ કરવામાં આવે, તે આત્મા સર્વજ્ઞ પુરૂષાએ પ્રતિપાદન કરેલા છે એમ વિદ્વાનોએ નિશ્ચય કરેલા છે, ૪૮ એ બંધમેાક્ષની સિદ્ધિ જેમ ધટે તેમ કહે છે— મૂલાર્જ—એ અંધમેાક્ષની યુક્તિ બંધાતા એવા જીવઅને તેના બંધનપણામાં હ્રાય છે. ૪૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंडुप्रकरणे इयं बंधमोक्षोपपत्तिः बध्यमानस्य बंधनस्य च वक्ष्यमाणस्य भावे सद्માને સતિ મતિ ॥ ૪૧ || कुत इत्याह । 30 ૯પનામાત્રમન્યનેતિ ॥ ૫ ॥ यस्मात्कारणादियं कल्पनैव केवला विततार्थप्रतिभासरूपा न पुनस्तत्र प्रतिभासमानोऽर्थोऽपीति, कल्पनामात्रमन्यथा मुख्यबध्यमानबंधनयोરમાવે વર્ત્તતે કૃતિ ॥ ૧૦ ॥ बध्यमानबंधन एव व्याचष्टे - बध्यमान श्रात्मा बंधनं वस्तुसत्कर्मेति ५१ ॥ तत्र बध्यमानः स्वसामर्थ्यतिरोधानेन पारवश्यमानीयमानः क इत्याह, आत्मा, चतुर्दशभूतग्रामभेदभिन्नो जीवः प्रतिपाद्यते । तथा बध्यते ટીકાથ—એ બંધમેાક્ષની યુક્તિ બંધાતા એવા જીવના અને આગલ કહેવામાં આવશે એવા તે બંધનના સદ્ભાવમાં હોય છે. ૪૯ ઉપર કહ્યું તેના શા હેતુ છે ? તે કહે છે– મૂલાથ-એમ જો ન કહીએ તો કલ્પના માત્રજ કહેવાય. ૫૦ ટીકાથે—જે કારણ માટે અસત્ય અર્થેના પ્રતિભાસરૂપ આ કેવલ ક ૯૫નાજ છે, તેમાં અર્થના પણ પ્રતિભાસ થતેા નથી. તેથી તે કલ્પના માત્ર છે. અન્યથા એટલે મુખ્ય કર્મ બાંધનાર જીવ અને બાંધવાનું કર્મ–એ બંનેને અભાવ થાય તેા પછી તે ( બંધ અને મેાક્ષની યુક્તિ) પણ કલ્પના માત્રજ થાય. ૫૦ બંધન પામનાર તે કાણુ અને બંધન તે શું, તે કહે છે~~~~ મૂલાથે—બંધન પામનાર આત્મા અને પરમાર્થથી વિદ્યમાન ક્રમે તે બંધન છે. ૧૧ ટીકાથ—બંધન પામનાર એટલે પેાતાનું સામર્થ્ય ગુમાવી પરવશ Page #125 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। १०३ मिथ्यात्वादिभिर्हेतुभिरात्मा अनेनेति बंधनं, किमित्याह, वस्तुसत् , परमाथेतो विद्यमानं, कर्म ज्ञानावरणादि, अनंतानंतपरमाणुप्रचयखभावमत एव मूर्त्तप्रकृतीति । अत्रात्मग्रहणेन सांख्यमतनिरासमाह । यतस्तत्रोच्यते । आत्मा न बध्यते नापि मुच्यते नापि संसरति कश्चित्संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः । वस्तुसद्ग्रहणेन तु सौगतमतस्य । यतस्तत्रापि पठ्यते । चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं भवांत इति कथ्यते ॥ रागादिक्लेशवासितमिति रागादिक्लेशैः सर्वथा चित्तादव्यतिरिक्तैर्वासितं संस्कृतं, एवं हि बध्यमानान्न भिन्न, वस्तुसत्कर्मेत्यभ्युपगतं भवति । तत्र प्रकृतेरेव, बंधमोक्षाभ्युपगमे आत्मनः संसारापवर्गावस्थयोरभिन्नैकस्वभावत्वेन योगिनां यमनियमाद्यनुष्ठानं मुक्तिफलतयोक्तं यद्योगशास्त्रेषु तद् व्यर्थमेव . પણાને પ્રાપ્ત થનાર તે કોણ? આત્મા જે ચૌદ પ્રકારના ભેદવાળો જીવ કહેવાય છે. બંધન એટલે જેવડે મિથ્યાત્વાદિ હેતુઓથી આત્મા બંધાય તે શું ? પરમાર્થે વિદ્યમાન એવું જ્ઞાનાવરણાદિ કર્મ, જે અનંતાનંત પરમાણુઓના સમૂહરૂપ સ્વભાવવાનું છે, તેથી જ તે મૂર્તિપ્રકૃતિ–એટલે મૂર્તિમાન છે. ઉપરના સૂત્રમાં આત્મ શબ્દનું ગ્રહણ કરેલું છે, તેથી તે પ્રસંગને લઈ સાંખ્યમતનું ખંડન કરે છે – સાંખ્યમતમાં કહ્યું છે કે કોઈ આત્મા બંધાતું નથી, તેમ મૂકાતે પણ નથી અને સંસારમાં ભ્રમણ પણ કરતું નથી. જે વિવિધ પ્રકારના આશ્રયવાલી પ્રકૃતિ છે, તે જ સંસારમાં ભ્રમણ કરે છે, બંધાય છે અને મૂકાય છે. મૂલમાં “વરતુસર એ પદનું ગ્રહણ કરેલું છે, તેથી મતનું ખંડન કરેલું છે. બૌદ્ધમતમાં કહ્યું છે કે “રાગાદિ કલેશેથી સંરકાર પામેલું ચિત્તજ સંસાર છે, જયારે ચિત્ત તે રાગાદિ કલેશોથી મુક્ત થયું, ત્યારે ભવ– સંસારનો અંત–મેલ થેયે એમ જાણવું.” - ૧-૨ એકેન્દ્રિય સૂક્ષ્મ તથા બાદર, ૩ બેરિંદ્રિ, ૪ રિંદ્રિ, ૫ ચઉરિદ્રિ, ૬ સંમૂછિંમ પંચેન્દ્રિ, અને ૭ ગર્ભજ પચેન્દ્રિ-એ સાત પર્યાપ્ત અને સાત અપર્યાપ્ત-એ સામાન્ય પ્રકારે અશુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ ચૌદ ભેદ થાય છે. ૨ અર્થાત્ સત્ય છે, કલ્પના માત્ર નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ 30 धर्मबिंदुप्रकरणे स्यात् । बौद्धस्यापि चित्तादव्यतिरिक्तकर्मवादिनोऽवस्तुसत्त्वमेव कर्मणः स्यात्, यतो यद्यतोऽव्यतिरिक्तस्वरूपं तत्तदेव भवति, न च लोके तदेव तेनैव बध्यते इति प्रतीतिरस्ति । बध्यमानबंधनयोः पुरुषनिगडादिरूपयोः भिन्नस्वभावयोरेव लोके व्यवह्रियमाणत्वात् । किंच चित्तमात्रत्वे कर्मणोऽभ्युपगम्यमाने संसारापवर्गयोमेंदो न प्राप्नोति चित्तमात्रस्योभयत्राप्यविशेषात् ॥५१॥ बंधमोक्षहेतूनेवाह । हिंसादयस्तद्योगहेतवस्तदितरे तदितरस्येति ॥५१॥ રાગાદિ કલેશ જે હમેશાં ચિત્તથી જુદા નથી તેવડે સરકાર પામેલું, તેથી બંધન પામનાર આત્માથી જુદું નહીં એવું ચિત્ત એ સંસાર છે એમ જે માને છે, તે વિસ્તૃસત્કર્મ' એ વાક્યથી ઉડી જાય છે. તેમ વલી જે સાંખ્યવાલા મકતિને બંધમોક્ષ માને છે તો તેથી સંસારાવરથા તથા મોક્ષાવસ્થામાં આત્માના અભિન્ન-એક સ્વભાવને લીધે મેગી પુરૂષને જે યેગશાસ્ત્રોમાં યમ નિયમાદિ અનુષ્ઠાન મુક્તિફલ આપનારું કહેવું છે તે વ્યર્થ થવાનું. વલી “ચિત્તથી કર્મ જુદું નથી' એમ માનનારા બૌદ્ધના પક્ષમાં તો કર્મનું વસ્તુપણું રહેતું નથી, કારણકે જે વસ્તુ જેનાથી જુદી નથી તે વરંતુ તેરૂપજ કહેવાય છે. વલી લેકમાં તે તેનાથી અવરતુથી બંધાય છે, એવી પ્રતીતિ થતી નથી. જેમ પુરૂષ અને બેડી–તે જુદા જુદા સ્વભાવના છે, તેમાં પુરૂષ બંધ પામનાર અને બેડી બંધનરૂપ છે, તે છતાં લેકમાં “પુરૂષ બેડીમાં પડ્યો” એવા વ્યવહારથી બેલાય છે (તેમ અહીં આત્માએ કર્મ બાંધ્યાં એમ કહેવાય, કરૂપ આભાએ કરી આત્મા બંધાયે એમ કહેવાતું નથી). બૌદ્ધ મત પ્રમાણે કર્મ અને ચિત્ત બે જુદા નથી એમ માનીએ તો સંસાર અને મોક્ષને ભેદ પણ નહીં થાય, કારણકે માત્ર ચિત્તનું બંને ઠેકાણે વિશેષપણું નથી અર્થાત સરખાપણું છે. પ૧ બંધ અને મોક્ષના હેતુ કહે છે – મૂલાર્થ–બંધના યોગનું કારણ હિંસાદિ છે અને મેક્ષના યોગનું કારણ અહિંસાદિ છે. ૫૧ ૧ એટલે સંસાર તથા મોક્ષની અવસ્થામાં ચિત્ત આવ્યું, એટલે કોઈ પ્રકારનું વિશેપપણું રહ્યું નથી, અર્થાત્ ચિત્ત અને કર્મ એ બે વસ્તુ જુદી જ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः । १०५ हिंसादय इति । हिंसानृतादयो जीवपरिणामविशेषाः । किमित्याह । द्योग हेतवः तस्य बंधस्य संसारफलत्वेन परमार्थचिंतायां पापात्मकस्यैव हेतवः आत्मना सह बंधकारणभावमापन्ना वर्तन्ते । यदवाचि हिंसानृतादयः पंच तत्त्वाश्रवानमेव च । क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः ।। १ । तथा तदितरेभ्यो हिंसादिज्य इतरे अहिंसादय एव तदितरस्य तस्मानंधादितरो मोक्षः तस्यानुरूपकारण प्रनवत्वात्सर्वकार्याणामिति । ५१ । बंधस्यैव स्वरूपमाह - પ્રવાતોનામિાનિતિ | V | प्रवाहतः परंपरातः अनादिमान् आदिनूतबंधकाल विकलः । ५२ । ટીકા-હિંસા, અસય વગેરે જીવના પરિણામ વિશેષ છે. કારણકે તે ખનું ફળ સંસાર હેાવાથી વસ્તુગતિએ વિચારતાં તે પાપરૂપ બંધનાજ હેતુરૂપ છે, એટલે આત્માની સાથે બંધના કારણભાવને પામેલા છે, તેને મા2 શાસ્ત્રમાં કહેલું છે કે— “ હિંસા, અસય વગેરે પાંચ, તત્ત્વ ઉપર અશ્રદ્દા અને ક્રોધાદ્રિક ચાર કષાય, ( ક્રોધ, માન, માયા, લેાભ ) એ સર્વ પાપના હેતુએ છે. "" વળી તે હિંસાદિકથી ઇતર-બીજા જે અહિંસાદિક તેજ તે બધથી ઇતર–જુદા એવા જે માક્ષ તેના કારણ છે, એટલે મેાક્ષનું કારણ અહિંસાદિ છે, કારણકે સ કાર્યો તેને અનુરૂપ યોગ્ય એવા કારણમાંથી ઉત્પન્ન થાય છે, અર્થાત્ જેવું કારણ તેવું કા ઉત્પન્ન થાય છે, એટલે મેાક્ષનું કારણ મળવાથી મેાક્ષ થાય, અને સંસારનું કારણ મળવાથી સંસાર થાય. પ૧ હવે બધનુંજ સ્વરૂપ કહે છે. લા—અધ પ્રવાહથી પર પરાથી અનાદિ છે. પર ટીકા પ્રવાહથી પર ંપરાથી બધ અનાદિ છે, એટલે આદિભૂત જે માંધવાના કાલ તેણે કરીને રહિત છે. અમુક વખતે જીવેઆ કર્માં પ્રથમ બાંધ્યાં, એમ કર્મ બાંધવાના આફ્રિકાલ નથી. પર ૧૪ ૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ १०६ धर्मबिंदुप्रकरणे अत्रैवार्थे उपचयमाहकृतकत्वेऽप्यतीतकालवउपपत्तिरिति ॥ १३ ॥ कृतकत्वेऽपि स्वहेतुनिर्निष्पादितत्त्वेऽपि बंधस्यातीतकालस्येवोपपत्तिर्घटना अनादिमत्त्वस्य वक्तव्या, किमुक्तं नवति, प्रतिक्षणं क्रियमाणोऽपि बंधः प्रवाहापेक्षयाऽतीतकालवदनादिमानेव । ५३ । अथ यतोऽशादनयोर्दृष्टांतदार्टीतिकजावोऽभूत्तं साहादेव दर्शयन्नाहवर्तमानताकल्पं कृतकत्वमिति ॥ ४ ॥ यादृशी अतीतकालसमयानां वर्तमानता सांप्रतरूपता तादृशं बंधस्य कृतતે વિષે વધારે કહે છે– મૂલાર્થ–કર્મને બંધ કરાએલ છે, તે છતાં પણ અતીતકાલની પેઠે તેની ઘટના કરવી. ૧૩ ટીકાર્થ–બંધ પિતાના હેતુઓથી નિષ્પન્ન છે, તે છતાં પણ તે બંધની ઘટના અતીત–ભૂતકાલની જેમ કરવી, એટલે બંધનું અનાદિપણું કહેવું. અહીં કહેવાનું તાત્પર્ય એવું છે કે, કમને બંધ પ્રત્યેક ક્ષણે કરવામાં આવે છે, તે પણ પ્રવાહની અપેક્ષાએ સંતતિભાવે કરીને તે અતીતકાલની જેમ અનાદિજ છે. પ૩ જે અંશથી ભૂત અને વર્તમાનકાલને દષ્ટાંત અને દાર્શેતિક ભાવઅર્થાત્ ભૂતકાલનું દષ્ટાંત કરવું, અને તેને વર્તમાનકાલમાં ઘટાડવું, તેને પ્રત્યક્ષ બતાવવાનું કહે છે– મૂલાર્થ–વર્તમાનપણું જેવું કરેલાપણું છે. ૫૪ ટીકાર્ચ–અતીતકાલના સમયનું જેવું વર્તમાનપણું છે તેવું બંધનું કરેલાપણું છે. અર્થાતુ કરવાપણું છે. કારણકે ક્રિયાકાલ–કરવાને કાલ અને નિષ્ઠાકાલ–ભૂતકાલ–સમાપ્તિને કાલ–એ બંને કાલનું નિશ્ચયનયના ૧ સાત પ્રકારના નયમાં નિશ્ચય અને વ્યવહાર એ બે નય મુખ્ય ગણેલા છે. કેટલાક પદાર્થ તત્કાલ થયા હોય અને કેટલાક થતા હોય તે બંનેને “થાય છે” એમ કહેવું. તે વ્યવહારનયની અપેક્ષાએ જાણવું અને જે કરવા માંડેલું હોય, તેને “ક” એમ કહેવું એ નિશ્ચયનયની અપે. ક્ષાએ જાણવું. અહીં કરવા માંડ્યા એવો જે કર્મને બંધ તેને કર્યો છે એમ કહ્યું તે નિશ્ચયનયની અપેક્ષાએ સમજવું. Page #129 -------------------------------------------------------------------------- ________________ छितीयः अध्यायः । कत्वं क्रियमाणत्वं क्रियाकालनिष्ठाकानयोश्च निश्चयनयानिमायणानेदादेवमुपन्यस्तं अन्यथा वर्तमानताकल्पं क्रियमाणत्वमित्युपन्यसितुं युक्तं स्यात् । ५५ । याशि चात्मनि प्रागुपन्यस्ता बंधहेतवः उपपद्यते, तमन्वयव्यतिरेकाच्यामाहपरिणामिन्यात्मनि हिंसादयो निन्नानिन्ने च देहादिति॥५॥ ___ परिणमनं परिणामः द्रव्यरूपतयावस्थितस्यैव वस्तुनः पर्यायांतरप्रतिपत्तिः। " परिणामो ह्यर्थातरगमनं न च सर्वथा व्यवस्थानम् । - ર જ સર્વથા વિનારા રિણામસ્તદિવામિg ” છે ? | परिणामो नित्यमस्यास्तीति परिणामी तत्र आत्मनि जीवहिंसादयः प्राग અભિપ્રાયથી અભેદપણું છે, એમ રસ્થાપિત કરવામાં આવ્યું છે. જે એમ ન હોય તે વર્તમાનપણી જેવું કરવાપણું–સ્થાપન કરવું યુક્ત હોય; પણ કરેલાને કરવા માંડયું, એમ કહેવાતું નથી. ૫૪ જેવા આત્માને વિષે પ્રથમ કહેલા બંધના હેતુઓ ઘટે છે, તેવા આત્માને અન્વય અને વ્યતિરેકથી કહે છે– મૂલાઈ–દેહથી ભિન્ન અને અભિન્ન એવા પરિણામી આભાને વિષે હિંસાદિક બંધના હેતુ ઘટે છે. પપ - ટીકા–પરિણમવું, તે પરિણામ કહેવાય છે, એટલે દ્રવ્યરૂપ પણે કરીને એકરૂપે રહેલી વસ્તુનું બીજા *પર્યાય પ્રત્યે (પર્યાયાંતર થવું) પામ૬. અર્થાત્ રૂપાંતર થવું તે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે – અર્થાતર એટલે એક અર્થને મુકી બીજા અર્થને પામવું, સર્વદા એકરૂપે ન રહેવું તેમજ સર્વથા વિનાશ ન થે તેને વિદ્વાને પરિણામ એ પરિણામ જેને છે, તે પરિણામી કહેવાય. એવા તે પરિણામી આત્માને વિષે પ્રથમ કહેલા જીવહિંસા વગેરે દોષ ઘટે છે. વળી તે આત્મા કે છે ? ભિન્ન એટલે જુદા રૂપવાળો અને અભિન્ન એટલે તેનાથી વિપરીત–એક * આત્મા દેવપણને કે મનુષ્યપણાને પામે છે, એવો જે પર્યાય તે પરિણામ કહેવાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे निरूपिता उपपद्यते । तथा जिन्ने पृथग्रूपे अनिन्ने च नपिरीते चकारो विशेषणसमुच्चये । कस्मादित्याह, देहात शरीरात् । ५५ । अत्रैवार्थे विपके वाधकमाह અન્યથા તો તિ છે પદ્દ છે વરિ ઢિ પરિણમી શ્રીમા જિનાન્નિત્રય ાથ ના વૈપાં હિંસા दीनां बंधहेतुतयोपन्यस्तानामयोगोऽघटना । ५६ । कथमित्याह નિત્ય વિધિવરતોડસંવાદ્વિતિ છે | नित्य एव अप्रच्युतानुत्पन्न स्थिरैकस्वनावे आत्मनि न तु पर्यायतयावलंबनेनानित्यरूपेपीत्येवकारार्थोऽज्युपगम्यमाने अव्या स्तिकनयावष्टंनतः अधिकारतः રૂપવાળે છે. અહીં વ શબ્દનો અર્થ વિશેષણ સમુચ્ચય અર્થમાં છે. તે આ ત્મા ભિન્ન અને અભિન્ન જેનાથી છે ? દેહથી છે–એટલે તે પરિણામી આત્મા દેહથી ભિન્ન છે અને અભિન્ન પણ છે. અર્થાતુ આત્મા અને દેહ એક પણ છે અને જુદા પણ છે. પપ ઉપર કહેલા અર્થથી ઉલટીરીતે લેવાથી જે બાધક આવે છે. તે કહે છે – મૂલાર્થ–જે પરિણામી આત્મા દેહથી ભિન્ન તથા અભિન્ન ન કહીએ તે તે હિંસાદિક દોષનો તેની સાથે યોગ ન થાય. પ૬ ટીકાર્ય–જો પરિણામી આત્મા દેહથી ભિન્ન તથા અભિન્ન ન માની. એ તોતે હિંસાદિક બંધના હેતુ તરીકે જણાવેલા તેહિંસાદિક દોષ તેને ધનહીં પર "કેમ ન ઘટે - તે કહે છે – નિત્ય એવા આત્માને વિષે અધિકારથી હિંસાદિકનો સંભવ નથી, તે માટે. પહ નિત્ય એ આત્મા–એટલે કોઈ દિવસ વિવું નહીં, ઉત્પન્ન થવું નહીં અને નિરંતર રિથર રહેવું—એવા સ્વભાવવાળા આત્માને વિષેજ હિંસાદિ દોષ સંભવતો નથી. પર્યાયપણે અવલંબન કરવાથી અનિત્ય એ જે આત્મા તેના વિશે નહીં. એમ વે કારને અર્થ છે, એ રીતે એકાંત નિત્ય આત્મા Page #131 -------------------------------------------------------------------------- ________________ छितीयः अध्यायः । तितृषत्रिनागमात्रमपि पूर्वस्वरूपादपच्यवमानत्वेनासंनवादघटनात् हिंसायाः। यतो विवक्षितहिंसा विवक्षितपर्यायविनाशिस्वनावा शास्त्रषु गीयते । यथोक्तं__ " तत्पयार्यविनाशो मुग्वोत्पादस्तया च संक्वेशः। एष वधो जिननणितो वर्यजितव्यः प्रयत्नेन " ॥ १ । ५७।। - તથા–પ્રનિચે વાપરહિંનેનેતિ | . अनित्ये च सर्वथा प्रतिवणभंगुरे पुनरात्मनि अन्युपगम्यमाने सति, अपरेण केनचित् बुब्धकादिना अहिंसनेन अव्यापादनेन कस्यचिच्छूकरादहिंसाऽसंजवः । प्रतिक्षणं जंगुरत्वान्युपगमे हि सर्वेष्वात्मसु स्वत एव स्वजन्मशानदणाમાનતા, દ્રવ્યાતિક નયન આલંબનથી એટલે અધિકારથી એકાંતિક દ્રવ્યાર્થિક નય મતે કરી તલના છેડાના ત્રીજા ભાગ પ્રમાણે અર્થાતુ અતિ સૂક્ષ્મ એવા પણ પૂર્વના સ્વરૂપને નાશ ન પામવાથી હિંસાને અસંભવ છે, એટલે ઘટવાપણું નથી–અર્થાતુ એકાંત દ્રવ્યાર્થિક નયને મત આત્મા નિત્ય માનવાથી તેને હિંસા કરવાનું ઘટતું નથી. કારણકે જે કહેવાને ઇશ્કેલી હિંસા છે, તે કહેવાને ઇચછેલા એવા પર્યાયને નાશ કરવારૂપ સ્વભાવવાળી શાસ્ત્રમાં કહેવાય છે, એટલે પર્યાયને વિનાશ કરે તે હિંસ—એમ શાસ્ત્રમાં કહેલું છે. જેમકે – આત્માના પર્યાયને નાશ કરે, તથા તેને દુઃખનું ઉત્પન્ન કરવું, અને કિલષ્ટ અધ્યવસાય કરે—એ ભગવંતે હિંસા કહેલી છે, તે હિંસાનો પ્રયત્નડે ત્યાગ કરવો. ૧ મૂલાર્થ–વળી જે આત્માને સર્વથા અનિત્ય કહીએ, તે બીજો કે તેને હણું શકતો નથી તેથી હિંસાને અસંભવ થશે. પટ ટીકાર્ય–સર્વથા અનિય એટલે પ્રતિ ક્ષણે નાશ પામનારે આત્મા છે, એમ માનવાથી બીજા કેઇ શકારી વગેરેથી કાઈ ડુક્કર વગેરે પ્રાણીની હિંસાને અસંભવ થાય. કારણકે આત્માને ક્ષણે ક્ષણે નાશ થવાનું અંગી કાર કરવાથી સર્વ આત્માઓ પોતાની મેળે જ પોતાના જન્મને લાભ થયા પછી સર્વથા નિવૃત્ત થવાથી એટલે પોતાની મેળે જન્મ થેયે અને તરતજ નાશ –એમ હોવાથી કોણ કોને મારનાર થાય અને કોણ કોનાથી મને Page #132 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे नंतरं सर्वथा निवर्तमानेषु कः कस्य हिंसकः को वा कस्य हिंसनीय इति। २० । तथा-जिन्न एव देहान्न स्पृष्टवेदनमिति ॥ ५९ ॥ यदि हि जिन्न एव विलक्षण एव सर्वथा देहादात्मा तदा न नैव स्पृष्टस्य योपिच्चरीरशयनासनादेः कंटकज्वलनज्वालादेश्वश्ष्टानिष्टरूपस्य स्पर्शनेजियविषयस्य देहेनस्पृश्यमानस्य वेदनमनुजवनं प्रामोति जोगिनः पुरुषस्य । न हि देवदत्ते शयनादीनि जोगांगानि स्पृशति विष्णुमित्रस्यानुजवातीतिरस्तीति । एए । તથા નિરર્થવશ્વગુરૂ તિ | હo | निरर्थकः पुरुषसंतोषलक्षणफल विकलः। चः समुच्चये। अनुग्रहः स्रचंदરવા યોગ્ય થાય—અર્થાત્ જે આત્મા ક્ષણે ક્ષણે પિતાની મેલે ઉત્પન્ન થાય છે અને પિતાની મેલે નાશ પામે છે એમ માનીને તે પછી કોણ કોને મારે અને કેને કણ મારવાનું રહે, એટલે એકાંત આત્માને અનિત્ય માનવાથી હિંસાને અસંભવરૂપ દેષ લાગે. ૫૮ મૂલાર્થ–વળી જે આત્મા દેહથી સર્વથા ભિન્ન હોય તે સ્વર્શ કરેલા વિષયને અનુભવ ન થાય. ૫૯ ટીકાર્ય–જે દેહથી સર્વથા આત્મા ભિન્ન એટલે વિલક્ષણ હેય, તે સ્ત્રીનું શરીર, શય્યા અને આસન વગેરે ઇષ્ટ વસ્તુને અને કાંટા, અગ્નિની જવાલા વગેરે અનિષ્ટ વસ્તુને દેહવડે સ્પર્શ કરેલો સ્પર્શ ઈદ્રિયને વિષય, તેને અનુભવ ભેગી પુરૂષને નહીં થાય. કેમકે દેવદત્ત નામને માણસ શય્યા વગેરે ભેગના અંગને સ્પર્શ કરે અને તેના અનુભવની પ્રતીતિ વિષ્ણુમિત્ર નામના બીજા માણસને ન થાય. અર્થાત્ જેમ ભેગ બી કરે અને તેને અનુભવ બીજાને થતું નથી, તેમ દેહ અને આત્મા સર્વથા જુદા હોય તે દેહે ભોગવેલાને અનુભવ આત્માને ન થાય, માટે જ્યાં સુધી આત્મા કર્મ સહિત છે, ત્યાં સુધી તે સર્વથા દેહથી જુદો ન કહેવાય. ૫૯ મૂલાર્થ–વળી જે અનુગ્રહ તે નિફળ થાય છે. ૬૦ ટીકાર્થ –આત્મા દેહથી સર્વથા ભિન્ન છે, એમ માનવાથી દેહને જે અનુગ્રહ એટલે પુષ્પમાલા, ચંદન, સ્ત્રી, વસ્ત્ર વગેરે જે ભેગના અંગોથી Page #133 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः । १११ नांगनावसनादिभिर्भोगांगैरुपष्टंनो नवेद्देहस्य देहादात्मनोऽत्यंत भिन्नत्वात् । निग्रहस्याप्युपलक्षणमेतत् । ६० । एवं दप निराकृत्यानेदपक्ष निराकरणायाह अन्न एवामरणं वैकल्यायोगादिति ॥ ६१ ॥ विदेहात्सर्वथा नानात्वमनामाने आत्मनि सति चैतन्यविशिष्टः कायः पुरुष इति मतावलंबिनां सुरगुरुशिष्याणामभ्युपगमेन । किमित्याह । अमरणं मृत्योरेनावः त्र्यापद्यत ग्रात्मनः । कुत इत्याह । वैकल्यस्यायोगादघटनात् । यतो मृतेऽपि देहे न किंचित्पृथिव्यादिनूतानां देहारंजकाणां वैकव्यमुपलभ्यते । वायोस्तत्र वैकव्यमिति चेन्न, वायुमंतरेण उच्छूनजावायोगात् । तर्हि तेजसः तत्र वैकल्यमस्तीति चेन्न । तेजसो व्यतिरेकेण कुथितनावाप्रतिपत्तेरिति कथं देहाસહાયપણું છે, તે નિરર્થક થાય છે, એટલે પુરૂષને સ ંતેાષ રૂપ ફલથી રહેત થાય છે. કારણકે દેહથી આત્માનું અત્યંત ભિન્નપણુ છે. અહીં ઉપલક્ષણથી નિગ્રહનું પણ નિરર્થકપણું જાણવું, એટલે કહેવાનુ તાત્પર્ય એવુ છે કે, જેમ સ્ત્રી વગેરે ઇષ્ટ પદાર્થ વડે આત્માને સુખ જણાય છે તે નિષ્ફળ થાય છે, તેમ અગ્નિના દાડુ વગેરેથી જે આત્માને દુઃખ થાય છે, તે પણ નિષ્ફળ થાય છે, માટે સર્વથા દેહ અને આત્મા જુદા નથી. ૬૦ એવી રીતે એકાંત ભેદપક્ષનું ખંડન કરી હવે અભેદપક્ષનું ખંડન કરવાને કહે છે— મૂલાર્થદેહ અને આત્માના સર્વથા અભેદજ માનીએ તે મરણજ ધટે નહીં. કારણકે વિકલપણાના અયાગ છે. ૬૧ ટીકાઈદેહથી આત્મા સર્વથા અભિન્નજ છે—એટલે આત્મા નાના પ્રકારને પામતા નથી—એમ માનવાથી—આત્મા અને દેહ એકજ થયા, ત્યારે • ચૈતન્ય સહિત એવુ શરીર તે આત્મા છે ' એવા મતને અવલંબન કરનારા બૃહપતિના શિષ્યાના મત અંગીકાર કરવા પડશે, અને તેમ કરવાથી શું થ 9 ૧ કહેવાના ભાવાર્થ એવા છે કે, જો આત્માને સર્વથા દેહરૂપજ માનીએ તે। પછી તેનુ મરણુજ કેમ સ’ભવે ? શરીર તેા જેવું છે, તેવુંજ દેખાય છે. તેમાં કાંઇ ઓછુ થયેલું દેખાતુ નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे जिन्नात्मवादिनां मरणमुपपन्नं जवेदिति । ६१। प्राक्तनावस्थयोर्वायुतेजसोस्तत्राजावान्मरणमुपपद्यते इति चेदुच्यते मरणे परलोकानाव इति ॥ ६॥ मरणे अज्युपगम्यमाने परलोकस्यानावः प्रसज्यते, न हि देहादजिन्न एवात्मन्यन्युपगम्यमाने कश्चित्परलोकयायी सिद्ध्यति, देहस्यात्रैव तावत् पातदर्शनात् तद्व्यतिरिक्तस्य चात्मनोऽनन्युपगमात् । न च वक्तव्यं परलोक एव तर्हि नास्ति, શે કે, આત્માને મૃત્યુને અભાવજ પ્રાપ્ત થશે કારણકે વિકલપણને અને ગથી એટલે નહીં ઘટવાથીએટલે દેહ જેવો છે, તે જ દેખાય છે, તેમાંથી કાંઈ ઓછું થયેલું દેખાતું નથી, તેથી આત્માનું મરણ ઘટતું નથી. જેથી દેહ મરણ પામતાં પણ તે દેહના આરંભક એવા પૃથિવી વગેરે પાંચ ભૂતમાંથી કોઈ પણ કાંઈ વિકલ થેયેલું જણાતું નથી. અહીં નાતિક શંકા કરે છે કે મરણ પામેલા દેહમાં વાયુ જણાતો નથી. તેની શંકાને દૂર કરવા સિદ્ધાંતી કહે છે કે, તે મૃત શરીરમાં વાયુ રહેલ છે. જે વાયુ ન હોય તે તે શરીરનું પ્રફુલ્લિતપણું ક્યાંથી હોય ? નારિતક એવી શંકા કરે છે કે “મરણ પામેલા દેહમાં તેજ જણાતું નથી, તે એ શંકા દૂર કરવાને સિદ્ધાંતી કહે છે કે, જે તેજ ન હોય તો દેહને કથિતભાવ એટલે કેહવાપણું ન થવું જોઈએ, પણ તે તે દેખાય છે, માટે દેહથી આત્માને અભિન્ન માનનારાને મતે મરણ શી રીતે ઘટે ? નજ ઘટે. ૬૧ પ્રથમની અવસ્થાવાળા એટલે પહેલા હતા તેવા વાયુ અને તેજને આત્મામાં અભાવ થવાથી મરણ માનીએ છીએ, એમ જે કહે, તે તે પણ નહીં ઘટે તે કહે છે , મૂલાર્થ–આત્માને મરણ માનવાથી પરલોકનો અભાવ થશે. દર - જે આત્માને મરણને અંગીકાર કરશે તે પરલોકના અભાવને પ્રસંગ થશે, કારણકે તેમ માનવાથી એટલે દેહથી અભિન્ન–જુદે નહીં એવો આત્મા ૧ જગતમાં એવું કહેવાય છે કે અમુક આત્મા મૃત્યુ પામ્યા, જ્યારે આત્માને દેહરૂપ માનીએ તો એ મરણ શી રીતે સંભવે છે કારણકે દેહમાંથી કાંઈ ગયું નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયઃ પ્રધ્યાયઃ ११३ तस्य सर्वविशिष्टैः प्रमाणोपष्टंजोपपन्नत्वेनाजीष्टत्वात् । प्रमाणं चेदं यो योनिबापः स सोऽनिलाषांतरपूर्वको दृष्टः यथा यौवनकालानिलाषो बालकालीनाजिलाषपूर्वकः अनित्रापश्च बालस्य तदहर्जातस्य प्रसारितस्रोचनस्य मातुः स्तनौ निजालयतः स्तन्यस्पृहारूपः यच्च तदजिलापांतरं तन्नियमाद्भवांतरजावीति ।६। - તથા રેતાતમનાડનુજોગ તિ દરા एकांतनेदे देहात्मनोरन्युपगते सांख्येन, देहेन कृतस्य परेषां तामनतर्जनहिंसनादिना देवतानमनस्तवनादिना चोपायेनोपात्तस्य शुनाशुजरूपस्य कर्मणः आत्मना अनुपनोगः सुखदुःखानुजवघारेणावेदनमापद्यते । न हि कश्चिदन्यकृतं માનવાથી પછી કઈ પણ પરલોકમાં જનાર રહ્યો નહીં. કેમકે દેહ તે અહીં જ પડતો દેખાય છે અને દેહથી જુદા આત્માને અંગીકાર થતું નથી. કદી કહેછે કે પરલોકજ નથી, તો એ તમારે કહેવું જ નહીં, કારણકે સર્વ વિશિષ્ટ પુરૂએ પ્રમાણના બળનું આલંબન કરીને તે પરલોકને અંગીકાર કર્યો છે. તે પ્રમાણ આ પ્રમાણે છે. જે જે અભિલાષ ઉત્પન્ન થાય છે, તે તે અભિલાષ પ્રથમ બીજા ઉત્પન્ન થયેલા અભિલાષપૂર્વક દેખાય છે. જેમકે વન અવરથાને અભિલાષ બાલ્યકાળમાં થયેલા અભિલાષપૂર્વક છે, તે અભિલાષ એકજ દિવસના જન્મેલા અને નેત્ર ઉઘાડી માતાના સ્તનને જોતા એવા બાળકને સ્તનપાન કરવાની સ્પૃહારૂપ છે, તે અભિલાષ પૂર્વ જન્મમાં થયેલા અભિલાષપૂર્વક છે–અર્થાત્ જે બાળકને અભિલાષ થાય છે, તે નિશ્ચ પૂર્વ ભવમાં થયેલો છે, તેથી પરલોક છે એ વાત સિદ્ધ થાય છે. દર મલાર્થ જો એકતિ દેહ અને આત્માનો ભેદ અંગીકાર કરવામાં આવે તે દેહે કરેલા કર્મને આત્માને ઉપભોગ ન થવો જોઈએ. ૬૩ ટીકાર્થ_*સાંખ્ય મત પ્રમાણે જો દેહ અને આત્માને એકાંતે ભેદ અંગીકાર કરીએ તો દેહવડે કરેલાં બીજાને તાડન, તર્જન, હિંસા વગેરે અને શુભ કર્મ અને દેવતાને નમન અને સ્તવન વિગેરે શુભ કર્મ જે ઉપાયવડે - હણ કરેલાં છેતે શુભાશુભ કર્મને આત્માએ કરીને ઉપભગ નહીં થાય, અને ૨ સાંખ્ય મતવાળા દેહ અને આમા સર્વથા પ્રકારે જુદા છે એમ એકાંતે માને છે. ૧૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ ११४ धर्मबिंदुप्रकरणे शुभमशुनं वा वेदयितुमर्हति । ६३ कितना शाकृताच्या दोष संगादिति ॥ तथा आत्मकृतस्य देनेति ॥ ६४ ॥ यदि च देहान्निएव आत्मत्यन्युपगमः तदा आत्मकृतस्य कुशलादकुशबाघाऽनुष्ठानादात्मसमुपार्जितस्य शुनस्याशुनस्य च कर्मण इहामुत्र च देहेन कनुपनोगः वेदनं प्रसज्यते । अन्यकृतत्वात् । ६४ । यदि नामैवमापद्यते तथापि को दोष इत्याह રટેઇરાખેતિ ॥ ૬૫ ॥ --- ર્થાત્ સુખ દુઃખના અનુભવદ્રારા તેનુ વેદન નહીં થાય, એટલે શુભાશુભ કથી ઉત્પન્નથયેલું જે સુખ દુઃખ તેને આત્મા નહીં ભાગવે, કેમકે બીજાએ કરેલા શુભ અશુભ કમને કાઇ બીજો વેદવાને ( ભાગવવાને ) યાગ્ય નહીં થાય. આટલા કર્મના નાશ અને ન કરેલા કર્મના આગમ-પ્રાપ્તિ એ રૂપ દોષના પ્રસંગ આવે. ૬૩ મલાથે—વળી આત્માએ કરેલા કર્મને દેહે કરી અવેદવાના પ્રસગ આવે. ૬૪ ટીકાર્થ—જો આત્મા દેહથી ભિન્નજ છે, એમ એકાંતે અંગીકાર કરવામાં આવે તે આત્માએ કરેલા કુશલ—અકુશલ એટલે શુભાશુભ અનુષ્ઠાન -કમને આ લાક તથા પરલાકને વિષે દેહે કરી અનુપભાગ વેઢવાનો પ્રસંગ આવે—અર્થાત્ આત્માનું કરેલુ કમ દેહ ન ભોગવે એમ થાય; કારણકે અન્ય જે આત્માતેનું કરેલુ કમ અન્ય જે દેહ તેને ભાગવવામાં નહીં આવે. ૬૪ અહીં પર મતવાદી કહે છે કે, જો એમ માનીએ તાપણ તેમાં શે। દાખ છે ? તેના ઉત્તર આપે છે લા—જોયેલા અને શાસ્ત્રથી સિદ્ધ કરેલા એ બંનેને છુધાવા જેવું થાય. ૬૫ ક્ર્મ વિશેષ ખુલાસા—આત્મા અને દેહ એકાંત જુદા માનીએ તે। દેહનું કરેલું પાપ પુણ્ય આત્માને શી રીતે લાગે ? અને દેહનું કરેલું આત્મા સાક્ષાત્ ભાગવે છે. માટે જયાંસુધી ક સહિત આત્મા છે તેમજ દેહમાં તે અહુ બુદ્ધિએ રહેલા છે, ત્યાંસુધી સવથા જુદા કહેવાય નહીં, એ વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. વળી તે શ્રી ભગવતી સૂત્રમાં પણ બતાવેલું છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ छितीयः अध्यायः। ११५ दृष्टस्य सर्वलोकमतीतस्य देहकृतस्यात्मना, आत्मकृतस्य च देहेन यः मुखदुःखानुजवः तस्य, इष्टस्य च शास्त्र सिघस्य बाधा अपह्नवः प्राप्नोति । तथाहि । दृश्यत एवात्मा देहकृताञ्चौर्यपारदार्याद्यनार्यकार्याचारकादौ चिरं शोकविषादादीनि दुःखानि समुपत्ननमानः, शरीरं च तथाविधमनःसंशोनादापन्नज्वरादिजनितव्यथामनुजवति । न च दृष्टेष्टापलापिता युक्ता सतां नास्तिकाWવારા इत्थं सर्वथा नित्यमनित्यं च, तथा देहानिन्नमजिन्नं चात्मानमंगीकृत्य हिंसादीनामसंनवमापाद्योपसंहरन्नाह अतोऽन्यथैतत्सिपिरिति तत्त्ववाद इति ॥ ६६ ॥ ટીકાર્ય–જેયેલો એટલે સર્વ લોકને પ્રત્યક્ષ જણાતો દેહે કરેલો સુખ દુઃખને અનુભવ આત્માને થાય છે. અર્થાત્ દેહે કરેલા સુખ દુઃખને આત્મા જોગ છે, અને આત્માએ કરેલા સુખ દુઃખને દેહ ભેગવે છે, એ સર્વ લોક દેખે છે. શાસ્ત્રસિદ્ધ એટલે શાસ્ત્રમાં સિદ્ધ એવા મોક્ષાદિકના અનુષ્ઠાનને બાધા એટલે છુપાવવું થાય છે, તે આ પ્રમાણે–દેહે કરેલા ચેરી, વ્યભિચાર વિગેરે અનાર્ય કામથી બંદીખાના વગેરે રથળને વિષે ઘણે વખત શેક–ખેદ પ્રમુખ દુઃખને અનુભવ કરતો એ આત્મા પ્રત્યક્ષ દેખાય છે, તેમ તેવી જાતના મનના ક્ષોભથી પ્રાપ્ત થયેલા તાવ પ્રમુખ વ્યાધિઓથી ઉત્પન્ન થયેલી વ્યથાને અનુભવે છે, એટલે તેવા વ્યાધિઓને અનુભવ કરતો દેહ પ્રત્યક્ષ દેખાય છે, માટે સંપુરૂષને દષ્ટ–જોયેલાને અને ઈષ્ટ–શારિત્રસિદ્ધને છુપાવવા–એળવવા યુકત નથી. કારણ કે તેમ કરવું તે નાસ્તિકપણાનું લક્ષણ છે. ૬પ એવી રીતે આત્માને સર્વથા નિત્ય, અનિત્ય તથા સર્વથા દેહથી ભિન્ન અને સર્વથા દેહથી અભિન્ન માનવાથી તેને હિંસાદિકને અસંભવ થશે, એમ પ્રતિપાદન કરી અર્થાત્ એકાંતવાદનું ખંડન કરી હવે ગ્રંથકાર તેની સમાપ્તિ મૂલાર્થ–એ એકાંતવાદથી બીજી રીતે આત્માને માનવાથી હિંસાદિકની સિદ્ધિ થાય-એ તત્ત્વવાદ છે. ૬૬ ૧ અર્થાત નાસ્તિક હોય તે દષ્ટ અને ઈષ્ટ તે બંનેને એળવે (છુપાવે ) છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे अत एकांतवादादन्यथा नित्यानित्यादिस्वरूपे आत्मनि समन्युपगम्यमाने एतत्सिफिः हिंसादिसिफिः तत्सिकौ च तन्निबंधना बंधमोक्कसिधिः इति एष तत्त्ववादः प्रतिज्ञायते योऽतत्त्ववादिना पुरुषेण वेदितुं न पार्यते इति । ६६ । एवं तत्त्ववादे निरूपिते कि कार्यमित्याहપરિણામપરીતિ . દૂ૭ છે. परिणामस्य तत्त्ववादविषयज्ञानश्रद्धाननदणस्य परीक्षा एकांतवादारुचिस्तवनवचनसंजाषणादिनोपायेन निर्णयनं विधेयं । ६७ । ततोऽपि किं कार्यमित्याहशुधे बंधनेदकथनमिति ॥ ६ ॥ शुके परमां शुद्धिमागते परिणामे बंधनेदकथनं बंधनेदस्य मूलप्रकृतिबंधरू ટીકાર્થ એ એકાંતવાદથી બીજી રીતે કહેતાં નિત્યાનિત્યાદિ સ્વભાવવાળે આત્મા અંગીકાર કરવામાં આવે તે એ હિંસાદિકની સિદ્ધિ થાય છે, અને જ્યારે તેની સિદ્ધિ પ્રતિપાદિત થાય, એટલે આત્માને બંધ તથા મેક્ષની સિદ્ધિ થાય. અર્થાત્ જ્યારે જીવને હિંસાદિક લાગે એટલે બંધ તથા મેક્ષ સાચા ઠરે છે. એજ તત્ત્વવાદ છે, એમ સમજાય છે. જે તત્ત્વવાદ અતત્ત્વવાદી પુરૂષથી જાણી શકાતો નથી. દદ એવી રીતે તત્ત્વવાદ નિરૂપણ કરતાં પછી શું કરવા એગ્ય છે? તે હવે કહે છે– મૂલાર્થ–જેને તવવાદ પ્રણમ્યો હોય તેની પરીક્ષા કરવી. ૬૭ ટીકાર્થ–પરિણામ એટલે તત્ત્વવાદ સંબંધી જ્ઞાન તથા શ્રદ્ધા, તેની પરીક્ષા કરવી એટલે એકાંતવાદમાં અરૂચિ, અને તત્ત્વવાદની સ્તુતિના વચનનું ભાષણ વગેરે ઉપાયથી તેને નિર્ણય કરે, અર્થાત્ એ રીતે કરવાથી શ્રેતાના પરિણામની પરીક્ષા થાય છે. ૬૭ તે પછી શું કરવા એગ્ય છે, તે કહે છે – મૂલાર્થ–પરિણામ શુદ્ધ થતાં બંધભેદનું કથન કરવું. ૬૮ ટીકાર્થ–પરિણામ જ્યારે શુદ્ધ થાય-ઉત્કૃષ્ટ શુદ્ધિને પામે, ત્યારે તેને બંધભેદનું Page #139 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। पस्याष्टविधस्य उत्तरप्रकृतिबंधस्वनावस्य च सप्तनवतिप्रमाणस्य कथनं प्रज्ञापन कार्य बंधशतकादिग्रंथानुसारेणेति । ६० । तथा वरबोधितानप्ररूपणेति ॥ ६ ॥ वरस्य तीर्थकरलक्षणफलकारणतया शेषबोधिलानेन्योऽतिशायिनो बोधिवानस्य प्ररूपणा प्रज्ञापना । अथवा वरस्य व्यबोधिलाजव्यतिरेकिणः पारमार्थिकस्य बोधिज्ञानस्य प्ररूपणा हेतुतः स्वरूपतः फलतश्चेति । ६ए। तत्र हेतुतस्तावदाहतथालव्यत्वादितोऽसाविति ॥ ७० ॥ जव्यत्वं नाम सिधिगमनयोग्यत्वमनादिपारिणामिको नावः, आत्मसतत्त्वકથન કરવું, એટલે શ્રોતા જ્યારે શુદ્ધ પરિણામવાળો થાય, ત્યારે આઠ પ્રકારને મૂળ પ્રકૃતિબંધરૂપ ભેદ તથા સત્તાણું પ્રકારને ઉત્તર પ્રકૃતિબંધને સ્વભાવ તેને જણાવો, એટલે બંધ શતક વગેરે ગ્રંથને અનુસાર તેની આગળ તે વિષે કહેવું. ૬૮ મૂલાર્થ–વળી શ્રેષ્ઠ એવા ધિલાભની પ્રરૂપણું કરવી. ૬૯ ટીકાર્ય–વર એટલે તીર્થંકરપણું પ્રાપ્ત થવારૂપ લક્ષણવાળા ફળના કારણપણેને લઈને બીજા સર્વ બધિલાભથી અતિશય શ્રેષ્ઠ એવા બોધિલાભની પ્રરૂપણું– પ્રજ્ઞાપના કરવી, એટલે તીર્થંકરગાત્રને ઉપાર્જવાના કારણરૂપ એવા બાધિલાભ–સમ્યકત્વની પ્રાપ્તિ સર્વ બધિલાભથી શ્રેષ્ઠ છે એમ પ્રરૂપણું કરવી, અથવા વર એટલે દ્રવ્ય બધિલાભ–સમ્યકત્વથી જુદા એવા પારમાર્થિક બધિલાભ એટલે ભાવ્ય સમ્યકત્વની પ્રરૂપણા હેતુથી રવરૂપથી અને ફળથી કરવી. ૬૯ હતુવડે વર બોધિલાભની પ્રરૂપણ કેવી રીતે કરવી ? તે પ્રથમ કહે છે. મૂલાર્થ–તેવા પ્રકારના ભવ્યત્વાદિકથી એ સંમતિની પ્રાપ્તિ થાય છે. ૭૦ ટીકાર્ય-ભવ્યત્વ–ભવ્યપણું એટલે સિદ્ધિમાં જવાની ગ્યતા–અનાદિકાળ ૧ કર્મ બાંધવાની મૂળ પ્રકૃતિ આઠ કર્મરૂપ છે અને ઉત્તર પ્રકૃતિ સતાણું પ્રકારની છે. તે વિસ્તાર કર્મગ્રંથમાંથી જાણું લેવી. Page #140 -------------------------------------------------------------------------- ________________ ११८ धर्मबिंदु प्रकरणे मेव, तथानव्यत्वं तु जन्यत्वमेव काला दिनेदेनात्मनां वीजसिकिजावानानारूपतामापनं प्रादिशब्दात्काल नियतिकर्मपुरुषपरिग्रहः तत्र कालो विशिष्टपुद्गल पर /वर्त्तोत्सर्पिण्यादिः तथाजव्यत्वस्य फलदानाभिमुख्यकारी वसंता दिवघ्नस्पतिविशेषस्य । कालसद्भावेऽपि न्यूनाधिकव्यपोहेन नियतकार्यकारिणी नियतिः । अपचीयमानसंक्लेशं नानाशुभाशय संवेदन हेतुः कुशलानुबंधिकर्म समुचितपुण्यसंजारो महाकयाणाशयः प्रधानपरिज्ञानवान् प्ररूप्यमाणार्थपरिज्ञानकुशलः पुरुषः । तत ને પરિણમી રહેલા ભાવ. તે બન્યપણુ આત્માનુ સતત્ત્વ એટલે આત્માનુ મૂળતત્ત્વ છે. વળી ભવ્યપણું કાળાદિકના ભેદે કરી આત્માની જેખીસિદ્ધિ તેના ભાવથી નાના પ્રકારને પામેલું એવું ભવ્યપણુ, તેજ તથાભવ્યપણું છે, એટલે કહેવાનુ તાત્પર્ય એ છે કે, તથાભવ્યપણું એકરૂપે નથી હેતુ, પણ કાળાદિ ભેદે કરીને તેના અનેક ભેદ થાય છે. આદિ શબ્દથી કાળ, નિયતિ, કર્મ અને પુરૂષ–એમનુ પરિગ્રહણ કરવું. વિશિષ્ટ એટલે સૂક્ષ્મ એવા પુદ્ગલપરાવત્ત જેમાં રહેલ છે એવા ઉત્સર્પિણી વિગેરે તે કાળ કહેવાય છે. તે કાળ જેમ વનસ્પતિવિશેષને વસ તાર્દિક ( ઋતુ ) કાળફળ દેવાને સન્મુખકારી થાય છે, તેમ તથાભવ્યપણાને તેના ફળનુ દાન આપવાને તે સન્મુખ ફરનાર છે, એટલે ઉત્સર્પિણી વગેરે કાળ ભવ્યપણાને મેક્ષે જવારૂપ ફળ આપવાને સમ કરે છે, એટલે ભવ્યપણુ હાય પણ મેક્ષ જવાના કાળ ન આવ્યા હાય, તે મેક્ષે જઇ શકાતુ નથી, માટે માક્ષે જવાના અધ્યવસાય કરાવનાર કાળ તેનું કારણ છે. કાળ છતાં પણ ન્યૂનાધિકને દૂર કરીને નિશ્ચિત કાને કરનારી નિયતિ કહેવાય છે. એટલે કાળ બરાબર આવ્યે હાય, પણ જો ભાવી ભાવ ન હેાય તેા તે કાર્ય બનતુ નથી, માટે તેમાં નિયતિની જરૂર છે. જેનાથી ક્લેશ નાશ પામે છે અને જે નાના પ્રકારના શુભ આશયને અનુભવવાનુ કારણરૂપ છે, તે કુશલાનુબંધી એટલે પુણ્યાનુબંધી ક કહેવાય છે. નિયતિ હાય, કાળ હેાય તેપણ પુણ્યકર્મના ઉદય થયા વિના સદ્ગતિએ જવાય નહીં, માટે તેમાં પુણ્યકર્મની જરૂર છે. જેણે પુણ્યના સમૂહ એકઠા કરેલા છે, જેના આશય મેૉટા કલ્યાણકારી છે, જેનામાં પ્રધાન જ્ઞાન છે અને પ્રરૂપેલા અર્થને જાણવામાં જે કુશળ છે, ( મેાક્ષાધિકારી ) પુરૂષ કહેવાય છે, એટલે સારાં કર્મના અધિકારી પુરૂષ હૈા તે Page #141 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। ११॥ स्तथानव्यत्वमादौ येषां ते तथा तेन्यः असौ वरबोधितानः प्रारस्ति । स्वरूपं च जीवादिपदार्थश्रधानमस्य । ७० । अथ फलत एनमेवाहग्रंथिनेदे नात्यंतसंवेश इति ॥ १ ॥ इह ग्रंथिरिव ग्रंथिः दृढो रागषपरिणामः तस्य ग्रंथेः नेदे अपूर्वकरणवज्रसूच्या विदारणे सति बब्धशुषतत्वश्रघानसामर्थ्यान्नात्यंतं न प्रागिवातिनिबिमतया संक्लेशो रागषपरिणामः प्रवर्तते । न हि लब्धवेधपरिणामो मणिः कथंचिन्मलापूरितरंध्रोऽपि प्रागवस्थां प्रतिप्रद्यत इति । ७१ । एतदपि कुत इत्याह न नूयस्तइंधनमिति ॥ ७॥ વે જોઈએ. કાળ, નિયતિ અને કર્મ—એ ત્રણે અધિકારી પુરૂષમાંજ ઉપગી થાય છે, તેથી તે તથાભવ્યત્વ છે આદિ જેમને તે તથાભવ્યત્વાદિ કહે વાય, તે થકી એટલે કાળ, નિયતિ, કર્મ અને ભવ્યપણું પામવાથી પુરુષને શ્રેષ્ઠ સમ્યકત્વને લાભ થાય છે. જીવાદિ પદાર્થ ઉપર શ્રદ્ધા કરવી, એ સમ્યકત્વ પામવાનું સ્વરૂપ છે. ૭૦ હવે ફળથી વર ધિલાભને કહે છેમૂલાર્થ-ગ્રંથિને ભેદ થવાથી અતિશય સંકલેશથતું નથી.૭૧ ટીકાર્થ—અહીં ગ્રંથિ–ગાંડના જે હોવાથી ગ્રંથિ કહેવાય છે, એટલે દઢ એ જે રાગદ્વેષને પરિણામ તે ગ્રંથિ, તેને ભેદવાથી એટલે અપૂર્વ કરણરૂપી વજની સોય વડે વિદારણ કરવાથી પ્રાપ્ત થયેલ શુદ્ધ તત્ત્વની શ્રદ્ધાના સામર્થ્યવડે પૂર્વની જેમ અતિશય આકરો રાગદ્વેષને પરિણામ ન હોય. જેમ વિધાએલ મણિ કે પ્રકારે તેનું છિદ્ર મલથી પૂરાએલું હોય તો પણ તે પૂર્વની અવરથાને પામતું નથી એટલે પ્રથમના જેવો છિદ્ર હિત થત નથી. ૭૧ કદી વાદી કહે કે, એ તમે શાથી કહે છે ? તેને ઉત્તર આપે છેમૂલાર્થ_ફરીથી ગ્રથિનું બંધન થતું નથી,એ હેતુ માટે. ૭૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ १३० धर्मबिंदुप्रकरणे यतो न नूयः पुनरपि तस्य ग्रंथबंधनं निष्पादन नेदे सति संपद्यते इति । किमुक्तं नवति । यावती ग्रंथिनेदकाले सर्वकर्मणामायुर्वर्जानां स्थितिरंतःसागरोपमकोटाकोटिलक्षणाऽवशिष्यति । तावत्प्रमाणमेवासौ सम्यगुपलब्धसम्यग्दर्शनो जीवः कथंचित् सम्यक्त्वापगमात्तीबायामपि तथाविधसंक्वेशप्राप्तो बध्नाति न पुनस्तं वनातिक्रामतीति । ७२। तथा असत्यपाये न तिरिति ॥७३॥ असत्यविद्यमाने अपाये विनाशे सम्यग्दर्शनस्य परिशुधनव्यत्वपरिपाकसामर्थ्यान्मतिनेदादिकारणानवाप्तो, न नैव उर्गतिः कुदेवत्वकुमानुषत्वतिर्यक्त्व ટીકાર્થ–જેથી કરીને ગ્રંથિભેદ થતાં તે ગ્રંથિનું બંધન થતું નથી. એથી શું કહ્યું કે, ગ્રંથિભેદને અવસરે જેટલી આયુકર્મ સિવાય બાકીના સાત કર્મની દેશે ઊણું એક કોટા કાટી સાગરોપમની રિથતિ રહે છે–અથતુ જ્ઞાનાવરણીય કર્મની ત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી ઓગણત્રીશની ખપાવે અને દેશે ઊણે એક કેટકેટી સાગરોપમની સ્થિતિ રાખે છે. એ રીતે જેણે સારી રીતે સમ્યગદર્શન પ્રાપ્ત કરેલું છે એવો જીવ કે પ્રકારે સમ્યકત્વને નાશ થવાથી–મિથ્યાત્વભાવને પામવાથી તીવ્ર એવી પણ તેવા કલેશની પ્રાપ્તિ છતાં પણ તેટલા પ્રમાણના કર્મને બંધ કરે છે, એટલે પૂર્વે સમકિત પામવાને અવસરે જેટલી સ્થિતિ રાખી છે, તેટલોજ નવીન કર્મબંધ કરે છે. પરંતુ તે પ્રમાણને બંધવડે ઉલ્લંઘન કરતું નથી–અર્થાતુ તે બંધના કરતાં અધિક બંધ કરતા નથી. ૭૨ મૂલાર્થ–વળી અપાય ન થતાં દુર્ગતિ ન થાય. ૭૩ ટીકાર્ય–સમકિત દર્શનને વિનાશ ન થતાં એટલે મિથ્યાત્વભાવને ન પામતાં શુદ્ધ ભવ્યપણુંના પરિપાકને સામર્થ્યથી એટલે સમસ્ત પ્રકારે શુદ્ધિ એવા ભવ્યપણાના સમર્થ પણ થકી મતિભેદ વગેરે કારણની પ્રાપ્તિ ન થતાં અર્થાત્ બુદ્ધિને ભેદ કરનાર કારણ ન પ્રાપ્ત થતાં કુદેવપણું, કુમાનુષપણું, તિર્યચપણું અને નારકીપણાની પ્રાપ્તિરૂપ દુર્ગતિ ન થાય, પરંતુ તેને સુદેવપણું અને સુમાનુષપણું તે બેજ થાય, આ વાત પૂર્વ આયુષ બાંધ્યું હોય, Page #143 -------------------------------------------------------------------------- ________________ मितीयः अध्यायः । नारकत्वमाप्तिः संपद्यते किंतु सुदेवत्वमुमानुषत्वे एव स्याताम्, अन्यत्र पूर्वबघायुહોય કૃતિ ! તથા વિષેત્રિમિતિ I विशुकः परिशुफनिःशंकितत्वादिदर्शनाचारवारिपूरमवालितशंका दिपंकतया प्रकर्षप्राप्तिलक्षणायाः सम्यग्दर्शनसत्कायाः सकाशाकिमित्याह-चारित्रं सर्वसावधयोगपरिहारनिरवद्ययोगसमाचाररूपं संपद्यते । शुधसम्यक्त्वस्यैव चारि तथाचाचारसूत्रम् “ મોતિ વાસંદા તેં સંમંતિ વાલા.. . ' = સંબંતિ પર તે પતિ પત્તિ છે તે વિના જાણવી એટલે પ્રથમ જેને દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે, તેને મુકીને, જેમણે આયુષ્ય બાંધ્યું ન હોય તે આશ્રીને જાણવી. ૭૩ મૂલાર્થ–તેવી રીતે સમકિતની વિશુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ૭૪ ટીકાર્થ–વિશુદ્ધિ એટલે શુદ્ધએવા નિઃશકિત પણ વિગેરે આઠ દર્શન નાચાર, તે રૂપ જળના પૂરથી ધોયેલા શંકાદિક કાદવને લીધે ઉત્કર્ષની પ્રાપ્તિ રૂપ જેનું લક્ષણ છે, એવી સમ્યમ્ સંબંધી પરિશુદ્ધિથી સર્વ સાવધ થેગને પરિહાર અને નિરવધ–નિર્દોષ ભેગને આચાર–આચરણરૂપ ચારિત્ર પ્રાપ્ત થાય છે એટલે સમકિતની શુદ્ધિથી ચારિત્ર પ્રગટ થાય છે, કારણકે શુદ્ધ સમ્યકત્વજ ચારિત્રરૂપ છે. તેને માટે આચારાંગ સૂત્રમાં કહેલું છે– “જે આ મુનિપણાને જુવે, તેજ આ સમ્યજ્ઞાન અથવા નિશ્ચય સમકિતને જુ, અને જે આ સમ્યજ્ઞાનને જુવો તે મુનિ પણને જુવો.” કહેવાને આશય એવો છે કે, જે સમકિતભાવ છે તે મુનિભાવ છે, અને જે મુનિભાવ છે તે સમકિતભાવ છે; કારણકે જ્ઞાનનું ફળ વિરતિ છે અને સમકિતથી ચારિત્રને પ્રગટ કરવાપણું છે. અહીં કારણને વિષે કાર્યને ઉપચાર કરી કહ્યું છે. ૭૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ १२२ धर्मबिंदुप्रकरणे नावनातो रागादिश्य इति ॥ ५ ॥ जाव्यते मुमुनिरन्यस्यन्ते निरंतरमेता इति जावनाः ताश्चानित्यत्वाशरणादयो हादश । यथोक्तम्* “નાવયિતરામનિર્ચસ્વમરૂાર તળે સાચવે ! પ્રસુવિધર્વ સંસાઃ વર્માત્ર વસંવર વિધિa I ? | निर्ज रणलोकवि स्तरधर्मस्वाख्याततत्त्वचिंताश्च । वोधेः सुमुर्सनत्वं च नावना घादश विशुद्धाः ॥२॥ तान्यो रागादिदयः रागषमोहमनप्रलयः संजायते । सम्यचिकित्साया श्व वातपित्तादिरोगापगमः प्रचंझपवनाशा यथा मेघमंमलविघटनं रागादिप्रतिपदानूतत्वादनावनानामिति । ७५ । મૂલાર્થ–ભાવનાથી રાગાદિકનો ક્ષય થાય છે. ૭૫ ટીકાથ–મુમુક્ષુ પુરૂષો નિરંતર જેમને અભ્યાસ કરે, તે ભાવના કહેવાય છે. તે અનિત્યત્વ ભાવના, અશરણ ભાવના ઈત્યાદિ બાર પ્રકારની છે. તેને માટે કહ્યું છે કે – સંસારના સર્વ પદાર્થોનું અનિત્ય ચિતવવું, તે પહેલી અનિત્ય ભાવને, મરણાદિકના ભય પ્રાપ્ત થયે સતે કઈ બીજું શરણુ કરવા ગ્ય નથી' ઇત્યાદિ જે ચિંતવવું, તે બીજી અશરણ ભાવના, જીવ એકલો જન્મ મરણ પામે છે તેમજ એકલો કર્મ ઉપાર્જન કરે છે અને એ ભેગવે છે એ ત્રીજી એકત્વ ભાવના, ચેથી અન્યત્વ ભાવના, પાંચમી અશુચિ ભાવના, છઠ્ઠી સંસાર ભાવના, સાતમી આશ્રવ ભાવના, આઠમી સંવર ભાવના, નવમી નિર્જર ભાવના, દશમી લોકવિરતર ભાવના, અગીયારમી ધર્મસાધક ભાવના અને બારમી બાધિદુર્લભ ભાવના. એ બાર શુદ્ધ ભાવના કહેવાય છે. તે ભાવનાઓથીરાગાદિક એટલે રાગ, દ્વેષ,મેહરૂપ મળને લય-પ્રલય થાય છે. જેમાં ઉત્તમ પ્રકારની ચિકિત્સાથી વાતપિત્તાદિ રોગનો નાશ થાય અને પ્રચંડ પવનથી જેમ મેધમંડળને નાશ થાય તેમ ભાવનાથી રાગાદિકનો નાશ થાય છે. કારણકે ભાવનાઓ રાગાદિકની પ્રતિપક્ષરૂપ છે–શગુરૂપ છે. ૭૫ ૧ બીજી ભાવનાઓના અર્થ બીજા ગ્રંથમાંથી જોઈ લેવા. Page #145 -------------------------------------------------------------------------- ________________ १२३ द्वितीयः अध्यायः। ततोऽपि किमित्याह તાવેવ તિ ઉદ્દ तस्य रागादिवयस्य नावे सकललोकालोकविलोकनशालिनोः केवलज्ञानदर्शनयोः लब्धौ सत्यां निस्तीर्णनवार्णवस्य सतो जंतोरपवर्ग नक्तनिरुक्त उदनવતીતિ ! ૭૬ किंलक्षण इत्याह स आत्यंतिको पुःखविगम इति ॥ ७ ॥ सोऽपवर्गः अत्यंत सकाऽवशक्तिनिर्मूलनेन नवतीति आत्यंतिको मुःखविगमः सर्वशारीरमानसाशमविरहः सर्वजीवलोकासाधारणानंदानुनवश्चेति७७ इत्थं देशनाविधि प्रपंच्योपसंहरन्नाहરાગાદિકને નાશ થતાં શું થાય છે તે કહે છે– મૂલાર્થ–તે રાગાદિકનો ક્ષય થતાં મોક્ષ થાય છે. ૭૬ તે રાગાદિ ક્ષયનો ભાવ થતાં એટલે સર્વ લોકાલોકને જોવામાં ઉપગી એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થતાં આ સંસારરૂપ સમુદ્રને તરી જનારા પ્રાણીને મેક્ષ ઉત્પન્ન થાય છે. જે મોક્ષનું સ્વરૂપ હમણાં કહેવામાં આવેલું છે. ૭૬ તે મોક્ષનું શું લક્ષણ છે ? તે કહે છે – મૂલાર્થ—અત્યંતપણે સર્વ દુઃખને નાશ થવો તે મોક્ષ કહેવાય છે. ૭૭ તે અપવર્ગ–મેલ અત્યંત (સમરત) સર્વ દુઃખોની શક્તિનું નિર્મૂલન કરવાથી થાય છે. અત્યંત દુ:ખને નાશ એટલે સર્વ શરીર તથા મન સંબંધી દુ:ખને વિરહ, તેમજ સર્વ જીવલોકના આનંદ જે નથી માટે અસાધારણ આનંદના અનુભવરૂપ છે. એટલે સિદ્ધ જીવન અને સંસારી જીવને સરખો આનંદ ન હાય માટે અસાધારણ આનંદ સિદ્ધને જ કહેવાય છે. ૭૭ એવી રીતે દેશનાવિધિને વિરતાર કરી હવે તેને ઉપસંહાર કરતાં Page #146 -------------------------------------------------------------------------- ________________ . १२४ धर्मबिंदुप्रकरणे एवं संवेगकृष्म आख्येयो मुनिना परः । यथाबोधं हि शुश्रूषोर्जावितेन महात्मना ॥ ७ ॥ एवमुक्तन्यायेन संवेगकृत् संवेगकारी देशनाईमाणिनः संवेगलक्षणं चेदम् - રાલિની | " तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबंधे देवे रागषमोहादिमुक्ते । साधी सर्वग्रंथसंदर्जहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः" ॥१॥ धर्म उक्तलक्षण आख्येयः प्रज्ञापनीयो मुनिना गीतार्थेन साधुना अन्यस्य धर्ममुपदेष्टुमनधिकारित्वात् । यथोक्तं निशीथे " संसारपुरकमहणो विवोहणो नवियपुररीयाणं । धम्मो जिणपन्नत्तो पकप्पजश्णा कहेयव्वो" ॥१॥ એ પ્રકારે ધર્મની વાસનાથી ભાવિત એવા મહાત્મા મુનિએ સાંભળવાની ઇચ્છાવાળા એવા પુરૂષને સવેગને કરનારે તે શ્રેષ્ઠ ધર્મ તે પિતાના બોધ પ્રમાણે નિચે કહેવો. ૭૮ ટીકાથ–એવી રીતે એટલે કહેલા ન્યાયથી વેગને કરનારો એવો ધર્મ તે, દેશનાને યોગ્ય એવા પ્રાણી પ્રત્યે કહે. તે સંવેગનું લક્ષણ આ પ્રમાણે છે – હિંસાદિકના પ્રબંધને નાશ કરનાર એવા સત્ય ધર્મને વિષે રાગ, દ્વેષ તથા મહાદિકથી મુક્ત અઢાર દેષ રહિત એવા દેવને વિષે, અને સર્વ ગ્રંથ સંદર્ભ એટલેદ્રવ્ય તથા ભાવ એ બંને પ્રકારના પરિગ્રહથી રહિત એવા સાધુને વિષે જે નિશ્ચળ અનુરાગ કરે તે સંવેગ કહેવાય છે.” ૧ જેનું લક્ષણ આગળ કહેવામાં આવ્યું છે, એવા ધર્મને મુનિ એટલે ગીતાર્થ સાધુએ કહેવા ગ્ય છે કારણકે સાધુ સિવાય બીજાને ધર્મને ઉપદેશ કરવાનો અધિકાર નથી. તેને માટે નિશીથ સૂત્રમાં કહ્યું છે કે – સંસારના દુઃખને નાશ કરનાર, ભવિજનરૂપી પુંડરીક-કમળને વિકરવર કરનારે–પ્રતિબધ કરનાર અને શ્રી જિનભગવંતે પ્રરૂપેલો ધર્મ નિશીથાધ્યયનને ભણેલા એવા મુનિએ કહેવા ગ્ય છે.” ૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः अध्यायः। १२५ प्रकल्पयतिना इति अधीतनिशीथाध्ययनेनेति । परः शेषतीर्थातरीयधर्मातिशायितया प्रकृष्टः । कथमाख्येय इत्याह । यथाबोधं हीति यथावबोधमेव । अनवबोधे धर्माख्यानस्योन्मार्गदेशनारूपत्वेन प्रत्युतानर्थसंजवात् । पवितं च-न ह्यधेनांधः समाकृष्यमाणः सम्यगध्वानं प्रतिपद्यत इति । कीदृशस्य सत इत्याह । शुश्रूषोः श्रोतुमुपस्थितस्य । कीदृशेन मुनिनेत्याह । जावितेन आख्यायमानधमप्रतिबद्धवासनावासितेन नावादनावप्रसूतिरिति वचनात् नाविताख्यानस्य श्रोतुः तथाविधश्रधानादिनिबंधनत्वात् । पुनरपि कीदृशेनेत्याह-महात्मना तदनुग्रहैकपरायणतया महान् प्रशस्य आत्मा यस्य सः तेनेत्याह । ७७ । મૂળમાં જે પ્રપતિ શબ્દ કહે છે, તેને અર્થ “નિશીથાધ્યયનને ભણેલ” એવો થાય છે. તે ધર્મપર એટલે બાકીના અન્ય મતિઓના ધર્મને ઉલ્લંઘન કરીને ઉત્કૃષ્ટ છે. “તે ધર્મ કેવી રીતે કહેવા યોગ્ય છે ? તે કહે છે– પિતાના બેધ પ્રમાણે. કારણકે જે ધર્માખ્યાનને યથાર્થ બોધ ન હોય તો ઉન્માર્ગ–વિપરીત માર્ગની પ્રરૂપણું થવાથી ઉલટ અનર્થ થવાનો સંભવ છે. તે ઉપર કહ્યું છે કે, “આંધળા માણસે રેલો આંધળો પુરૂષ સારા માર્ગને પ્રાપ્ત કરી શકતે નથી.” હવે કેવા માણસને ધર્મ કહેવો ? તે કહે છે—જે માણસ ધર્મ સાંભળવાની ઇચ્છાથી આવેલો હોય, તેને ધર્મ કહેવો યોગ્ય છે. તે ધર્મ કેવા મુનિએ કહેવો જોઈએ ? તે કહે છે–કહેવા માંડેલા ધર્મને વિષે બંધાએલી વાસનાથી જે મુનિનું હૃદય વાસિત થયેલું હોય, તેવા મુનિએ ધર્મ કહે જોઈએ. કારણકે “ભાવમાંથી ભાવની ઉત્પત્તિ થાય છે એવું શાસ્ત્રનું વચન છે. વળી ગીતાર્થનું કહેલું આખ્યાન શ્રેતા પુરૂષને તેવા શ્રદ્ધા વગેરે ગુણાનું કારણરૂપ થાય છે. કહેવાનો આશય એવો છે કે પ્રથમ શ્રેતાને સાંભળવાની ઇચ્છારૂપ ભાવ થાય, પછી ગીતાર્થ ગુરૂની પાસે આવી વીતરાગને ધર્મ સાંભળવાની રૂચિ થતાં, તે સાંભળી હૃદયમાં શ્રદ્ધાદિક ભાવ પ્રગટ થાય છે. વળી તે કેવા મુનિએ કહે જોઈએ ? શ્રેતા પુરૂષને અનુગ્રહ કરવામાંજ માત્ર તત્પર હોવાથી જેને મહાન–પ્રશંસવા ગ્ય આત્મા છે, તેવા મુનિએ ધર્મ કહે. ૭૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ धर्म बिंदुप्रकरणे धर्माख्यानेऽपि यदि तथाविधकर्मदोषान्नावबोधः श्रोतुरुत्पद्यते तदा किं फलं धर्माख्यानमित्याह १२६ बोधेऽपि फलं प्रोक्तं श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन नियमाच्छुद्धचेतसः ॥ ७७ ॥ वोऽपि नवगमेऽपि सम्यग्धर्मस्य फलं क्लिष्टकर्मनिर्जरालक्षणं प्रोक्तं । केषामनवबोधे इत्याह । श्रोतृणां श्रावकाणां कैरुक्तमित्याह । मुनिसत्तमैर्भगवद्भिरर्हृद्भिः कथकस्य धर्मदेशकस्य साधोविधानेन वालमध्यम बुद्धिबुधरूपश्रोतृजनापेकालक्षणेन नियमादवश्यतया कीदृशस्य कथकस्येत्याह - शुद्धचेतसः परानुग्रहमवृत्तिपरिणामस्येति । ७U। या प्रकारांतरेणापि देशनाफलस्य संभाव्यमानत्वादल मिहैव यत्नेने त्या शंक्याह - ધર્મ કહેતાં પણ જે ત્રાતાને તેવી જાતના કાઇ કર્મના દ્રષથી બેધ ન થાય તે પછી ધર્મ કહેવાનું શું પળ છે ? એ શંકાના ઉત્તર કહે છે લાર્થ—Àાતા પુરૂષોને બોધ ઉત્પન્ન ન થાય તે પણ શુદ્ધ ચિત્તવાળા ધર્મના વક્તા જજે વિધિ સહિત ધર્મદેશનારૂપ ક્રિયા કરે છે, તે તેને નિશ્ચે ફળ થાય છે, એમ મેટા મુનિઓએ કહેલુ છે. ૭૯ ટીકા શ્રાતા પુરૂષોને સમ્યધર્મનો યથાર્થ શુદ્ધુ ધર્મના બેધ ન થાય તાપણ ધર્મદેશનાના કરનાર સાધુને ક્લિષ્ટ કર્મનીનિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય એમ અદ્વૈત ભગવાનેાએ કહેલુ છે. કાને યથાર્ય બાધ ન હાય ! તે ત્રાતા એટલે બાવકાને. એ મૂળ કાણે કહેલુ છે? મુનિએમાંઉત્તમ એવા અદ્ભુત ભગવતાએ. ધર્મદેશના કરનાર કેવા છે? તે સાધુ છે. તેવિધાન એટલે બાળક, મધ્યમ બુદ્ધિવાળા અને બુધ-પડિત એવા શ્રાતા પુરૂષની અપેક્ષા લક્ષણરૂપ વિધાને કરીને. એ નિયમ એટલે અવશ્યપણે. તે ધર્મ ઉપદેશક કેવા છે ! શુદ્ધ હૃદયવાળે એટલે બીજાને ઉપકાર કરવાના પરિણામવાળે. તેને જરૂર પૂળ થાય છે. ૭૯ અહીં વાઢી શંકા કરે કે, જ્યારે બીજે પ્રકારે પણ દેશનાનુ ફળ સ -- Page #149 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः १२७ नोपकारो जगत्यस्मिंस्तादृशो विद्यते क्वचित् । યાદની દુઃવવિન્ગેાવૃદ્ધિનાં ધર્મવેરાના ॥ ॥ नैवोपकारो ऽनुग्रहो जगति जवने अस्मिन्नुपलभ्यमाने तादृशो विद्यते समस्ति, कचित्काले क्षेत्रे वा यादृशी याहगुरूपा दुःखविच्छेदात् शारीरमानसदुःखापनयनात् देहिनां देशनार्हाणां धर्मदेशनेति धर्मदेशनाजनितो मार्गश्रद्धानादिर्गुणः तस्य निःशेषक्लेशलेश कअंकमोक्षाक्षेपं प्रत्यवंध्यकारणत्वादिति । ८० । इति श्रीमुनिचंद्रसूरिविरचितायां धर्मविंदवृत्तौ देशना विधिर्नाम द्वितीयोऽध्यायः ॥ २ ॥ * અધ્યાયઃ । ભવે છે તેા પછી એ પ્રકારના બેધ કરવામાં યત્ન કરવાની શી જરૂર છે. તેના ઉત્તરમાં કહે છે મૂલાથ-પ્રાણીઓને દુઃખના વિચ્છેદ કરવાથી ધર્મદેશના જેવા ઉપકાર કરે છે, તેવા બીજો ઉપકાર આ જગમાં નથી. ૮૦ દેશનાને ચાગ્ય એવા પ્રાણીઆને આ દેખાતા જગને વિષે કાઇ ફાળ અથવા ક્ષેત્રમાં શરીર તથા મનના દુ:ખનેા નાશ કરવાથી જેવી ધર્મદેશના ઉપકારી છે તેવા બીજો કેાઈ ઉપકારી નથી. કારણ કે ધર્મદેશનાથી ઉપન્ન થયેલ માર્ગની શ્રદ્ધા વગેરે ગુણ છે કે જે ગુણ સર્વ કલેશના લેશ ભાગરૂપી કલંકથી રહિત એવા મેાક્ષને ખેંચી લાવવામાં સફળ કારણરૂપ છે; એટલે ધર્મદેશના સાંભળવાથી માર્ગ પર શ્રદ્દા થાય છે અને તેથી મેાક્ષ મળે છે. ૮૦ અર્થાત્ વક્તા પુરૂષે ધર્મદેશના કરવામાં આલસ્ય કરવું નહીં, અને ધર્મના ખપી પુરૂષે ધર્માં દેશના સાંભળવામાં આલય કરવું નહીં; કારણકે’ તેનાથી હેય–ઉપાદેયની ખબર પડે છે, તેથી સર્વ ક્રિયાયકી ધર્મદેશનાતુ સાંભળવુ તે મેાટી ક્રિયા છે. માટે તે ચેાગે અને છતી શક્તિએ ધર્મદેશના સાંભળવામાં પ્રમાદ ન કરવા એ ઉપદેશ છે. શ્રી મુનિસુદરસૂરિએ રચેલી ધમાંબંદુ ગ્રંથની વૃત્તિને વિષે દેશનાવિધિ નામે બીજો અધ્યાય સમાપ્ત થયેા. Page #150 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः व्याख्यातो द्वितीयोऽध्यायः। अथ तृतीय आरज्यते तस्य चेदमादिसूत्रम् सधर्मश्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेगमागतः ॥ १ ॥ इति सफर्मश्रवणात् पारमार्थिकधर्माकर्णनात् एवमुक्तरीत्या नरः श्रोता पुमान् विगतकटमषः व्यावृत्ततत्त्वप्रतिपत्तिबाधकमिथ्यात्वमोहादिमालिन्यः सन्नत एव झाततत्त्वः करकमलतलकलितनिस्तलस्थूलामलमुक्ताफलवच्छास्त्रलोचनबलेनालो અમ દર , મી જાન.. ge :- 9 પી બી જા અધ્યાયની વ્યાખ્યા કહી અને ત્રીજા અધ્યાયનો આરંભ ન કરે છે–તેનું આ પહેલું સૂત્ર છે. મૂલાર્થ–એ પ્રમાણે સદ્ધર્મના શ્રવણથી જેનું પાપ ગયેલું છે અને જેણે તત્ત્વને જાણેલું છે, અને જે મોટા પરાક્રમવાળે છે, એવો શ્રેતા પુરૂષ ઉત્કૃષ્ટ સંવેગને પામેલો જે તે. ૧ ટીકાર્થ–સદ્ધર્મના શ્રવણથી એટલે પારમાર્થિક-સત્ય ધર્મના સાંભળ. વાથી. એવી રીતે ઉપર કહેલી રીતિએ શ્રેતા પુરૂષ પાપરહિત એટલે તત્ત્વની પ્રાપ્તિને બાધ કરનાર મિથ્યાત્વ મહાદિકની મલિનતાથી રહિત, તેથી કરીને જ્ઞાતતત્વ એટલે હરતરૂપી કમલન તલીયામાં રહેલ ગોળ મોટા મોતીની જેમ સર્વ જવાદિ વરતુવાદને શાસ્ત્રરૂપી નેત્રના બલથી જેણે અવલોકન કરે Page #151 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । ११ कितसकलजीवा दिवस्तुवादः तथा महच्छ्द्धश्रद्धानोन्मीलनेन प्रशस्यं सत्त्वं पराक्रमो यस्य स तथा । परं प्रकृष्टं संवेगमुक्तलक्षणमागतोऽवतीर्णः सन् किं करोतीत्याह । १ । धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र जावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्त्तते ॥ २ ॥ इति धर्मोपदेaai " एक एव सुहृद्धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति, " इत्यादिवचनात् धर्मोपादेयतां ज्ञात्वा अवगम्य संजातेच्छः लब्धचिकीर्षापरिणामः अत्र धर्मे दृढमतिमूढमानोगेन स्वशक्ति स्वसामर्थ्यमालोच्य विमृश्य ग्रहणे वयमाणयोगवंदनादिशविविधिना प्रतिपत्तावस्यैव धर्मस्य संप्रर्वत्तते सम्यकपत्तिमाधत्ते । अालोचने हि प्रययाशक्तिधर्मग्रहणप्रवृत्ती जंगसंभवेन प्रत्युतानर्थभाव इति दृग्रहणं कृतमिति । २ । લ છે એવા, વલી મોટી મુદ્દે બહ્માના ઉદ્દયથી પ્રશંસા કરવા યોગ્ય છે. પરાક્રમ જૈતુ, તેમ વળી ઉત્કૃષ્ટ એવા સવેગ કે જેનું લક્ષણ કહેવામાં આવેલું છે તેને પ્રાપ્ત થયેલા અવા ત્રાતા પુરૂષ શુ કરે છે ? તે કહે છે. 1 લાર્જ----- ધર્મ ગ્રહણ કરવા યોગ્ય છે’ એમ જાણીને એ ધર્મને વિષે ભાવથી જેની ઈચ્છા થયેલ છે એવા તે પુરૂષ પાતાની શક્તિના દૃઢ વિચાર કરીને ધર્મને ગ્રહણ કરવાને વિષે પ્રવર્તે છે. ર ટીકાર્થ-ધર્મ ગ્રહણ કરવા યોગ્ય છે અમ ાણીને એટલે “આ જગમાં ધર્મજ એક ખરા સુહૃદ છે કે જે મરેલાની પાછળ જીવની જોડે જાય છે. ધમ સિવાય બીજું બધું શરીરની સાથે નાશ પામી જાય છે ” ઇત્યાદિ વચનાથી ધર્મ એજ ગ્રહણ કરવા યોગ્ય છે એવા ભાવ જાણીને જેને ઇચ્છા પ્રાપ્ત થઇ છે, એટલે જેને ધર્મ કરવાની ઇચ્છાનાં પરિણામ ઉપજ્યા છે અવા પુરૂષ એ ધર્મને વિષે દ્રઢ રીતે અટલે અતિ સુક્ષ્મપર્ણ કરી પોતાના સામર્થ્યનો વિચાર કરી એ ધર્મને સારી રીતે હણ કરવામાં પ્રવર્તે છે. એટલે આગળ કહેવામાં આવો અવા યાગ તથા વદન વગેરેની બુદ્ધિરૂપ વિધિએ કરીને એ ધર્મને સારી રીતે અંગીકાર કરવામાં પ્રવૃત્તિ કરે છે. જો હૃદ રીતે વિચાર ન કરવામાં આવે અને પેાતાની શક્તિનું ઉલ્લંધન કરી ધમને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તેા ધર્મના ભંગ થવા સંભવ છે અને તેથી કરીને ઉલટા અનર્થ થાય છે, માટે અહીં દર્દ શબ્દનું ધણ કરેલ છે. ર 1, Page #152 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे ननु किमर्थमस्यैव धर्मग्रहणप्रवृत्तिनण्यते इत्याह योग्यो ह्येवंविधः प्रोक्तो जिनैः परहितोद्यतैः । फलसाधनन्नावेन नातोऽन्यः परमार्थतः ॥ ३ ॥ योग्योऽहों जव्य इति योऽर्थः हिर्यस्मादेवं विधः सफर्मश्रवणादित्यादिग्रंथोक्तविशेषणयुक्तः पुमान् धर्मप्रतिपत्तेः प्रोक्तः कैरित्याह, जिनरर्हद्भिः परहितोद्यतैः सकलजीवलोककुशलाधानधनैः । केन कारणेनेत्याह । फलसाधननावेन योग्यस्यैव धर्मग्रहणफलं प्रति साधकनावोपपत्तेः । व्यतिरेकमाह । न नैव अतः धर्मग्रहीतुः अन्यः पूर्वश्लोकघ्योक्तविशेषणविकतः परमार्थतः तत्त्ववृत्त्या योग्य इति ३ इति सर्मग्रहणाई नक्तः । सांप्रतं तत्प्रदानविधिमनुवर्णयिष्याम इति ॥४॥ અહીં કોઈ શંકા કરે કે, પૂર્વે કહેલા પુરૂષનીજ ધર્મને ગ્રહણ કરવામાં સમ્યક્ પ્રવૃત્તિ થાય એમ કહ્યું, તેનું શું કારણ કે તે શંકાને ઉત્તર આપે છે મૂલાર્થ–બીજાના હિતમાં ઉદ્યમવંત એવા જિનેશ્વરેએ ફળ સાધનના ભાવથી એવા પુરૂષને જ યોગ્ય કહ્યો છે, તે સિવાયના બીજા પુરૂષને પરમાર્થ પણે યોગ્ય પુરૂષ કર્યો નથી. ૩ ટીકાર્ય–ગ્ય અહં અર્થાત્ ભવ્ય એવો એટલે સર્ભ સાંભળવાથી ઇત્યાદિ ગ્રંથમાં કહેલા વિશેષણ વડે યુક્ત એવો પુરૂષ ધર્મને ગ્રહણ કરવામાં ગ્ય કહેલ છે, તે કેણે કહેલી છે ? બીજાના હિતમાં તત્પર એવા અને સર્વ જીવલોકના કલ્યાણને થાપન કરવારૂપ ધનવાળા શ્રી અરિહંત પ્રભુએ કહેલો છે. તે કયા કારણથી કહેલ છે, તે કહે છે. ફળ સાધનના ભાવથી એટલે યોગ્ય પુરૂષને જ ધર્મના ગ્રહણના પૂળ પ્રત્યે સાધકભાવ ઘટે છે. હવે વ્યતિરેક કહે છે–આ ધર્મને ગ્રહણ કરનારા પુરૂષથી બીજો એટલે પ્રથમના બે શ્લોકમાં કહેલા વિશેષણથી રહિત એવો પુરૂષ પરમાર્થથી એટલે તત્ત્વવૃત્તિથી ગ્ય નથી. ૩ મૂલાર્થ_એવી રીતે સદ્ધર્મને ગ્રહણ કરવાને યોગ્ય એ પુ. રૂષ કહે છે. હવે તે ધર્મને આપવાના વિધિનું વર્ણન કરીશું. ૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। एतत्सुगममेव ।।। ननु धर्मः स्वचित्तपरिशुध्यधीनः तत्किमस्यैवं ग्रहणेनेत्याशंक्याहधर्मग्रहणं हि सत्प्रतिपत्तिमहिमवनावकारणमिति ॥५॥ धर्मग्रहणमुक्तबवणं हिर्यस्मात् सत्प्रतिपत्तिमत् दृढशक्तिपालोचनादिना शुघान्युपगमवत्किमित्याह । विमलनावकारणं स्वफलप्रसाधनावंध्यपरिणामनिमित्तं संपद्यते इत्येवमस्य ग्रहणविधिर्वक्तुमुपक्रम्यते इति । ५ । तदेव कथं संपद्यते इत्याह तच्च प्रायो जिनवचनतो विधिनेति ॥ ६॥ એને અર્થ સુગમજ છે, તેથી ટીકા આપી નથી. અહીં શંકા કરે છે કે, ધર્મ પિતાના ચિત્તની શુદ્ધિને આધીન છે, તે પછી તેને ગ્રહણ કરવાનું શું છે ? એટલે ધર્મ પિતાના ચિત્તની શુદ્ધિથી થાય છે, તો પછી તે ધર્મને વિધિથી ગ્રહણ કરવાની શી જરૂર છે ? એ શંકાના ઉત્તરમાં કહે છે – મૂલાર્થ—ધર્મનું ગ્રહણ સારી પ્રતિપત્તિવાળું હોવાથી નિર્મળ ભાવનું કારણ છે. ૫ ટીકાર્ય–જેનું લક્ષણ પ્રથમ કહેવામાં આવેલું છે, એવું ધર્મનું - હણ સતુપ્રતિપત્તિવાળું એટલે પિતાની દઢ શક્તિનો વિચાર કરવો ઇત્યાદિકવડે શુદ્ધ અંગીકારવાળું છે, કેમકે તે વિમલ ભાવનું કારણ છે એટલે પિતાના કુળના ઉત્કૃષ્ટ સાધનના સફળ (સાચા) પરિણામનું કારણ છે; એટલે જ ધર્મને પિતાની દઢ શક્તિ વગેરેને વિચાર કરી ગ્રહણ કરેલો હોય તો તેનું ઉત્કૃષ્ટ ફળ મળ્યા વિના રહેતું નથી. એમ ધારીને એ ધર્મને ગ્રહણ કરવાના વિધિને કહેવાનો ઉપક્રમ કરીએ છીએ. પ તે ધર્મનું ગ્રહણ શી રીતે થાય ? તે કહે છે – મૂલાઈ–તે ધર્મનું ગ્રહણ પ્રાયે કરીને જિન પરમાત્માના વચનથી વિધિવડે થાય છે. ૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ १३२ धर्मबिंदु प्रकरणे तच्च तत्पुनः सत्प्रतिपत्तिमधर्मग्रहणं प्रायो वाहुल्येन मरुदेव्यादौ कचिदन्यथापि संजवात् जिनवचनतो वीतरागराज्धांतात् यो विधिवदयमाणः तेन संप - થત કૃતિ । ક્। एवं सति यत्संजायते तदाहइति प्रदानफलवत्तेति ॥ ७ ॥ इत्येवं सत्प्रतिपत्तिमतो विधिना धर्मग्रहणस्य विमल नाव निबंधनतायां सत्यां प्रदानस्य वितरणस्य धर्मगोचरस्य गुरुणा क्रियमाणस्य शिष्याय फलवत्ता शिष्यानुग्रहरूपफलयुक्तत्वमुपपद्यते । अन्यथोपरवसुंधरावीजवपन मित्र निष्फलस्यादिति । ७ । प्रागविशेषतो धर्मो ग्राद्यतयोक्तः तत्र च प्रायोऽन्यस्तश्रावकधर्मो यतिधर्मयो तिगृहस्थधर्मग्रह विधिमेवादौ बिनणिषुरिदमाह ટીકા—તે એટલે સત્પ્રતિપત્તિવાળુ ધર્મનું ગ્રહણ પ્રાયે કરીને જિનવચનથી એટલે વીતરાગના સિદ્ધાંતથી જે વિધિ આગળ કહેવામાં આવશે, તે વિધિથી સપાદન થાય છે. અહીં ‘ પ્રાયે કરીને' એ શબ્દન! ગ્રહણથી મરૂદેવી' માતા વગેરેની જેમ કેાઇવાર જુદી રીતે પણ ધમનુ ગ્રહણ થવાનો સંભવ છે એમ જણાવ્યુ છે. એ પ્રકારે કરવાથી જે થાય છે. તે કહે છે— મૂલા—એ પ્રકારે ધર્મનું દાન સફળ થાય છે. ૭ ટીકાર્થ-એ પ્રકારે એટલે સપ્રતિપત્તિવાળા ધમ તુ વિધિવડે ગ્રહણકરતાંતેથી વિમલ ભાવનું કારણ હાવાથી ગુરૂએ શિષ્યને કરેલ ધર્મ સંબંધી દાનની પ્લવત્તા એટલે શિષ્યના અનુગ્રહરૂપ ( ઉપકાર કરવારૂપ ) પળથી યુક્તપણુ ઇંટે છે. અર્થાત્ વિધિ સહિત શિષ્યને ધમ સમજાવી તેના ઉપકાર કરવા એજ ધનુ ફળ છે. જો અન્યધા—બીજી રીતે વિધિ રહિત અયેાગ્યને ધમ આપે તે ખારી જમીનમાં વાવેલા બીજની જેમ તે નિષ્ફળજ થાય છે. ૭ પ્રથમ વિશેષપણે ધમ ને ગ્રહણ કરવા યોગ્ય કહેલા છે, તેમાં પ્રાયે કરીને જેણે શ્રાવકધમ ( ગૃહથધર્મ )ને અભ્યાસ કર્યાં હાય, ( શ્રાવકના ધર્મ જેણે પાળ્યા હાય ) તેવા પુરૂષ તિધર્મને માટે યોગ્ય થાય છે, તેથી પ્રથમ ગૃહસ્થધર્મને ગ્રહણ કરવાના વિધિ જણાવાની ઇચ્છાએ કહે છે— ૧ ઋષભદેવની માતા મદેવી માતાને ધર્મ ગ્રતુણ કર્યાં વિના પણ વિમલ ભાવ થયા હતા. Page #155 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। १३३ सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणं नान्यદેસિ | | ___ सति विद्यमाने सम्यग्दर्शने सम्यक्त्ववकणे न्याय्यं उपपन्नं अणुव्रतादीनां अणुव्रतगुणवतशिदात्रतानां ग्रहणं अच्युपगमः न नैव । अन्यथा सम्यग्दर्शने असति निष्फलत्वप्रसंगात् । यथोक्तं-- " सस्यानीवोपरे क्षेत्रे निक्षिप्तानि कदाचन । न व्रतानि प्ररोहंति जीवे मिथ्यात्ववासिते ॥ १ ॥ संयमा नियमाः सर्वे नाश्यतेऽनेन पावनाः । कयकालानलेनेव पादपाः फलशालिनः ॥२॥ सम्यग्दर्शनमेव यथास्यात्तथाह जिनवचनश्रवणादेः कर्मकयोपशमादितः सम्यग्दर्शમૂલાર્થ–સમ્યગદર્શન પ્રાપ્ત થતાં અણુવ્રત વગેરેનું ગ્રહણ કરવું ઘટિત ( ન્યાય ) છે, પણ અન્યથા નહીં. ૮ ટીકાથ–સમ્યગ્દર્શન એટલે સમ્યકત્વ પ્રાપ્ત થતાં અણુવ્રત વગેરેનું એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતનું ગ્રહણ કરવું ઘટિત છે. અન્યથા એટલે જે સમ્યગદશન–સમકિત ન પ્રાપ્ત થયું હોય તો તે અણુવ્રત વગેરેનું ગ્રહણન કરવું, કારણકે તેને નિષ્ફળપણાને પ્રસંગ આવે. અર્થાતુ સમકિત વગર ગ્રહણ કરેલા અત્રતાદિ નિષ્ફળ થાય છે. તેને માટે કહેલું છે કે જેમ ખારી જમીનના ક્ષેત્રમાં નાખેલા બીજ કદિ પણ ઉગતા નથી, તેમ મિથ્યાત્વથી વાસિત થયેલા જીવની અંદર આરેપિત કરેલા વ્રત ઉગતા નથી–ઉદય થતા નથી. એટલે કમ ક્ષય કરવાનું નિમિત્ત થતા નથી. ૧ પ્રલયકાળના અગ્નિવડે જેમ ફળવાળાં વૃક્ષો નાશ પામે છે, તેમ એ મિધ્યાત્વવડે પવિત્ર એવા સર્વ સંયમો અને નિયમો નાશ પામે છે. –૮ જેવી રીતે સમ્યગદર્શન થાય, તેવી રીતે કહે છે – મૂલાર્થ– જિનવચનના શ્રવણાદિકથી અને કર્મના ક્ષયશ Page #156 -------------------------------------------------------------------------- ________________ १३४ નૈમિતિ | U || जिनवचनश्रवणं प्रतीतिरूपमेव आदिशब्दात्तथाजन्यत्वपरिपाकापादितजीववीर्य विशेषलक्षण निसर्गो गृह्यते । ततो जिनवचनश्रवणादेः सकाशात् यः कर्मकयोपशमादिः कर्मणः ज्ञानावरण दर्शनावरण मिथ्यात्वमोहादेः क्षयोपशमोपशमहयलक्षणो गुणः तस्मात् सम्यग्दर्शनं तत्त्वश्रद्धानलक्षणं विपर्ययव्यावृत्तिकारि असद जिनिवेशशून्यं शुद्ध वस्तु प्रज्ञापनानुगतं निवृत्ततीत्रसंक्लेशं उत्कृष्टवंधानावकृत् शुजात्मपरिणामरूपं समुज्जुंनते । कर्मक्षयादिरूपं चेत्यमवसेयं— " खीणो निव्वाय हुआ सो व् बारपिदिय व्व उवसंता । दर विज्जाय विहामिय, जलपोमा खोवसमा ॥ १ ॥ વિધાતિ કૃતિ હતસ્તતો નિમનીÈ કૃતિ | U | धर्मबिंदुप्रकरणे મ વગેરેથી સમ્યગદર્શન થાય છે. ૯ ટીકાર્થ—જિનવચનનું શ્રવણ પ્રતીતિરૂપ છે, એટલે જિનવચનને શ્રદ્દાથી સાંભળવું. આદિ શબ્દથી તે પ્રકારના ભવ્યપણાના પરિપાકાતિકથી ઉત્પન્ન થયેલ જીવનુ એક જાતનુ વીર્ય-શક્તિ તેરૂપ સ્વભાવનુ ગ્રહણ કરવું, તે જિનવચનના શ્રવણ વગેરે કરવાથી કમ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,અને મિથ્યાત્ત્વ મહાદિ કર્મનો ક્ષયાપશમ, ઉપશમ અને ક્ષયરૂપ જે ગુણ તેનાથી સમ્યગ્દર્શન ઉદય પામે છે. જે સમ્યગ્દર્શન છે તે તત્ત્વ ઉપર શ્રદ્દા રાખવારૂપ વિપર્યાસ-વિપરીતપણાને નાશ કરનાર, ખાટા કાગૃહથી ૨હિત, શુદ્ધ વસ્તુને જણાવનાર, તીત્ર કલેશથી વર્જિત, ઉત્કૃષ્ટ એવા બંધના અભાવને કરનારૂં અને આત્માના શુભ પરિણામરૂપ છે. ( અહીં નિસર્ગ અને અધિગમ બંને ભેદ બતાવ્યા છે. કર્મના ક્ષય વિગેરેનું રવરૂપ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે— “ જ્ઞાયિકભાવ મુઝાઇ ગયેલા અગ્નિના જેવા છે, ઉપશમ ભાવ રાખાડીથી ઢંકાઈ ગયેલા અગ્નિના જેવા છે, અને ક્ષાપશમ ભાવ તે થાડા બુઝાએલા અને ઘેાડા આમ તેમ વેરાઇ ગયેલા અગ્નિના જેવા છે. ૧-૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। १३५ कीदृशमित्याह प्रशमसंवेगनिर्वेदानुकंपास्तिक्यान्निव्यक्तिलक्षणं तદ્વિતિ છે ? . प्रशमः स्वजावत एव क्रोधादिकूरकषायविषविकारकटुफलावलोकनेन वा तन्निरोधः । संवेगो निर्वाणानिलाषः । निर्वेदो नवाउछेजनं । अनुकंपा दुःखितसत्त्वविषया कृपा। आस्तिक्यं तदेव सत्यं निःशंक यजिनैः प्रवेदितमिति प्रतिपत्तिलक्षणं ततः प्रशमसंवेगनिर्वेदानुकंपास्तिक्यानामनिव्यक्तिरुन्मीलनं लक्षणं स्वरूपसत्ताख्यापकं यस्य तत्तथा तदिति सम्यग्दर्शनम् । १० । एवं सम्यग्दर्शनशुद्धौ यद् गुरुणा विधेयं तदाह नत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कयनपूर्वमुपस्थितस्य તે સમ્યગદર્શન કેવું છે ? તે કહે છે– મૂલાર્થ–પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય તેણે કરીને પ્રગટ થવારૂપ છે લક્ષણ જેનું તે સમ્યગદર્શન છે. ૧૦ ટીકાર્ય–રવભાવથીજ ધાદિ દૂર કષાયરૂપ જે વિષ તેના વિકારના કટુ ફળને જેવાથી તે ક્રોધાદિકને નિરોધ કરે તે પ્રશમ કહેવાય છે. નિર્વા મેક્ષની અભિલાષા તે સંવેગ કહેવાય છે. આ સંસારથી ઉદ્વેગ પામે એ નિર્વેદ કહેવાય છે. દુઃખી પ્રાણુ ઉપર દ્રવ્યથી તેમજ ભાવથી દયા કરવી તે અનુકંપા કહેવાય છે, અને જે જિનભગવાને કહ્યું તેજ સત્ય છે, એ નિ:શંક સત્ય છે એમ અંગીકાર કરવું, તે આસ્તિકય કહેવાય છે. તે પ્રશમ, સંગ, નિર્વદ, અનુકંપા અને આરિતક્યની સ્પષ્ટતારૂપ લક્ષણ એટલે સ્વરૂપની સત્તાને જણાવવારૂપ લક્ષણ છે જેનું તે સમ્યગદર્શન કહેવાય છે.૧૦ એવી રીતે સમ્યગદર્શનની શુદ્ધિ થયા પછી ગુરૂએ જે કરવા ગ્ય હોય મલાર્થ—ઉત્તમધર્મ-યતિધર્મને ગ્રહણ કરવાને અસમર્થ અને પોતાની પાસે આવેલા એવા પુરૂષને તે અણુવ્રતના સ્વરૂપને Page #158 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदु प्रकरणे विधिनाणुव्रतादिदानमिति ॥ ११ ॥ इह जव्यस्य जवनी रोर्धर्मग्रहणोद्यममवलंब मानस्य गुरुणा प्रथमं क्रमामार्दवादितिधर्मः सप्रपंचमुपवर्य प्रदातुमुपस्थापनीयः तस्यैव सर्वकर्मरोग विरेचकत्वायदा चासावद्यापि विषयसुखपिपासादिनिरुत्तमस्य क्रमामार्दवादेर्यतिधर्मस्य प्रतिपत्तिः प्रयुपगमः तस्यामसहिष्णुः क्रमः तदा तस्य तत्कथनपूर्व स्वरूपनेदादिनिस्तेषामव्रतादीनां कथनं प्रकाशनं पूर्वं प्रथमं यत्र तत्तथा क्रियाविशेषण मेतत् । उपस्थितस्य गृहीतुमन्युद्यतस्य किमित्याह । विधिना वक्ष्यमाणेनात्रतादिदानं कर्त्तव्यमिति । ११ । अन्यथा प्रदाने दोषमाह - १३६ सहिष्णोः प्रयोगेंऽतराय इति ॥ १२ ॥ सहिष्णोः उत्तमधर्मप्रतिपत्तिसमर्थस्य प्रयोगे अणुव्रतादिप्रदानव्यापारणे સમજાવી વિધિવડે તે અણુવ્રત વગેરેનું દાન કરવું ૧૧ ટીકાર્થ—અહીં સંસારથી ભય પામેલા અને ધર્મને ગ્રહણ કરવાના ઉદ્યમનું અ વલંબન કરતા એવા ભવ્ય પ્રાણીની આગળ પ્રથમ ગુરૂએ ક્ષમા-કામળતા વગેરે યતિધર્મનું સવિસ્તર વર્ણન કરી બતાવી પછી તેને તે તિધર્મ આપવાને ચાગ્ય કરવા, કારણકે તે યતિધર્મજ સર્વ કર્મરૂપી રાગને નાશ કરનારા છે. જ્યારે એ પ્રાણી હજી પણ વિષયસુખની તૃષ્ણા વગેરેને લઇને ઉત્તમ એવા તે ક્ષમા, માર્દવતા વગેરે યતિધર્મને અંગીકાર કરવાને જો સમર્થ ન હાય, તે તે પુરૂષને તે અણુવ્રત વગેરેના સ્વરૂપ તથા ભેદાદિકને પ્રકાશ કરવાપૂર્વક ( એ ક્રિયાવિશેષણ છે ) તેને ગ્રહણ કરવાને પાસે આવેલા તે પુરૂષને શુ કરવુ ? તે કહે છે—તેને વિધિ કે જે આગળ કહેવામાં આવશે, તેવડે તે અણુવ્રત વગેરંતુ દાન કરવું. ૧૧ પૂર્વ કથાથી બીજી રીતે આપવાથી દાષ થાય છે, તે કહે છે~~ લાર્થ—સમર્થને અણુવ્રતાદે આપવાના પ્રયાગ કરવાથી ચાતિધર્મમાં અંતરાય કર્યાં એમ જાણવુ. ૧૨ ટીકાર્થ—સહિષ્ણુ એટલે ઉત્તમ ધર્મ--તિધર્મને અંગીકાર કરવાને સમર્થ એવા પુરૂષને અણુવ્રતાદિક આપવાનો વ્યાપાર કરવાથી ચારિત્રધર્મને ૧ ગ્રહણ કરાવવું. Page #159 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । અંતરા વારિત્રગતિપતેઃ કૃતિ ગુIT જયતિ | સ ત ગ્રાભનયાત્રિકसंनत्वनिमित्तमिति ॥ १ ॥ अत्रैवोपचयमाह અનુમતિચેતનૈતિ | શરૂ I अनुमतिः अनुझादोषः चकारो दूषणांतरसमुच्चये । इतरत्र अणुव्रतादिन तिपत्तौ प्रत्याख्यातसावद्यांशात् योऽन्यः अप्रत्याख्यातःसावद्यांशः तत्रापद्यते । तथा च यावज्जीवं सर्वथा सावधपरिहारप्रतिझाया मनाग मानिन्यं स्यादिति तत्क थनपूर्वकमित्युक्तम् ॥ १३ ॥ અંગીકાર કરવાને અંતરાય ગુરૂએ કરેલો થાય છે. તે અંતરાય આવતા ભવને વિષે તે અંતરાયના કરનારને ચારિત્રના દુર્લભ પણનું નિમિત્ત થાય છે. અર્થાત્ જે જેને એગ્ય હોય, તે તેને આપવું, એટલે જે મુનિધર્મને યોગ્ય હોય તેને મુનિધર્મ, અને શ્રાવકધર્મને રેગ્ય હોય તેને શ્રાવકધર્મ આપો. પણ તેમાં ફેરફાર કરવાથી અંતરાય કર્મ બંધાય છે. ૧૨ અહીં તે ઉપર કહેલ બાબતને વિશેષપણે કહે છે. મૂલાર્થ– શ્રાવક ધર્મને વિષે રહેલા સાવદ્ય અંશની અનુમોદના કરવાનો દોષ આવે, ૧૩ અનુમતિ એટલે અનુજ્ઞા દેષ મૂળમાં ચ શબ્દ મુકયે છે, તે બીજા દૂષણના સમુચ્ચય અર્થમાં છે. ઈતર એટલે સાધુના વ્રતથી જુદા શ્રાવકના અણુવ્રત વિગેરે અંગીકાર કરવાથી અનુમોદના દોષ આવે છે. જેમ કે, ૫ ખાણ કરેલો એ જે સાવધને અંશ, એટલે દેશથી સાવધનો પરિહાર કર્યો છે અને તે વિના નહીં પચ્ચખાણ કરેલો એવો જે સાવધને અંશ, એ ટલે દેશ થકી સાવધનો ત્યાગ ન કરેલો તેને વિષે, અનુમોદનારૂપ દોષ ઉત્પન્ન થાય છે. વળી શ્રાવકને વ્રત ઉચરાવનારા મુનિને યાજજીવિત (જાવજીવ સુધી) સર્વ પ્રકારે સાવધ વ્યાપારની પ્રતિજ્ઞા–-નિયમનું કાંઇક મલિનપણું થાય છે. એ કારણથીજ તત્કથન પૂર્વક ઇતિ એમ કહેવામાં આવ્યું છે. એટલે મુનિને ધર્મ પ્રથમ કહેતાં તે અંગીકાર કરવાને તે સમર્થ ન હોય તો તેને ને શ્રાવક ધર્મનું સ્વરૂપ સમજાવી પછી શ્રાવકનાં વ્રત આપવાં. ૧૩ ૧૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ १३० धर्मबिंदुप्रकरणे अथैतव्यतिरेके दोषमाह अकथन उन्नयाफल आज्ञानंग इति ॥ १४ ॥ यदि उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोः अणुव्रतादिलक्षणं धर्म न कथयति गुरुः तदा अकथने नजय यतिश्राद्धधर्मलक्षणं न फन्नं यस्यासौ उत्नयाफनः प्राज्ञा जंगः जगवच्छासनविनाशनमत्यतंदुरंतं जायत इति । नगवदाझा चेयं"श्रममविचिंत्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति ॥ १॥ इति । १४ ननु सर्वसावद्ययोगप्रत्याख्यानाक्षमस्याणुव्रतादिप्रतिपत्तौ सावद्यांशपत्याઉપર કહેલાથી જુદી રીતે કહેવામાં દોષ આવે છે, તે કહે છે. મૂલાર્થ–ના કહેવાથી બંને ધર્મના ફળથી રહિત એવો આજ્ઞાને ભંગ થાય છે. ૧૪ જે ગુરૂ ઉત્તમ ધર્મચારિત્ર ધર્મ અંગીકાર કરવાને અસમર્થ એવા પુરૂષને અણુવ્રત વગેરે લક્ષણવાળા ધર્મને કહેતા નથી, ત્યારે તે શ્રાવકધર્મને ન કહેવાથી ઉભય એટલે યતિધર્મ તથા શ્રાવકધર્મરૂપ જેનું ફળ નથી એ આજ્ઞાભંગ એટલે દુષ્ટ અંતવાળે ભગવાનના શાસનનો નાશરૂપ આ જ્ઞાભંગ દોષ થાય. - તે ભગવાનની આજ્ઞા આ પ્રમાણે છે– “ઉપદેણા ગુરૂએ પિતાને ઉપદેશ કરતાં શ્રમ પડશે એવો વિચાર કર્યા વગર સદા કલ્યાણને ઉપદેશ કરો. હિતને ઉપદેશ કરનાર ગુરૂ પિતાને આ ને બીજાને અનુગ્રહ કરે છે.” ૧ ૧૪ અહિં કઈ શંકા કરે કે, સર્વ સાવધ વેગ એટલે પાપસહિત વ્યાપારને ત્યાગ કરવાને અસમર્થ એવા પુરૂષને અણુવ્રતાદિ અંગીકાર કરાવતાં એટલે દેશથી સાવધ વ્યાપારને ત્યાગ કરાવતાં બીજે સાવઘના અંશરહેતા એ Page #161 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । १३ए ख्यानप्रदाने कथमितरत्रांशे नानुमतिदोषप्रसंगो गुरोः इत्याशंक्याहभगवचनप्रामाण्याऽपस्थितदाने दोषाभाव इति ॥ १५ ॥ उपासकदशादौ हि जगवता स्वयमेवानंदादिश्रमणोपासकानामणुव्रतादिप्रदानमनुष्ठितमिति श्रूयते नच जगवतोऽपि तत्रानुमतिप्रसंग इति झेय नगवदनुष्ठान स्य सर्वांगसुंदरत्वेनैकांततो दोषविकतत्वात् ति नगवतो वचनस्य प्रामाण्या उपस्थितस्य गुहीतुमुद्यतस्य जंतोरणुव्रतादिप्रदाने सातिमात्रनावमवलंबमानस्य सावधांशानिरोधेऽपि नानुमतिप्रसंगो गुरोः प्रागेव तस्य स्वयमेव तत्र प्रवृत्तत्वादिति ।१५ कुत एतदिति चेषुच्यते गृहपतिपुत्रमोदज्ञातादिति ॥ १६ ॥ ટલે દેશથી પાપને વ્યાપાર રહેતાં તેને વિષે ગુરૂને અનુદનારૂપ દેષને પ્રસંગ કેમ ન આવે ? આ શંકાને ઉત્તર આપે છે. મૂલાથ–ભગવાનના વચનના પ્રમાણથી અણુવ્રત લેવા પ્રાપ્ત થયેલા પ્રાણુને તે અણુવ્રત આપવાથી દોષ લાગતો નથી. ૧૫ ટીકાર્ય–ઉપાસક દશા વગેરે સૂરોને વિષે આનંદ પ્રમુખ શ્રાવકેને ભગવાને પિતેજ અણુવ્રતાદિ આપેલ છે, એમ સાંભળવામાં આવ્યું છે. કદિ અહિં એમ કહેવામાં આવે છે, તેમાં ભગવાનને પણ અનુભેદના દેવને પ્રસંગ આવે પણ એમ જાણવું નહીં કારણકે, ભગવાનનું આચરણ સર્વ અંગે સુંદર હોવાથી એકાંતે દેષથી રહિત છે. વળી ભગવાનનું વચનની પ્રમાણિકતાથી અવ્રત લેવા ઉજમાલ થયેલા પ્રાણીને અત્રતાદિ આપવામાં માત્ર સાક્ષીપણાને આલંબન કરતા એવા ગુરૂને સાવધનો અંશ ન રોકવાથી પણ અનુમોદનાને પ્રસંગ નહીં આવે કારણકે, પ્રથમથીજ વ્રતને ગ્રહણ કરનારા પુરૂષને પોતાની મેળેજ તે દેશ સાવધને વિષે પ્રવર્તવાપણું છે. ૧૫ અણુવ્રત આપ્યા છતાં પણ દેશથી સાવધના અંશનું અનુદન ગુરૂને નથી આવતું, એ તમે શા ઉપરથી કહે છે ? તેને ઉત્તર આપે છે– મૂલાર્થ–ગૃહસ્પતિના પુત્રને મુકાવવાના દ્રષ્ટાંત ઉપરથી તે જાણી લેવું. ૧૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ १४० धर्मबिंदुप्रकरणे गृहपतेः वक्ष्यमाणकथानकानिधास्यमाननामधेयस्य श्रेष्टिनः राजग्रहाद्यः पुत्राणां मोदो विमोचनं तदेव झातं दृष्टांतः तस्मात् । नावार्थश्च कथानकगम्यः तचेदं कथा समस्ति सकलसुरसुंदरीमनोहरविलासोपहासप्रदानप्रवणसीमंतिनीजनकटानचटादेपोपलक्ष्यमाणनिखिलरामणीयकपदेशो देशो मगधानिधानः तत्र च तुषारगिरिशिखरधवलपासादमालाविमत्रकूटकोटिन्निरकालेऽपि शरदचनीलां कुर्वाणमिव बनूव वसंतपुरं नाम नगरं तस्य च पालयिता सेवायसररत्नसपणतनिखिलनूपाल विमबमौलिमुकुटकोटीविलग्नमाणिक्यमयूखत्रातानिरंजितक्रमकमलयुगः चंदोर्दमव्यापारितमंमलापखंमितारातिमत्तमातंगकुंनस्थलगलितमुक्ताफलप्रकरप्रसाधिताशेषसंग्राममहीमंगलः समजायत जितशत्रुनामा नृपतिः । तस्य च सकलजननयनमनोहारिण। पूर्वनवपरंपरोपार्जितपुण्यप्राग्जारनि ટીકાર્થ–હવે કહેવામાં આવશે એવા કથાનકમાં ગૃહપતિ એવા નામને ગૃહના પુત્રોને રાજાના આગ્રહથી જે મુકાવવા, એદ્રષ્ટાંતથી તે જાણી લેવું. તેને ભાવાર્થ કથા ઉપરથી સમજાય તેવો છે. તે કથા આ પ્રમાણે છે – કથા. સર્વદેવીઓના મનહર વિલાસનું હાસ્ય કરવામાં તત્પર એવી સ્ત્રીઆના કટાક્ષોના ફેંકવાથી જેની સર્વ રમણીયતાને પ્રદેશ ઓળખાય છે, એવો મગધ નામે દેશ છે. તેની અંદર હિમાલય પર્વતના શિખરના જેવા ઘેળા મહેલોની શ્રેણીઓના શિખરના અગ્ર ભાગથી અકાલે પણ શરતુના વાદળા નો દેખાવ આપતું વસંતપુર નામે નગર હતું. તે નગરને પાલનાર જિતશત્રુ નામે રાજા હતે. સેવાને વખતે વેગ સહિત નમતા એવા સર્વ રાજાઓના નિર્મળ મસ્તકના મુગટના અગ્ર ભાગમાં રહેલ માણેકના કિરણના સમૂહથી તે રાજાના બંને ચરણકમલ રંગાએલાં હતાં. પ્રચંડ ભુજાથી વાપરેલ ઉંચી જાતની તરવારથી ઘાયલ કરેલા શત્રુઓના ઉન્મત્ત હાથિઓના કુંભરથલમાંથી પડતા મુક્તા ફળ (મેતી)ના સમૂહથી તેણે સંગ્રામની ભૂમિના બધાં મંડળને શણગાર્યા હતાં. તે રાજા જિતશત્રુને ધારિણે નામે પ્રિયા હતી. તેણી સર્વ લોકના નેત્ર તથા મનને હરણ કરનારી હતી. પૂર્વ ભવની પરંપરાથી ઉપા Page #163 -------------------------------------------------------------------------- ________________ તૂર્તઃ પ્રધ્યાયઃ ૨૪? पापितफलसंबंधानुकारिणी विबुधवधूविज्ञासावलेपापहारिणी बनूव प्रेयसी વાણિી ! तया च साझमसौ महीपतिः प्रणताशेषतितिपतिः दूरतो निराकृतनिकतिर्मनोहरपंचप्रकारजोगान् जुंजानो महांतमनेहासमनैषीत् । इतश्च तत्रैव पुरे प्रचुरतरतिपदचतुष्पदापदहिरण्यसुवर्णधनधान्यशंखशिप्रामुक्तापवालपद्मरागवैदूर्यचंद्रकांतेजनीलमहानीलराजपप्रभृतिप्रवरपदार्थसार्थपरिपूर्णसमृफिसमुपहसितश्रीकंठसखदर्पोजेको दीनानाथांधपंगुप्रमुखप्राणिप्रणाशिताशेषशोकः समजनि समुञदत्तानिधानो निखिलवणिग्वर्गप्रधानो गुणगण રિણ: શ્રેણી ! ર્જન કરેલા પુણ્યના સંબંધવડે નિર્માણ થયેલ ફળના સંબંધને તે અનુસરનારી હતી અને તે દેવતાઓની સ્ત્રીઓના ગર્વને હરનારી હતી. સર્વ રાજઓ જેને નમેલા છે અને દૂરથી જેણે દૂષણને નાશ કરેલાં છે એવો તે જિતશત્રુ રાજા તે રાણીની સાથે પાંચ પ્રકારના ભેગ ભેગવતે ઘકાળ નિર્ગમન કરતો હતે. એ અરસામાં તેજ નગરમાં સમુદ્રદત્ત નામે એક શેઠ રહેતે હતો. ઘણા સેવકે, પશુઓ, વાહને, આભૂષણે, સુવર્ણ, ધન, ધાન્ય, શંખ, શિલા, મોતી, પરવાળાં, પદ્મરાગ (પોખરાજ ) વૈડુર્ય, ચંદ્રકાંત, ઇંદ્રનીલ, મહાનલ, રાજપરું વગેરે ઉત્તમ પ્રકારના પદાર્થોના સમુદાયથી પરિપૂર્ણ એવી સમૃદ્ધિવડે તે કુબેરના અતિશય ગર્વને પણ હસી કાઢતું હતું. દીન, અનાથ,અંધ અને પાંગળા વિગેરે અપંગ પ્રાણીઓના શેકને તેણે નાશ કર્યો હતે. તે સર્વ વ્યાપારી વર્ગમાં પ્રધાન હતું અને ગુણેના ગણુથી મહાન હતો. તે શેઠને લાવણ્યના ગુણનું જાણે આશ્રય હોય સર્વ શ્રેય વસ્તુઓનું ઉદાહરણ હેય, પુણ્યરત્નોને માટે ભંડાર હોય, પોતાની કુળ સંતતિનું આભૂષણ હોય અને કોમલતારૂપી વનની લતાનું વૃક્ષ હોય તેવી સુમંગલા નામે સધર્મચારિણી સ્ત્રી હતી. તે રત્રીને વિષે જેને ગાઢ અનુરાગ બંધાએલો છે એ તે શેઠ જીવલોકમાં ઉત્પન્ન થયેલા મોટા વિષય સુખના સમુદ્રમાં મગ્ન થઈ ઘણકાળ નિર્ગમન કરતો હતો. Page #164 -------------------------------------------------------------------------- ________________ १५ धर्मबिंदुप्रकरणे तस्य चाश्रय इव लावण्यगुणानां, उदाहरणमिव सर्वश्रेयोवस्तूनां, महानिधानमिव पुण्यरत्नानां, नूषणमिव स्वकुलसंततेः , पादप श्व सौकुमार्यवनलतायाः , समनवत्सुमंगलानिधाना सधर्मचारिणी । तस्यामसौ निबिम्बधानुरागो जीवलोकोद्भवप्राज्यवैषयिकशर्मसागरोदरमध्यमग्नोऽनपं कालमतिवाहयांचकार । प्रस्तावे च समजनिषत तयोर्विशदसमाचारसमाचरणपवित्राः पुत्राः क्रमेण प्रियंकर-देमकर-धनदेव-सोमदेव-पूर्णभज-माणिजजनामानः षट् । ते च निसर्गतः एव गुरुजनविनयपरायणाः परमकन्याणप्रदानप्रवणपरिशुमत्रिवर्गबधानुरागाः अनुरागनरसमाकृष्यमाणकीर्तिकामिनीबाढोपगूढाः सकलसजनमनःसंतोषकातुउसमुच्छवद्दयादाक्षिण्यप्रायपाज्यगुणालंकृतशरीराः शरीरसौंदर्योत्कर्षतिरस्कृतमकरकेतननावण्यदातिरेकाः वणिजनोचितव्यवहारसारतया पितरमतिदूरमतिक्रांतकुटुंबचिंतालारमकार्षुः । अन्यदा धारिणी देवी अंतःपुरांतः नरपतौ पटुपटहप्रवादनप्रवृत्ते अनेककरणनंगसुंदरं राजहृदयानंदातिरेकदायकं नृत्यविधि व्यधात् । ततः संतोषनरतरवितमनाः महीपतिः प्रियायै वरं प्रायच्छत् । सा चोवाच अद्यापि तवान्तिक एव वरस्तिष्ठतु प्रस्तावे याचिष्यत इति । एवं च गच्छति સમય પ્રાપ્ત થતાં તે સમુદ્રદત્ત અને સુમંગલા ને તેમના ઉજવળ આ ચારને આચરવાથી પવિત્ર એવા પ્રિયંકર, ક્ષેમંકર, ધનદેવ, સોમદેવ, પૂર્ણભદ્ર અને માણિભદ્ર—એવા નામના છ પુત્રો અનુક્રમે ઉત્પન્ન થયા. તેઓ સ્વભાવેજ ગુરૂ જનને વિનય કરવામાં તત્પર હતા. પરમ કલ્યાણને આપવામાં ઉદાર એવા શુદ્ધ ત્રિવર્ગ–ધર્મ, અર્થ અને કામને વિષે તેની પ્રીતિ બંધાણ હતી. પ્રેમને સમૂહથી ખેંચાએલી કીર્તિરૂપી કામિનીએ તેમને ગાઢ આલિંગન કરેલું હતું. સર્વ સજજનેના મનને સંતોષ આપનારી અને મેટી એવી દયા તથા દક્ષિણ્યતા વગેરે ઉત્તમ ગુણોથી તેમના શરીર અલંકૃત હતાં. પિતાના શરીરના સંદર્યના ઉત્કર્ષથી તેમણે કામદેવના લાવયના અધિક ગર્વને તિરસ્કાર કર્યો હતો. એવા તે છ પુત્રોએ વણિક જનને ગ્ય એવા શ્રેષ્ઠ વ્યવહારને લઈને પોતાના પિતાને કુટુંબની ચિંતાના બોજાથી અતિશય મુક્ત કર્યો હતો, એક વખત અંતઃપુરની અંદર રાજા સુંદર વાદ્ય વગાડવામાં પ્રવેલ તે વખતે ધારિણું દેવીએ અનેક અવયના હાવભાવથી સુંદર અને રાજાના Page #165 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। १४३ काले समाययौ अन्यदा । कामुकलोकविलासोबाससाहाय्यकारी कौमुदीदिवसः विज्ञप्तश्च देव्या वसुंधराधिपतिः देव क्रियतां वरण प्रसादः यथाद्य कर्पूरपूरपतिभ शशधरकर निकरपरिपूरितनिखिलाशायां निशायामिमां नगरी गरीयसा स्वपरिवारेण शेषांतःपुरेण च परिकरिता सती त्रिकचतुष्कादिरमणीयप्रदेशसौंदर्यावलोकनकुतूहलेनास्वलितप्रसरा परिजमामीति । तदन्वेव राजा सर्वत्र नगरे पटहादानपूर्वकं सकलपुरुषव्यक्तीनां रजनीनगरनिर्वासनामुद्घोषयामास । ततः प्रातादणादारल्य यथासंवाहं सर्वेष्वपि पुरुषेषु नगराद्धहिर्गतुं प्रवृत्तेषु समुचितसमये स्वयमेवे महीपतिर्मत्रिप्रमुखनगरप्रधाननरपरिकरपरिकरितो नगरादहिरैशानदिग्जागर्तिनि मनोरमोद्याने जगाम । ते च पमपि श्रेष्ठिसूनवो लेख्यककरणव्यग्रा હૃદયને અતિશય આનંદ આપનારું નૃત્ય કર્યું, તેથી રાજાનું મન અતિશય સંતોષથી ચપળ થઈ ગયું, તેણે પિતાની પ્રિયાને વરદાન માગવાને કહ્યું. ધારિણું બોલી–“વામી, અત્યારે તો એ વરદાન તમારી પાસે જ રહે. હું અવસરે માગી લઇશ.” એવી રીતે કેટલોક કાળ નિર્ગમન થયા પછી એક દિવસે કામી લોકેના વિલાસના ઉલ્લાસને સહાય કરનાર કૌમુદી (શરદ ઋતુને) મહત્સવ આવ્યું. તે વખતે રાણીએ રાજાને વિનંતિ કરી કે, દેવ, પ્રથમ પ્રતિજ્ઞા કરેલા વરદાનને આપી મારી ઉપર પ્રસાદ કરે. આજે કપૂરના પુંજ જેવા ચંદ્રના કિરણના સમૂહથી જેમાં બધી દિશાઓ પૂરાએલી છે, એવી આ રાત્રિને વિષે મારા પિતાના મોટા પરિવારથી અને અવશેષ અંતઃપુરથી પરિવારિત થઈ ત્રણ વરતાવાળા ત્રિક અને ચક વગેરે રમણીય પ્રદેશના સંદર્યને જેવાના . કંતુક્કી અખલિત વેગવાળી હું બધે બ્રમ્યા કરું. તે પછી રાજાએ નગરમાં પડે વગડાવી સર્વ પુરૂષ જાતિઓને રાત્રે નગરની બાહર નીકળી જવાની ઉોષણ કરાવી. તે પછી પ્રાતઃકાળથી માંડીને જેને જેમ ઘટે તેમ સર્વ પુરૂષ નગરની બાહર નીકળવાને પ્રવર્તા. જ્યારે યોગ્ય સમય થશે એટલે રાજા મંત્રિ વગેરે સેહેરના મુખ્ય માણસેના પરિવારથી પરિવૃત થઈ નગરની બાહેર ઇશાન દિશામાં આવેલા એક અનેરમ ઉદ્યાનમાં ગયે. Page #166 -------------------------------------------------------------------------- ________________ 88 धर्मबिंदुप्रकरणे 1 एते व्रजम एते व्रजाम इति निविमानिसंघयोऽपि संध्यासमयं यावदापण एव तस्युः । इतश्चास्ताचलचूमामलंचकार सहस्रकरः । ते च त्वरापरिगता याव - दायांति गोपुरसमीपे तावत्तज्जीविताशयेव सहोजयकपाटपुट संघटनेन निरुयानि मतोली धाराणि । तदनु चकितच किताः केनाप्यक्ष्यमाणास्ते प्रत्यावृत्य हृद्यांतगुप्त मिगृहैकदेश निर्दिस्यिरे । धारिष्यपि रात्रौ कृतोदार श्रृंगारांतःपुरेण सह निर्गतनरे नगरे यथानिमायमनिरेमे । संजाते च प्रातः समये समुत्थिते कमलखंप्रबोधप्रदानमवणे किंशुक कुसुमसमच्छा यातुच्छोच्चलागरंजित दिग्मंगले जगदेनेत्रे मित्रे नगराज्यं तरमप्रविष्टेष्वेव पुरुषेषु । महीपालो नगरारक्षकानादिदेश । यथा निजालयत नगरं मा कश्चिदस्मदाज्ञानंगकारी मानवः समजनीति । सम्यगवेषयद्भिश्च तैः कृतांतदूतैरिव प्रापिरे श्रेष्ठिनंदनाः निवेदिताश्च तत्समयमेव તે છએ પણ શેઠના પુત્રો લેખા કરવામાં વ્યત્ર હતા, તેથી ‘ આપણે હમણાં જઇએ, ' · આપણે હમણાં જઈએ ' એમ કરતાં સંધ્યાકાળ સુધી પેાતાની દુકાનમાં રહ્યા હતા. આ તરફ઼ સૂર્યે અસ્તાચળ પર્વતના શિખરને ભાળ્યુ એટલે સૂર્ય અસ્ત થઈ ગયા. પછી તેઆ ઉતાવળા જેવામાં નગરના દરવાજાની પાસે આવ્યા, તેવામાં તેમના જીવવાની આશાની સાથેજ હાય તેમ બને કમાડના સધટનથી તે દેાઢીના દ્રાર અટકાઇ ગયાં, એટલે દરવાજાના કમાડ બંધ થયાં અને તેમના જીવવાની આશા પણ બધ થઇ. તે પછી તે અતિશય ભય પામી, કાઈ ન આળખી શકે તેવી રીતે પાછા પૂરીને સુદર અંદર રહેલા ગુપ્ત ભૂમિના એક ભાગમાં સંતાઈ ગયા. રાણી ધારિણી પણ જેણે શ્રેષ્ઠ શ્રૃંગાર ધારણ કરેલા છે એવા અંતઃપુરની સાથે જેમાંથી પુરૂષો નીકળી ગયેલા છે, એવા નગરમાં પેાતાની ઇચ્છા પ્રમાણે રમવા લાગી, જ્યારે પ્રાતઃકાળ થયા, કમળના ખંડને વિકાશ આપવામાં પ્રવીણ અને કેશુડાના પુષ્પના જેવી કાંતિવાળા મેટા ઉછળતા રંગથી શિાઓના મંડળને રંગનાર જગના એક નેત્રરૂપ સૂર્ય ઉદય પામતાં. હજી પુરૂષો તે નગરની અંદર પેઠાજ નથી. તે વખતે રાજાએ નગરના રક્ષકાને આજ્ઞા કરી કે, તમે નગરમાંતપાસ કરેા. “કાઈ મારી આજ્ઞાને ભંગ કરનારા મનુષ્ય થયા છે કે નહીં ? ” પછી તે નગરમાં તપાસ કરવા લાગ્યા, તેવામાં જાણે યમરાજના દૂતા હાય, તેવા તેએએ પેલા શેઠના છ પુત્રાને પકડ્યા અને તેજ વખતે તેમણે રાજાને તેમની વાત નિવે Page #167 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । राज्ञः। ततोऽसौ कुपितकृतांतनीषणभृकुटिनंगसंगिललाटपट्टमाधाय तच्छ्रेष्टिपुत्रवधाय तान् व्यापारयांचकार । अत्रांतरे समाकायाकांमे एव मुद्गराघातपातसदृशमेनं वृत्तांतं श्रेष्टी शांत इव ब्रांत इव पीमित इव करिमकरनिकरकरास्फाबनसमुच्चलदहलकबोलाकुत्रितमहाजननिधिमध्यसंजिन्नयानपात्रांतलीयमानमानव श्च किंकर्तव्यतामूढः दणं कामप्यवस्यां दारुणामन्वनूत् । तदनु निराकृत्य कातरनरविलसितं अपास्य स्त्रीजनोचितं शोकावेगं समासंब्य धीरनरोचितं धैर्य अवगणय्य दीननावं नगरप्रधानलोकसहायः प्रवररत्नभृतपाणिः सहसैव राझोविज्ञापनायोपतस्थौ । विझतवांश्च यया न कुतोऽपि चित्तदोषादमी मत्पुत्रा नगरादनिर्गमनाजो बभूवुः किंतु तथाविधोरव्यकव्यग्रतया निर्गतुमपारयतामादित्यास्तसमय समयागमे च प्रचलितानामप्यमीषां प्रतोतीहारविधानवशेन निर्गमो नानूत् । દન કરી. તે પછી કપ પામેલા યમરાજના જેવી ભયંકર બ્રિગુટીના ભંગવાળું લલાટ કરી રાજાએ તે શેઠન છ પુત્રને વધ કરવાને તેમને આજ્ઞા આપી. આ અરસામાં મુગરને ઘા પડવા સમાન એ વૃત્તાંત અકસ્માતું સાંભળી તે શેઠ જાણે શાંત હોય, બ્રાંત હોય અને પીડિત હોય અને હાથી જેવા મોટા મધરના સમૂહના હાથના અથડાવાથી ઉછળતા ધણા મજાવડે આકુળ-વ્યાકુળ એવા મોટા સમુદ્રના મધ્ય ભાગે ભાંગી ગયેલા વહાણની અંદર રહેલા મનુષ્યની જેમ “શું કરવું ? એવી ચિંતામાં મૂઢ થઈ ગયે. અને ક્ષણવાર તે તે કઈ દારૂણ અવસ્થાને અનુભવવા લાગ્યું. તે પછી કાયર પુરૂષના જેવા ચેષ્ટિતને છોડી દઈ, રત્રીજનને વેગ્ય એવા શકના આવેગને દૂર કરી, ધીર પુરૂષને ઘટે તેવું બૈર્ય ધારણ કરી અને દીન ભાવની અવગણના કરી તેમજ નગરના મુખ્ય લોકોની સહાય લઈ અને હાથમાં ઉત્તમ જાતના રત્નો ધારણ કરી તત્કાળ રાજાને વિનંતિ કરવાને આવ્યું. તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ ! કઈ પણ મનના દેષથી મારા પુત્ર નગરમાંથી નીકળી શક્યા નથી. કિંતુ તેવી જાતના લેખ કરવામાં તેઓ વ્યગ્ર થવાથી ન નીકળી શકવાથી સૂર્યના અસ્ત સમયે નગર બાહર નીકળવાને ઉતાવળા ચાલ્યા પણ તે કાલે દરવાજાના દ્વાર બંધ થવાને લઈને તેમનું બાહર નીકળવું ન થયું, એથી તેમને આ એક અપરાધ ક્ષમા કરે અને મારા પ્રિય પુત્રને જીવિતદાન આપવાની મહેરબાની કરે.” શેઠે આ પ્રમાણે વારંવાર કહ્યું, તે પણ રાજા પિતાને કેપને સલ માની તેને છોડી મુકવાને ઉત્સાહિત થે નહીં. Page #168 -------------------------------------------------------------------------- ________________ १४६ धर्मबिंदुप्रकरणे अतः दम्यतामेकोऽपराधः क्रियतां प्रियपुत्रजीवितव्यप्रदानेन प्रसादः एवं च पुनः पुनः नएयमानोपि राजा अवंध्यकोपमात्मानं मन्यमानो यदा न मोक्तुमुत्सहते तदा तत्कोपनिर्यापणायैकपुत्रोपेरणेन पंच मोचयितुमारब्धाः यदा तानपि न मुंचति तदा प्योरुपेरणेनैव चत्वारः एवं तदमोचनेऽपि त्रयो छौ यावच्छेषोपेक्षाणेन एको ज्येष्ट इति। ततः संनिहितामात्यपुरोहितायत्यंताज्यर्यनेन निर्मूलकुलोच्छेदो महते पापायेति पर्यालोचनेन च मनाग्मंदीजूतकोपोको महीपतिय॒ष्टपुत्रमेकं મુતિ अयमत्रार्थोपनयः । यथा तघसंतपुरं तथा संसार यथा राजा तथा श्रावकः यथा श्रेष्टी तथा गुरुः यथा च षद पुत्रास्तथा षट् जीवनिकयाः यथा च तस्य पितुः शेषपुत्रोपेक्षणेनैकं पुत्रं मोचयतोऽपि न शेषपुत्रवधानुमतिः एवं गुरुर्निजपुत्रप्रायान् पमपि जीवनिकायांस्तैस्तैः प्रव्रज्योत्साहनोपायैZहस्थतया तब्धप्रवृत्तात् श्रावका ત્યારે તેના કોપને શમાવવાને એક પુત્રની ઉપેક્ષા કરી બાકીના પાંચ પુત્રોને છોડાવાને આરંભ કર્યો. રાજાએ તેઓને ન છોડ્યા એટલે બે પુત્રોની ઉપેક્ષા કરી ચારને છોડાવા માંડ્યા. તેટલાને પણ છોડયા નહીં એટલે ત્રણ અને છેવટે બે પુત્રોને બચાવા માંડયા. તેમ પણ ન થઈ શકયું એટલે પાંચ પુત્રો સપી બાકીના એક જયેષ્ઠ પુત્રને બચાવા માંડે. તે પછી પાસે રહેલ મૈત્રી અને પુરહિતની અતિ પ્રાર્થનાથી અને “નિર્મુલ કુળને ઉછેદ કરવથી મહા પાપ લાગે છે, ' એવા વિચારથી જેના કપને વધારો જરા મંદ થેલો છે એવા રાજાએ તે શેઠના જયેષ્ઠ પુત્રને છોડી મુકે હતો. આ કહેલ દષ્ટાંત–કથાને ઉપનય આ પ્રમાણે છે–જે વસંતપુરનગર તે આ આ સંસાર છે. જે રાજા તે શ્રાવક છે, જે શેડ તે ગુરૂ છે અને જે શેઠને છ પુત્રો તે છ જવનિકાય છે. જે તે પિતા શેઠ બાકીના પુત્રોની ઉપેક્ષા કરી એક પુત્રને છોડાવે છે, તથાપિ બાકીના પુત્રોને વધ થવામાં તેની અનુમતિ નથી, તેમ ગુરૂ પિતાના પુત્ર જેવા છ જવનિકાને દીક્ષા લેવાને ઉત્સાહ થાય એવા તેતે ઉપાયથી ગૃહથપણાને લઇને તે છે જીવ નિકાયને વધ કરવાને પ્રવેલા શ્રાવક પાસેથી છોડાવે છે. જ્યારે તે શ્રાવક અદ્યાપિ તે છે Page #169 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । १४७ न्मोचयति । यदा चासौ नाद्यापि तान् मोक्तुमुत्सहते तदाज्यष्टपुत्रप्रायं त्रसकायं शेषोपकणेन मोचयतोऽपि गुरोर्न शेषकायवधानुमतिदोष इति ॥४॥ विधिनाणुव्रतादिप्रदानमित्युक्तं प्रागतस्तमेवदर्शयति___ योगवंदननिमित्तदिगाकारशुधिविधिरिति ॥ ५॥ - इह शुफिशब्दः प्रत्येकमनिसंवध्यते । ततो योगशुधिर्वदनशुचिनिमित्तशुधिर्दिकशुफिराकारशुधिश्च विधिः अणुव्रतादिप्रतिपत्तौ नवति । तत्र योगाः कायवाङ्मनोव्यापारलक्षणाः तेषां शुचिः सोपयोगात्वरगमननिरवद्यनाषणशुनचिंतनादिरूपा । वंदनशुचिः अस्खलितामिलितप्रणिपातादिदमकसमुच्चारणासंब्रांतकायोत्सर्गकरणलक्षणा । निमित्तशुचिः तत्कालोच्छवितशंखपणवादिनिना જવનિકાને છોડવા ઉત્સાહિત થતું નથી, એટલે જયેષ્ઠ પુત્ર સમાન ત્રસકાય જીવને બાકીના નિકાની ઉપેક્ષા કરી છેડાવતા એવા ગુરૂને તે બાકીના નિકાયને વધ કરવાની અનુમતિનો દેષ લાગતું નથી. કારણ કે, ગુરૂને અભિપ્રાય હિંસા માત્રને છોડાવવાને છે. ૪ પ્રથમ કહ્યું છે કે, વિધિ સહિત અણુવ્રતાદિ આપવા–તેજ વિધિને કહે છે– મલાથુ–ગશુદ્ધિ, વંદનબુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિકશુદ્ધિ અને આકાર [ આગાર ] શુદ્ધિએ સર્વ શુદ્ધિ કરવી તે અણુવ્રતાદિકની પ્રાપ્તિને માટે વિધિ છે. ૫ ટીકાર્ચ–અહિં જે મૂલમાં શુદ્ધિ શબ્દ છે, તેને ગાદિ પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરે. એટલે મેંગશુદ્ધિ, વંદનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિક શુદ્ધિ અને આકારશુદ્ધિ એ અણુવ્રત વિગેરેની પ્રાપ્તિને માટે વિધિ છે, તેમાં ચોગ એટલે કાયા, વાણી અને મનના વ્યાપારરૂપ લક્ષણવાળા, તેમની શુદ્ધિ એટલે કાયાથી ઉપયોગ સાથે ( ત્વરા રહિત) ગમન કરવું. વાણથી નિર્દોષ ભાષણ કરવું, અને મનથી શુભ ચિંતવવું, એ ઇત્યાદિ પ્રવૃત્તિ એ મેંગશુદ્ધિ કહેવાય છે. વંદનશુદ્ધિ એટલે ખલના રહિત, એક બીજાને મળી ન જવાય તેમ પ્રણિપાતાદિ કરે, દંડકને ઉચ્ચાર કરે અને બ્રાંતિરહિત કોત્સર્ગ કરે તે વંદનશુદ્ધિ છે. નિમિત્તશુદ્ધિ એટલે તત્કાળ ઉત્પન્ન થયેલ Page #170 -------------------------------------------------------------------------- ________________ १४ धर्मबिंदुप्रकरणे दश्रवण पूर्णकुंजशृंगारच्छत्रध्वजचामराबवलोकनशुजगंधाघ्राणादिस्वनावा। दिक्शुधिः प्राच्युदीची जिनजिनचैत्याद्यधिष्टिताशासमाश्रयणस्वरूपा । आकारशुद्विस्तु राजाद्यनियोगादिप्रत्याख्यानापवादमुक्तीकरणात्मिकेति ॥ ५॥ तथा नचितोपचारश्चेति ॥ ६ ॥ उचितो देवगुरुसाधर्मिकस्वजनदीनानाथादीनामुपचारार्हाणां यो यस्य योग्य उपचारो धूपपुष्पवस्त्र विलेपनासनदानादिगौरवात्मकः सच विधिरित्युनुवરંત પુતિ | | अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाह स्थूलप्राणातिपाता दिज्यो विरतिरणुवतानि पंचेति ॥७॥ इह प्राणातिपातः प्रमत्तयोगात् प्राणिव्यवरोपणरूपः स च स्थूलः सूक्ष्मશંખ તથા નેબત વગેરેને શબ્દ સાંભળ, પૂર્ણભ, ઝારી, છત્ર, ધ્વજ અને ચામર વગેરેનું અવલોકન કરવું, શુભ ગંધનું આહ્વાણ વગેરે કરવું તે નિમિત્તશુદ્ધિ કહેવાય છે. દિશુદ્ધિ એટલે પૂર્વ ઉત્તર દિશાને અને જિન તથા જિનચૈત્ય જેમાં રહેલ હોય એવી દિશાને આશ્રય કરે. આકારશુદ્ધિ એટલે રાજા વગેરેના અભિગથી પચ્ચખાણને અપવાદમાં મુકવા તે રૂપ આગારની શુદ્ધિ કહેવાય છે. મૂલાઈ–વળી દેવગુરૂ વગેરેને ઘટે તે ઉપચાર કરવો. ૬ ટીકાર્થ–ઉચિત એટલે દેવ, ગુરૂ, સાધર્મીિ, વજન, દીન અને અનાથ જે ઉપચાર કરવાને ગ્ય છે, તેમને જેને ધટે તે ઉપચાર કરે, એટલે ધૂપ, પુષ્પ, વત્ર, વિલેપન અને આસન આપવા વગેરેથી ગરવ કરવું–બહુમાન કરવું, તે ઉપચાર તે વિધિ જાણે. ૬ હવે અનુક્રમે અણુવ્રત વગેરે દર્શાવે છે – મૂલાર્થ–સ્થલ હિંસા વગેરેથી વિરામ પામવું, તે પાંચ અણુવ્રત કહેવાય છે. ૭ ટીકાર્થ–અહિં પ્રાણાતિપાત એટલે પ્રમત્તપણાના વેગથી પ્રાણીને નાશ કરે તે છે. તે પ્રાણાતિપાત રડ્યૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકાર છે, તેમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । श्व तत्र सूक्ष्मः पृथिव्यादिविषयः स्थूलश्च हींजियादित्रसगोचरः स्थूवश्वासौ प्राणातिपातश्चेति स्थूलपाणातिपातः आदिशब्दात् स्थूलमृषावादादत्तादानाब्रह्मपरिग्रहाः परिगृह्यते ते च प्रायः प्रतीतरूपा एव ततस्तेन्यः स्थूलप्राणातिपातादिज्यः पंचच्यो महापातकेन्यो विरतिविरमणं । किमित्याह । साधुव्रतेच्यः सकाशात् अणूनि लघूनि व्रतानि नियमरूपाणि अणुव्रतानि । कियंतीत्याह। पंचेति पंचसंख्यानि पंचाणुव्रतानि बहुवचननिर्देशेऽपि यहिरतिरित्येकवचन निर्देशः स सर्वत्र विरतिसामान्यापेक्षयेति ॥ ७ ॥ अथ दिग्वतन्नोगोपभोगमानानर्थदंडविरतयस्त्रीणि गुणત્રતાનીતિ છે 1 છે. दिशो ह्यनेकप्रकाराः शास्त्रे वर्णिताः तत्र सूर्योपनकिता पूर्वा शेपाश्च पूर्वदक्षिणादिकाः सप्त तथा ऊर्ध्वमधश्च के एवं दशसु दिनु विषये गमनपरिमाणकरणलक्षणं व्रत नियमो दिव्रतं । भुज्यते सकृदेवासेव्यते यदशनादि तद्भोगः પૃથ્વી વગેરે સંબંધી તે સૂક્ષ્મ અને બે ઇંદ્રિયથી માંડી ત્રસકાય સંબંધી તે સ્થૂલ પ્રાણાતિપાત છે. સ્થૂલ એ પ્રાણાતિપાત તે સ્થૂલ પ્રાણાતિપાત. આદિ શબ્દથી સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, રશૂલ અબ્રહ્મચર્ય અને સ્થૂલ પરિગ્રહ ગ્રહણ કરી લે. તે પ્રાયે કરીને પ્રસિદ્ધ છે. તે સ્થૂલ પ્રાણાતિપાત વગેરે પાંચ મહા પાપથી વિરતિ–વિરામ પામવું. તે વ્રત કેવા છે ? તે સાધુવ્રત એટલે પંચમહાવ્રતથી અણુ–લઘુ છે. એટલે તે અણુ એટલે લધુ એવા વ્રત એટલે નિયમરૂપ તે અણુવ્રત કહેવાય છે. તે વ્રતો કેટલી છે ? પાંચ છે. એટલે પાંચ સંખ્યાવાળા અણુવ્રત છે. સૂત્રમાં “અણુવ્રતાદિપંચ એ ઠેકાણે બહુવચન મુકેલું છે અને “વિરતિ” એ શબ્દમાં એકવચન મુકેલું છે, તે સર્વ ઠેકાણે વિરતિની સામન્ય અપેક્ષાઓ છે, એમ સમજવું. ૭ મૂલાઈ–દિશાપરિમાણવ્રત, ભગોપભોગનું પ્રમાણ, અને અનર્થદંડથી વિરામ પામવું, એ ત્રણ ગુણવ્રત કહેવાય છે. ૮ ટીકાર્થ_દિશાઓને શાસ્ત્રમાં અનેક પ્રકારની વર્ણવેલી છે, તેમાં સૂર્યના ઉદયથી જે એલખાય છે, તે પૂર્વદિશા. બાકીની પૂર્વદક્ષિણ એટલે એટલે અગ્નિ ખૂણ વગેરે સાત છે. તથા, ઉર્વ—ઉપરની અને નીચેની એ બે Page #172 -------------------------------------------------------------------------- ________________ १५० धर्मबिंदुप्रकरणे पुनःपुनर्जुज्यते वसनवनितादि यत्तउपनोगः नोगश्चोपनोगश्च जोगोपजोगो तयोर्मानं परिमाणं लोगोपनोगमानं । अर्यः प्रयोजनं धर्मस्वजनेंजियगतशुद्धोपकारस्वरूपं तस्मै अर्थाय । दमः सावद्यानुष्ठानरूपस्तत्प्रतिषेधादनर्थदमः । स च चतु ी अपध्यानाचरित प्रमादाचरितहिंस्रप्रदानपापकर्मोपदेशनेदात् तस्य विरतिरनर्थदमविरतिः ततः दिव्रतं च जोगोफ्नोगमानं चानर्थदमविरतिश्चेति समासः । किमित्याह । त्रीणि त्रिसंख्यानि गुणव्रतानि गुणाय उपकाराय व्रतानि नवंति गुणवतप्रतिपत्तिमंतरणाणुव्रतानां तथाविधशुध्वजावादिति ॥ ७ ॥ मन-तथा सामायिकदेशावकासिकपोषधोपवासातिथि દિશા–એવી રીતે દશે દિશાઓમાં ગમન–જવાનું પરિમાણ કરવું, એ જે નિયમ તે દિવ્રત કહેવાય છે, જે એક જ વાર ભગવાય તે ભેગ કહેવાય છે. તે ભેજનાદિ ગણાય છે, અને જે વારંવાર ભેગવાય, તે ઉપભોગ કહેવાય છે, તેમાં વસ્ત્ર વનિતા વગેરે ગણાય છે. તે ભેગ તથા ઉપભોગનું પરિમાણ કરવું, તે ભેગેપભેગવત કહેવાય છે. અર્થ કહેતા પ્રજન એટલે ધર્મ, સ્વજન તથા ઇંદ્રિયો સંબંધી શુદ્ધ ઉપકારરૂપ પ્રયેાજન તેને અર્થદંડ એટલે સાવદ્ય અનુષ્ઠાન કરવારૂપ તે અર્થ દંડ કહીએ, તેને નિષેધ એટલે અર્થદંડ ન કરવો તે અનર્થદંડ કહેવાય છે. તે અનર્થદંડ ૧ અપધ્યાનાચરિત, ૨ પ્રમાદાચરિત, ૩ હિંસાપ્રધાન અને ૪ પાપકર્મોપદેશ—એમ ચાર પ્રકારને છે. તે અનર્થદંડની વિરતિ–વિકાસ પામવું, તે અનર્થદંડવિરતિ કહેવાય. દિવ્રત, ભેગપભેગમાન અને અનર્થદંડ વિરતિ–એ પદને દ્ર સમાસ થાય છે. તે વ્રતો કેટલા છે ? તે કહે છે. તે ગુણવ્રત ત્રણ પ્રકારના છે. ગુણ એટલે ઉપકારને અર્થે જે વ્રત તે ગુણત્રત કહેવાય છે, કારણ કે, ગુણવ્રતની પ્રાપ્તિ વિને અણુવ્રતની શુદ્ધિ જેવી જોઇએ તેવી થતી નથી. ૮ મૂલાથ–૧ સામાયિક, ૨ દેશાવકાશિક, ૩ પિષધ અને 2 નઠારું ધ્યાન કરવું તે અપધ્યાનચરિત, પ્રમાદ કરે તે પ્રમાદાચરિત, હથીઆર વગેરે હિંસાના સાધનો આપવા તે હિંસાપ્રદાન અને પાપ કર્મને ઉપદેશ કરવો તે પાપકર્મોપદેશ, Page #173 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। संविनागाश्चत्वारि शिक्षापदानीति ॥ ५ ॥ समानां मोक्षसाधनं प्रति सदृशसामर्थ्यानां सम्यग्दर्शनझानचारित्रिणामायो लानः समायः । वा समस्य रागधेषांतरासवर्तितया मध्यस्थस्य सतः प्रायः सम्यग्दर्शनादिलक्षणः समायः । साम्नो वा सर्वजीवमैत्रीजावलक्षणस्य आयः समायः सर्वत्र स्वार्थिकेकप्रत्ययोपादानात् समायिकं सावधयोगपरिहारनिरवद्ययोगानुष्टानरूपो जीवपरिणामः । देशे विनागे प्राक्प्रतिपन्न दिग्वतस्य योजनशतादिपरिमाणरूपस्य अवकाशो गोचरो यस्य प्रतिदिनं प्रत्याख्येयतया तत्तथा । पोपं धत्ते पोषधः अष्टमीचतुर्दश्यादिः पर्वदिवसः जपैति सह अपवृत्तदोषस्य सतो गुणैराहारपरिहारादिरूपैर्वासः उपवासः । यथोक्तम्૪ અતિથિસંવિભાગ, એ ચાર શિક્ષાત્રત છે. હું ટીકાઈ–મ એટલે મોક્ષના સાધન પ્રત્યે સમાન શક્તિવાળા સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને ઝાય એટલે લાભ તે સમય કહેવાય છે.અથવા સમ એટલે મધ્યસ્થ અર્થાત્ રાગદ્વેષના મધ્યમાં વર્તનાર, તેને સમ્યગ દર્શન નાદિને આય એટલે લોભ તે સમાય કહેવાય છે. અથવા સામ એટલે સર્વ જેની સાથે મૈત્રીભાવ, તેને આય એટલે લોભ તે સામાય કહેવાય. તે પછી સર્વને વાર્થમાં પ્રજ્ઞા પ્રત્યય લાગવાથી “સામા”િ એવું રૂપ સિદ્ધ થાય છે. એટલે સાવધ રોગને ત્યાગ અને નિવઘ યોગનું આચરણ કરવારૂપ જીવને પરિણામ તે સામાયિક કહેવાય છે. દેશ એટલે વિભાગમાં પ્રથમ ગ્રહણ કરેલ જે દિવત, તેની અંદર સજન વગેરેનું પરિમાણ કવારૂપ અવકાશ તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તે વ્રતમાં પ્રતિદિન પચ્ચખાણ કરવા કે “આજ મારે આટલા યોજન સુધી જવાય બાકીનું પચ્ચખાણ' એમ નિયમ લેવામાં આવે છે. એટલે ગુણની પુષ્ટિ તેને ઘ કહેતા ધારણ કરે તે પોષધ કહેવાય છે. અર્થાત આઠમ, ચાદશ વગેરે પર્વના દિવસે, તેને વિષે ના એટલે સાથે નિવૃત્તિ પામ્યા છે દોષ જેના એવા પુરૂષને આહારનો ત્યાગ કરવા વગેરે ગુણેની સાથે નિવાસ કરે તે ઉપવાસ કહેવાય છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે Page #174 -------------------------------------------------------------------------- ________________ १९२ धर्मबिंदुप्रकरण “પ્રવૃત્ત ઃ સમ્યવાણો ગુઃ સદા उपवासः स विज्ञेयो न शरीरविशोषणम् " ॥ १ ॥ ततः पोषधेपूपवासः पोषधोपवासः । अतिथयो वीतरागधर्मस्थाः साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च तेषां न्यायागतकट्पनीयादिविशेषणानामन्नपानादीनां संगतवृत्त्या विनजनं वितरणं अतिथिसंविनागः । तयाच नमास्वातिवाचकविरचितश्रावकमज्ञप्तिसूत्रं यथा अतिथिसंविनागो नाम अतिथयः साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च एतेषु गृहमुपागतेषु जल्यान्युत्यानासनदानपादप्रमार्जननमस्कारादिनिरर्चयित्वा ययाविनवशक्ति अन्नपानवस्त्रौषधालयादिप्रदानेन संविनागः कार्य इति । ततः सामायिकं च देकावकाशं च पोषधोपवाश्चातिथिसंविनागश्चेति समासः । चत्वारि चतुःसंख्यानि किमित्याह-शिक्षापदानि शिक्षा साधुधर्माच्यासः तस्य पदानि स्थानानि नवंति ॥ ७ ॥ દોષથી નિવૃત્ત થઈ ગુણની સાથે સારી રીતે રહેવું, તે ઉપવાસ કહેવાય છે, કાંઈ ગુણ વિના કેવળ શરીરને શેષવું, તે ઉપવાસ કહેવાતું નથી.”૧ તે પિષધમાં જે ઉપવાસ તે વિષપવાસ કહેવાય છે. - શ્રી વીતરાગના ધર્મને વિષે રહેલા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓએ અતિથિ કહેવાય છે. તેઓને ન્યાયથી મેળવેલ અને કલ્પનીય વગેરે વિશેષણવાળું અન્નપાનાદિક જેમ જેને ધટે તેમ તેને આપવું, તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. તે વિષે ઉમાસ્વાતિવાચકના રચેલા શ્રાવક પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ પ્રમાણે લખેલું છે –“અતિથિસંવિભાગ એટલે અતિથિ જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઘેર આવે ત્યારે ભક્તિથી તેમથી સામે ઊભા થવું, આસન આપવું, પગ દેવા, અને નભરકાર કરે વગેરેથી તેમની પૂજા કરી, પિતાની સમૃદ્ધિની શક્તિ પ્રમાણે અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ અને સ્થાન વગેરે આપી તે સંવિભાગ કરે. સામાયિક, દશાવકાશિક, પિષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાપદ છે. શિક્ષા એટલે સાધુના ધર્મને અભ્યાસ, તેના પદ એટલે રથાને છે. ૯ ૧ જે લઈ શકાય તેવું હોય, તે કલ્પનીય કહેવાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । ततश्च एतदारोपणं दानं यथार्ह साकल्यवैकल्याज्यामिति ॥ १० ॥ रहतेषामणुव्रतादीनां प्रागुक्तलक्षणे धर्मा प्राणिनि यदारोपणं उक्तविधिनैव निपतत्किमित्याह दानं प्रागुपन्यस्तमभिधीयते । कथमित्याह साककव्याच्यां साकल्येन समस्ताणुव्रत गुणत्रत शिक्षापदाध्यारोपलकन वैकल्येन वातादीनामन्यतमारोपणेनेति ।। १० ।। एवं सम्यक्त्वमूलकेष्वव्रतादिषु समारोपितेषु यत्करणीयं तदाहફીતવનતિચારપાલનમિતિ | ?? ॥ गृहीतेषु प्रतिपन्नषु सम्यग्दर्शनादिषु गुणेषु किमित्याह निरतिचारपा ૫૩ મલાઈ~~તે માટે જેમ ઘટે તેમ સકલણે અને વિકલપણે એટલે સર્વ અણુવ્રત અથવા એક બે ત–એમ આપી જે વ્રતનુ આરાણ કરવું તે વ્રતદાન કહેવાય છે. ૧૦ ટીકાથ—અહીં પ્રથમ જૈનુલક્ષણ કહેલ છે એવા ધમને યાગ્ય પ્રાણીને વિષે અત્રત્ત વગેરેને આરોપણ કરવું એટલે પ્રથમ કલા વિધિથી સ્થાપન કર્યું, તે તદાન કહેવાય છે તે તદાન કવીરીતે કરાય છે ? સકલપણું એટલે બધા અત્રત, ગુણવ્રત અને શિક્ષાપદના આરેપણ કરવાથી અને વિકલપણે એટલે અણુવ્રત વગેરેમાંથી કોઈએ બે ત્રતના આરાપણ કરવાથી, ૧૦ એવીરીતે સંકિત છે કુલ જેમનું એવા અણુત્રાદિનું આરોપણ ક ર્યા પછી શું કરવું કે તે કહે છે મુલાય---તે ઋત મણ કરીનેઅનતિચારનું પાલન કરવુ એ ટેલ અતિચાર ન લાગવા દેવા. ૧૬ ટીકા-સમ્યગ દશનાદિ ગુણા ત્રણ કરીને શું કરવું, તે કહે છે. નિતિચારનું પાલન કરવું, અતિચાર કહા, વિરાધના કહા, અથવા દેશભ’ગ વ્રતનુ આરે પણ એ પ્રકારે થાય છે, એક સલપણે ચ્યારે થાય અને ખીજું વિકલપણે આરે પણ ખાય. ક Page #176 -------------------------------------------------------------------------- ________________ १५४ धबिंदुप्रकरणे बनमिति अतिचारो विराधना देशनंग इत्येकोऽयः अविद्यमानोऽतिचारो येषु तानि अनतिचाराणि तेषां अनुपालनं धरणं कार्य । अतिचारदोषोपघातेन हि कुवातोपहतसस्यानामिव स्वफनप्रसाधनं प्रत्यसमर्यत्वादमीषामिति अनतिचारपालनमित्युक्तम् ।। ११ ॥ अथातिचारानेवाह शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यगृष्टेरतिचारा इति ॥ १२ ॥ इह शंका कांदा विचिकित्सा च ज्ञानाद्याचारकथनमिति मूत्रव्याख्यानोक्तलक्षणा एव । अन्यदृष्टीनां सवाणीतानव्यतिरिक्तानां शाक्यकपिलकणादाक्षपादादिमतवर्तिनां पापंमिनां प्रशंसासंस्तवौ । तत्र 'पुण्य नाज एते' 'सुलब्धमेषां जन्म ' ' दयालव एते' इत्यादिका प्रशंसा । संस्तवश्वेह संवासકહે તે એકજ અર્થ છે. જેમાં અતિચાર નથી તે અનતિચાર કહેવાય છે, તેને મનું પાલન એટલે ધારણ કરવું. જેમ નઠારા વાયુના ઉપઘાતથી ધાન્ય પિતાન ફલને સાધવાને–નીપજાવવાને સમર્થ થતા નથી. તેમ અતિચાર દેશના ઉપધાતથી ત્રત પણ પિતાનું કલ આપવાને સમર્થ થતાં નથી, તેથી અનતિચારનું પાલન કરવું એમ કહેવું છે. 11 હવે તે અતિચારનેજ કહે છે મલાઈ—કા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દષ્ટિની પ્રશંસા કરવી, તેમને પરિચય કરે–એ સમ્યગ દષ્ટિવાળા પુરૂષને અતિચાર છે. ૧૨, ટીકાર્ય–અહિં શકાં, કાંક્ષા અને વિચિકિત્સા તેમના “જ્ઞાનારાવાર વય” એ સૂત્રની વ્યાખ્યામાં લક્ષણો કહેલાં છે. અન્ય દષ્ટિ એટલે સર્વજ્ઞ પ્રત દર્શન શિવાયના બદ્ધ, કપિલ, કણાદ, અક્ષપાદ ઈત્યાદિ આચાર્યોના મતમાં વર્તનારા પાખંડીઓની પ્રશંસા કરવી અને તેમનો પરિચય રાખે. “આ પુણ્યવંત છે ” એમનું જન્મ ઉત્તમ છે એ દયાલુ છે ' ઇત્યાદિ કહેવું, તે પ્રશંસા કહેવાય છે. સંતવ એટલે સહવાસથી થયેલો પરિચય. તે પરિચય Page #177 -------------------------------------------------------------------------- ________________ તૃતીયઃ અધ્યાયઃ ૨૫૫ जनितः परिचयः वसननोजनदानासापादिलक्षणः परिगृह्यते न स्तवरूपः । तयाच लोके प्रतीत एव संपूर्वः स्तौतिः परिचये । असंस्तुतेषु प्रसनं नयेष्वित्यादाविवेति । ततः शंका च कांदा च विचिकित्सा च अन्यष्ठिप्रशंसासंस्तवौ चेति समासः । किमित्याह । सम्यग्दृष्टेः सम्यग्दर्शनस्य अतिचारा विराधनाप्रकाराः संपर्धते शुछतत्त्वश्रद्धानवाधाविधायित्वादिति ।। १५ ॥ तथा व्रतशीलेषु पंच पंच यथा क्रममिति ॥ १३ ॥ व्रतेष्वणुव्रतेषु शीलेषु च गुणवतशिक्षापदलकणेषु पंच पंच यथाक्रम यथापरिपाटि अतिचारा जवंतीति सर्वत्रानुवर्त्तते इति ॥ १३ ॥ तत्र प्रयमाणुव्रतेबंधवधच्छेदविच्छेदातिनारारोपणानपाननिरोधा इति॥१४॥ વત્ર, ભેજન દાન આલાપ કરવા વિગેરે લક્ષણવા સમજે. સ્તુતિ કરવા રૂપ સમજેવો નહીં. તેમ વળી લોકમાં પણ પ્રખ્યાત છે કે, અમ ઉપસર્ગ પૂર્વક તુ ધાતુ પરિચય અર્થમાં પ્રવર્તે છે. તેને માટે “ સંતુdy vસ મg” એ લોકનું ઉદાહરણ છે. તેમાં અસંસ્તુત એટલે અપરિચિત એવો અર્થ થાય છે. તે પછી શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિ પ્રશંસા અને અન્ય દષ્ટિ પરિચય એ સર્વને સમાસ કરે. તે શું છે? તે કહે છે. તે સમ્યદષ્ટિ એટલે સમ્યગ દર્શનના અતિચાર છે—વિરાધનાના પ્રકાર છે. કારણ કે, તેઓ શુદ્ધતત્ત્વની શ્રદ્ધાને બાધ કરનારા છે. ૧૨. મૂલાર્થ–વળી અણુવ્રત તથા શીલવ્રતને વિષે પાંચ પાંચ અતિચાર હોય છે. ૧૩ 1 ટીકાર્થ–ત્રત એટલે અણુવ્રત અને શીલ એટલે ગુણવ્રત તથા શિક્ષાપદને વિષે અનુક્રમે પાંચ પાંચ અતિચાર હોય છે. તેમાં પહેલા અણુવ્રતને વિષે–અતિચાર કહે છે – મૂલાથ-૧ બાંધવું. ર તાડન કરવું. ૩ શરીરને છેદવું. ૪ અતિ ભાર ભરે અને, ૫ અન્ન પાનનો અટકાવ કરે–એ પાંચ અતિચાર પહેલા અણુવ્રતને વિષે જાણવા. ૧૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ १५६ धर्मबिंदुप्रकरणे - स्थूलप्राणातिपातविरतित्रवणम्याणुव्रतम्य बंधो वधः उबिच्छेदोऽतिजा. रारोपणमन्नपाननिरोधश्चेत्यतिचाराः तत्र बंधो रज्जुदामनकादिना संयमनं वधः कशादिनिहनन उविः त्वक् तद्योगाउरीरमपि उविः तस्य वेदः असिपुत्रिकादिनिः पाटनं तथाऽतीव नारोऽतिमारः प्रचूनस्य पृगफलादेगवादिपृष्टादावारोपणं તથાજપનીનને નિરોધઃ ચવા પ્રશ્નપત્રો | તે જ લોजादिकषायमसकलंकितांतःकरणस्य प्राणिप्राणप्रहाणनिरपेकस्य सतो जंतोरतिचारा नवंति सापेकस्य तु बंधादिकरणे ऽपि सापक्षत्वान्नातिचारत्वमेपामिति अत्र चायमावश्यकचूर्णायुक्तो विधिः -बंधो विपदानां चतुष्पदानां वा स्यात् सोऽप्यीयानाय वा तत्रानय तावन्नासौ विधातुं युज्यते । अर्थाय पुनरसौ डिविधः ટીકાથ–સ્થૂલ પ્રાણાતિપાતથી વિરામ પામવા રૂપ લક્ષણવાલા અણુત્રતના બંધ, વધ, છબિ છેદ, અતિભારારોપણ અને અન્નપાનને નિરધ– એ પાંચ અતિચાર છે. તેમાં બંધ એટલે દરી, રસી વગેરેનું બાંધવું. વધ એટલે ચાબુખ વિગેરેથી મારવું. છબિ એટલે ત્વચા. તેના વેગથી શરીર પણ થાય. તેને છેદ એટલે છુરી વગેરેથી તેને કાપવું. અતિભારાપણ એટલે સોપારી વગેરેને ઘણે બોજો બેલ વગેરેના પૃષ્ટ ઉપર આપ. અન્નપાન એટલે અન્ન તથા જલને નિરોધ એટલે વિચ્છેદ કરે. ધ તથા લોભાદિ કષાય મલથી જેનું અંત:કરણ કલંકિત થયેલું છે અને પ્રાણીઓના પ્રાણને નાશ કરવામાં જે અપેક્ષા રહિત છે, તેને આ અતિચાર લાગે છે. પણ જે બંધ વગેરે કરવામાં અપેક્ષા સહિત છે, તેને સાપેક્ષપણાને લઇને અતિચાર લાગતા નથી. આ વિષે આવશ્યક ચૂર્ણ વગેરેમાં જે વિધિ કહેલો છે, તે આ પ્રમાણે છે_બંધ એ મનુષ્યને ( બે પગ વાલાઓને ) અથવા પશુઓને (પગાઓને ) થાય છે. તે બંધ બે પ્રકાર છે. તેમાં એક અર્થને માટે છે અને બીજો અનર્થને માટે છે. તેમાં જે અનર્થને માટે છે, તે કરવો યુકત નથી. અને જે અર્થ માટે છે, તે બે પ્રકારનો છે. ૧ સાપેક્ષ અને નિરપેક્ષ. જે નિશ્ચલપણે અતિશય બાંધવામાં આવે તે નિરપેક્ષ કહેવાય છે. અને જે દારીની ગાંઠવડે બાંધવામાં આવે પણ અગ્નિની લ્હાય લાગવાનું કારણ બને તે તે બંધે છોડી શકાય અથવા છેદી શકાય, તે સાપેક્ષ બંધ કહેવાય છે. એવી રીતે ચેપગે પ્રાણીઓના બંધવિષે કહ્યું. હવે બે પગા--મનુષ્યના બંધને માટે Page #179 -------------------------------------------------------------------------- ________________ તઃ અધ્યાયઃ | स्यात् सापेदो निरपेक्षश्च, तत्र निरवेको नाम यन्निश्चत्रमत्यर्थ वध्यते सापेक्षः पुनयहामग्रंथिना यश्च वद्रः सन् शक्यते प्रदीपनकादिषु विमोचयितु वा उत्तुं वा एवं तावच्चतुष्पदानां बंधः । विपदानां पुनरेवं दासो वा दासी वा चौरो वा पागदिप्रमत्तपुत्रो वा यदि बध्यते तदा स विक्रमणैव बंधनीयो रक्षणीयश्च तथा यथानिजयादिषु नविनश्यति । तथा ते किन द्विपदचतुष्पदाः श्रावकण संग्रहीतव्याः ये अवता एवासत इति । वधोऽपि तयैव नवरं निरपेक्षवधो निर्दयतामना सापेक्षवधः पुनरेवमादित एव बीतपर्षदा श्रावकेण नवितव्यं यदि पुनर्न करोति कोपि विनयं तदा तं मर्माणि मुक्का बनया दवरकेण वा सकृद हिर्वा ताडयेदितिबविच्छेदोपि तथव नवरं निरपेको हस्तपादकर्णनासिकादि यनिर्दयं छिनत्ति આ પ્રમાણે છે. રાસ, અથવા દાસી, અથવા ગેર વા ભણવામાં પ્રસાદી થયેલા પુત્રને જે બાંધવામાં આવે તે તે હાલી ચાલી શકે એવી રીતે બાંધવા ગ્ય અને રક્ષણ કરવા ગ્ય છે કે, તે અગ્નિના ભય વગેરેમાં નાશ ન પામી જાય. વલી શ્રાવે, તે બે પગ અને ચેપમાં તેવા પ્રાણીઓને સંગ્રહ કરો. કે જે બાંધ્યાન હોય તો પણ રહી શકે. વય પણ તેવી રીતે જ જાણે. તેમાં એટલો વિશેષ છે કે, જે નિર્દય રીતે મારવું, તે નિરપેક્ષવધ છે, તેનો સર્વથા ત્યાગજ છે. અને જે સાપેક્ષવધ છે, તે આ પ્રમાણે છે–પ્રથમ તો શ્રાવકે એવા થવું છે, જેનાથી બધી પર્ષદા ભય પામી જાય. તેમ છતાં જે કાઈ વિનય ન કરે તો તેને મર્મસ્થલની જગ્યા છોડીને બીજી જગ્યાએ લાતથી અથવા દેરીથી એકવાર અથવા બે વાર તાડન કરવું. છવિદ પણ તેવી જ રીતેજ સમજે. તેમાં વિશેષ એટલે કે, જે હાથ, પગ, કાન અને નાસિકા વગેરેને નિર્દયતાથી કાપી નાખે, તે નિરપેક્ષ અને જે ગડ ગુમડ, ત્રત સંધિને છેદે અથવા ડામ દે તે સાપેક્ષ છવિ છેદ કહેવાય છે. તેમ અતિ ભાર આરપણ કરે નહીં. પ્રથમ તો જે ક્રિપદ વગેરે વાહનવડ જે આજીવિકા હોય તે શ્રાવકે છોડી દેવી જોઈએ. જે તે સિવાય બીજી આજીવિકા મળે તેમ ન હોય તે આ બે પગા પ્રાણી જેટલો ભાર પોતાની મેલે ઉપાડે અને ઉતરે તેટલો ભાર તેની પાસે ઉપડાવ. ચોપગા પ્રાણીને જેટલો ભાર ઘટે તેનાથી એ છે કરે. અને હળ, ગાડા વગેરેમાં તેમને જોડયાં હોય તો જ્યારે યોગ્ય વેલા થાય ત્યારે તેમને છોડી દેવા. Page #180 -------------------------------------------------------------------------- ________________ १५० धर्माबंदुप्रकरणे सापेक्षः पुनर्यकं वारुवा विद्याता दहेति । तथातिनारो नारोपयितव्यः पूर्वमेव हि या च विपदादिवाहनेन जीविका सा श्रावेन मोक्तव्या अथान्यासौ न जवेत्तदा छिपदोऽयं नारं स्वयमुत्विपत्यवतारयति च तं वाह्यते चतुष्पदस्य तु यथोचितनारादसौ किंचिदूनः क्रियते हनशकटादिषु पुनरुचितवेलायामसौ मुच्यत इति । तथा नक्तपानव्यवच्छेदो न कस्यापि कर्त्तव्यः तीदणबुनुको ह्यन्यथा म्रियते । सोऽप्यर्थानादिनेदो बंधवत् दृष्टव्यः नवरं सापेक्षो रो. गचिकित्सायं स्यात् अपराधकारिणि च वाचैव वदेत् यदद्य ते न दास्यते जो. जनादि शांतिनि'मत्तं चोपवासं कारयेकिंबहुना यथा मूत्रगुणस्य प्राणातिपातविरमणस्यातिचारो न जवति तथा सर्वत्र यतनया यतितव्यमिति । ननु प्रा णातिपात एव वतिना प्रत्याख्यातः ततो बंधादिकरणेऽपि न दोषो विरतरखं. मितत्वात् । अथबंधादयोऽपि प्रत्याख्यातास्तदा तत्करणे व्रतनंग एव विरति કોઈપણ પ્રાણીને ભજન અને પાનને વિચ્છેદ ન કરે, નહીંત તીવ્ર સુધાવાળા પ્રાણું મૃત્યુ પામી જાય છે. તે અર્થ તથા અનર્થ વગેરેના ભેદ પણ બંધની પેઠે જાણવા. પણ તેમાં એટલે વિશેષ છે, કે જે સાપેક્ષ નિરોધ છે, તે રોગની ચિકિત્સાને માટે થાય છે, પણ અપરાધ કરનાર મનુષ્યને તે વાણીથી જ અન્નપાન નિષેધ કહે. પણ વસ્તુથી કરે નહીં. જેમકે, “આજે તને અન્ન પાન આપવામાં નહીં આવે. એમ ભય બતાવે. અને રાગની શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવે. અહિં વધારે શું કહેવું, પણ જેવી રીતે મૂળગુણ જે પ્રાણાતિપાત વિરમણ તેને અતિચાર ન થાય તેવી રીતે સર્વ સ્થળે યતનાથી વર્તવું અહિં કોઈ શંકા કરે છે, ત્રત અંગીકાર કરનાર પુરૂષે પ્રાણાતિપાતનું પચ્ચખાણ કર્યું, તેથી બંધાદિક કરવાથી પણ તેને દોષ નહીં લાગે, કારણ કે, વિનિનું અખંડિત પણું છે. હવે બંધાદિકનું પણ પચ્ચખાણ કરતાં વ્રતને ભંગજ થાય, કારણકે, તેથી વિરતિનું ખંડન થયું છે. તેમ વળી બંધાદિકનું પચ્ચખાણ કર્યું છે, એમ કહેશો તો બંધાદિકનું પચ્ચખાણ કર્યું ઉચ્ચારણ કરેલું જે વ્રત તે આટલું જ છે, એવા પ્રમાણને નાશ થશે, કેમકે દરેક ત્રતે પાંચ પાંચ અતિચાર (મૂલમાં જા.) વ્રતથી અધિકપણું આવશે, આ પ્રમાણે બંધાદિકને અતિચારપણું ઘટતું નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ તયઃ અધ્યાયઃ | ૨૫u खेमनात् । किंच बंधादीनां प्रत्याख्येयत्वे विवक्षितत्रतेयत्ता विशीर्यंत प्रतिव्रतं पंचानामतिचारव्रतानामाधिक्यादित्येवं न बंधादीनामतिचारतेति । अत्रोच्यते सत्यं प्राणातिपात एव प्रत्याख्यातो न बंधादयः केवलं तत्प्रत्याख्यानेऽर्थतस्तेऽपि प्रत्याख्याता इव अष्टव्याःतपायत्त्वात्तेषां ! नच बंधादिकरणेऽपि व्रतजंगः किं त्वतिचार एव । कथ मिह विविधं व्रतं अंतर्दृत्या बहित्या च तत्र मारयामीति विकटपानावेन यदा कोपावावेशात्परप्राणप्रहाणमवगणयन् बंधादी प्रवर्त्तत नच पाणघातो नवति तदा दयावर्जिततया विरत्यनपेक्षप्रवृत्त्वेनांतर्दृत्या व्रतस्य जंगः माणिघाताप्राणिघातानावाच्च बहित्या पालनमिति देशस्य जंजनादेशस्यैव च पालनादतिचारव्यपदेशः प्रवर्तते । तमुक्त " न मारयामीति कृतव्रतस्य विनैव मृत्युं क इहातिचारः। તે શંકાના સમાધાનમાં કહે છે કે, તમે જે કહે છે, તે સત્ય છે, પ્રા ણાતિપાતનું જ પચ્ચખાણ કર્યું છે, કાંઇ બંધાદિકનું પચ્ચખાણ કર્યું નથી. પરંતુ કેવળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરતાં અર્થથી તે બંધનું પચ્ચખા ણ કર્યું હોય, એમ જાણવું, કારણકે તે બંધાદિક પ્રાણાતિપાતના ઉપાય છે. અર્થાતુ તે બંધાદિક પણ પચ્ચખાણમાં આવી જાય છે. માટે એમ ન બેલવું કે બંધાદિક કરતાં પણ વ્રતને ભંગ થાય છે, પરંતુ બંધાદિ કરવામાં પણ તને ભંગ થતો નથીકિંતુ અતિચારજ લાગે કેમકે દેશથી વ્રતનો ભંગ થાય છે તેનું નામ અતિચાર છે કેમકે અહિં અંતવૃત્તિથી અને બહિરવૃત્તિથી એમ બે પ્રકારે વ્રત જાણવું. તેમાં હું મારું) અમ વિકલ્પના અભાવે જ્યારે કેપના આવેશથી બીજાના પ્રાણની હાનિને નહીં ગણકારતાં બંધાદિક કરવા માં પ્રવર્તે છે, તેમાં પ્રાણને ઘાત થતો નથી, પણ દયા રહિત પણે વિરતિની અપેક્ષા રાખ્યા વગર પ્રવૃત્તિ થવાથી અંતવૃત્તિ વડે વ્રતને ભંગ થશે અને પ્રા ણીના ઘાતને અભાવ છે, તેથી બહિવૃત્તિવડે ગ્રતનું પાલન થયું. માટે દેશથી ભાંગવું અને દેશથી પાલવું એ અતિચારના નામથી ઓળખાય છે તેને માટે આગમમાં કહ્યું છે.— હું પ્રાણને નહીં મારું એવું વ્રત કરનાર પુરૂષને મૃત્યુ થયા વિના અતિચાર કયાંથી હોય? અર્થાતુ ન હોય તેવું કહેનારને એટલેજ ઉત્તર આપવાને Page #182 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरण निगद्यते यः कुपितो वधादीन करोत्यसो स्यानियमानपेक्षः ॥ १ ॥ मृत्योरजावानियमोऽस्ति तस्य જાપારયાદ્દીનનયા તુ ! देशस्य नंगादनुपालनाच पूज्या अतीचारमुदाहरंति ॥ २ ॥ यचोक्तं व्रतेयत्ता विशीर्यत इति तदयुक्तं विशुद्धाहिंसादिविरतिसदनाव हि बंधादीनामभाव एवेति तदेवं बंधादयोऽतिचारा एवेति बंधादिग्रहणस्य चोपसकात्वान्मंत्रतंत्रप्रयोगादयोऽन्येऽप्येवमत्रातिचास्यतया दृश्या इति ॥ १४ ॥ ત્રણ દિતીરमिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रि-- यान्यासापहारस्वदारमंत्रनेदा इति ॥ १५ ॥ છે કે, જે પે કરી વધુ વગેરે કરે છે, અને નિયમની અપેક્ષા રાખતા નથી, તે અતિચાર કહેવાય છે.' ' કેમકે પ્રાણીનું મૃત્યુ થયું નથી એટલે તે પુરૂષને નિયમ રહે છે. અને કોપને લઇને નિયપણું થયું. તેથી અંતરના પરિણામને આશ્રીને તે નિયમ ભાગે પણ ખરા. માટે દેશથી ભાંગવું અને દેશથી પાળવું. એ બે નિયમમાં આવી શકે છે, તેથી પૂજય પુરૂ ને અતિચારનું નામ આપે છે. વલી તમાએ કહ્યું કે, પ્રાણાતિપાતમાં બંધાદિકને નિયમ આવી જતા હોય તે પ્રાણાતિપાત આટલું જ છે, એવા પ્રમાણનો નાશ થાય. પણ એ કેહેવું અયુક્ત છે. કારણકે, વિશુદ્ધ હિંસાદિકથી જ વિરતિ છે, તેમાં બંધાદિકને (અભાવ , નિષેધજ આવી જાય છે, તેથી આ પ્રકારે બંધાદિક છે તે અતિચારજ છે. બંધાદિકના રોડ ઉપલક્ષણપણું છે, તેથી બીજા પણ મંત્ર, તંત્રના પ્રયોગ વગેરે અતિરારપણે જાણવા. ૧૪ હવે મૃષાવાદ વિરમણ નામે બીજા ત્રતના અતિચાર કહે છે – મલાર્થ–૧ મિથ્યા ઉપદેશ. ૨ રહસ્ય કહેવું. ૩ ખોટા લેખ કરવા. ૪થાપણ ઓળવવી અને, પોતાની સ્ત્રીના ગુપ્તવિચારને બાહેર પ્રકાશવા એ પાંચ અતિચાર છે. ૧૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। मिथ्योपदेशश्च रहस्याच्याख्यानं च कूटलेख क्रिया च न्यासापहारश्च स्वदारमंत्रनेदश्चेति समासः । तत्र मिथ्योपदेशो नाम अलीकवादविषय उपदेश इदमेवं चैवंच बृहीत्यादिकमसत्यानिधानशिक्षणं ? रहस्याच्याख्यानं रह एकांतस्तत्र नवं रहस्यं रहोनिमित्तं तच्च तदन्याख्यान चेति समासः । एतयुक्तं नवति रहसि मंत्रयमाणानवलोक्यानिधत्ते 'एते हि इदं चेदंच राजादिविरुषं मंत्रयते इति २ कूटलेखस्य असद्भूतार्थसूचकाकरलेखनस्य करणं कूटलेखक्रिया ३ न्यासापहार इति न्यासः परगृहे रूपकादनिक्षेपः तस्य अपहारोऽपलापः ४ स्वदारमंत्रनेद इति स्वदाराणां उपलक्षणार्थत्वान्मित्रादीनां च मंत्रस्य गुप्तजाषितस्य जेदो बहिः प्रकाशनं इति ५ अत्र च मिथ्योपदेशो यद्यपि मृषा न वादयामीत्यत्र वा नवदामि नवादयामीत्यत्र व्रतेनंग एव न वदामीति व्रतांतरे तु न किंचन तथापि सहसात्कारानानोगाच्यामतिक्रमव्यतिक्रमातिचारैर्वा मृषावादे परप्रर्तनं व्रतस्यातिचारोऽयं अथवा व्रतसंरक्षणबुध्या परवृत्तांतकथनघारेण मृषोपदेश ટીકાર્થ–મિથ્યપદેશ વગેરે શબ્દોને ટૂંક સમાસ થાય છે. તેમાં મિથ્થોપદેશ એટલે અસત્યવાદ સંબંધી ઉપદેશ કરવો જેમકે, “આ આમજ છે અને આમજ કહે ” ઇત્યાદિ અસત્ય કહેવાને શીખડાવવું. બીજું રહસ્ય વ્યાખ્યાન રહે એટલે એકાંત તેમાં થયેલું છે રહસ્ય કહેવાય. એકાંતે થયેલાને અભ્યાખ્યાન કહેતાં કહેવું છે રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે. તે આવી રીતે કે, “કેઈલેકેને એકાંતે મસલત કરતાં જોઈને કહે કે, “આ લેકે આ આવી રીતે રાજાદિકની વિરૂદ્ધ મસલત કરે છે ' આનું નામ રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે. ૨ ફૂટ લેખ એટલે ખોટા અર્થને સૂચવનારા અક્ષરોના લેખ કરવા તે કૂટલેખ ક્રિયા કહેવાય છે. ન્યાસાપહાર ન્યાસ એટલે પારકે ઘેર રૂપીઆ વગેરેની મુકેલી થાપણ, તેને અપહાર કરે એટલે તેને ઓળવવી–તે ન્યાસાપહાર કહેવાય છે, ૪ સ્વદાર મંગભેદ, વદાર એટલે પિતાની સ્ત્રી ઉપર લક્ષણથી પિતાના મિત્રો વગેરેને મંત્ર એટલે ગુપ્ત ભાષણ તેને ભેદ કરછે એટલે તેને બાહેર ખુલ્લું કરવું તે અહિં મિથ્યપદેશમાં “હું મૃષા નહીં બેલાવું.” એ પ્રકારના વ્રતને વિષે અથવા મૃષા ન બેલું ન બોલાવું એ પ્રકારના વ્રતને વિષે ભંગ જ છે અને મિથ્યા નહિ બોલું” એ પ્રકારના વ્રતને વિષે ભંગ નથી.તથાપિ સહસત્કાર અને અનાગ એ બે વડે અતિક્રમ આ ૨૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ १६२ धर्मबिंदुप्रकरणे यच्छतोऽतिचारोऽयं व्रतसव्यपेक्षत्वान्मृषावादे परप्रवर्तनाच्च जनाभग्नरूपत्वाद् व्रतस्येति । ननु रहस्याच्याख्यानमसदोषानिधानरूपत्वेन प्रत्याख्यातत्वाद्भग एव । नत्वतिचार इति । सत्यं किंतुं यदा परोपघातकमनाभोगादिनानिधत्ते तदा संक्वेशाजावेन व्रतानपेक्षत्वानावान व्रतस्य नंगः परोपघातहेतुत्वाचनंग इति नंगाजंगरूपोऽतिचारः यदा पुनस्तीत्रसंक्वेशादन्यारव्याति तदा जंगो व्रतनिरपेकत्वात् । __ आह च-" सहसा नरकाणाई, जाणंतो जप करे तो नंगी । जइ पुणाणानागाहिंतो तो होइ अश्यारो ॥ १ ॥ થવા વ્યતિક્રમ અથવા અતિચાર–એ ત્રણ વડે મૃષાવાદને વિષે બીજા માણ સને પ્રવર્તાવવો એ આ વ્રતનો અતિચાર કહેવાય છે. અથવા વ્રતને રક્ષણ કરવાની બુદ્ધિવડે પરને વૃત્તાંત કહે તે દ્વારા મિથ્યા ઉપદેશને આપનારા પુરૂપને એ અતિચાર લાગે છે. કારણકે, તેને વ્રતની અપેક્ષા છે અને વળી મિ ધ્યા ભાષણમાં પરને પ્રવર્તાવવાપણું છે. એ હેતુ માટે, એ વ્રત ભાંગ્યું પણ ગણાય અને વ્રત ન ભાંગ્યું પણ ગણાય; એટલે દેશથી ત્રત ભાંગ્યું અને દેશ થી ન ભાંગ્યું માટે તે અતિચાર કહેવાય છે. અહિં કોઈ શંકા કરે છે કે, રહસ્યને નિમિતે ડિલરૂપ વાર્તાને પ્રકાશ કરવા વિષે જે કહેવામાં આવ્યું છે, તે અસત્ દોષને કહેવાપણું છે. તેને થી તેને પચ્ચખાણ કરવામાં આવ્યા છે, એટલે વ્રત ભંગ થયે કહેવાતે અતિચાર ન કહેવાય. તેને ઉત્તર આપે છે–તમારી શંકા સત્ય છે, પરંતુ જ્યારે પરના ઉપઘાત કરનાર વાક્યને અજાણપણું વગેરેથી કહેવામાં આવે ત્યારે સંકલેશને અભાવે કરી વ્રતની અપેક્ષા કરે છે, તેથી વ્રતને ભંગ થે ન કહેવાય અને તે પરના ઉપધાતનું કારણ થયું તેથી ત્રસ્ત ભંગ થે, પણ કહેવાય એવી રીતે દેશથી વ્રતને ભંગ અને અભંગ અને અભંગ થતાં અતિચાર છે અને ને જે તીવ્ર સંકલેશથી કહે તો બત ભાંગ્યું કહેવાય કારણકે, તેમાં વ્રતની અપેક્ષા રાખી નથી. તે વિષે શાત્રમાં લખે છે કે, “જે જાણી જોઈને સહસાત્કારે અભ્યાખાન–કહેવા વગેરે કરે તે વ્રતને ભંગ થાય અને અજાણે કહેવાઈ જવાય તે અતિચાર લાગે છે. ૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। १६३ कूटआरवकरणं तु यद्यपि कायेन मृषावादं न करोमीत्यस्य न करोमि न कारयामीत्यस्य वा व्रतस्य नंग एव व्रतांतरे तु न किंचन तथापि सहसाकारादिनातिक्रमादिना वातिचारः । अथवा मृपावाद इति मृपाजणनं मया प्रत्याख्यातमिदं न पुनर्बेखनमिति जावनया मुग्धबुञतसव्यपेकस्यातिचार इति । न्यासापहारे पुनरदत्तादानं साकादेव भवति मृपावादब्रतातिचारत्वं चास्य न त्वदीयं मम समीपे किंचिदपीत्यनाजोगादिनाऽपहावानस्य स्यादिति । स्वदारमंत्रनेदः पुनरनुवादरूपत्वेन सत्यत्वात् यद्यपि नातिचारो घटते तथापि मंत्रितार्थप्रकाशनजनितन्त्रजादितः स्वदारादेर्भरणादिसंनवेन परमार्थतस्तस्यासत्यत्वात्कथंचिद्नंगरूपत्वादतिचार एवेति ॥ १५ ॥ अथ तृतीयस्य ખોટા લેખ કરવા, એ પણ છે કે “હું શરીર વડે મૃષાવાદ ન કરું, અથવા નહીં કરું અને નહીં કરાવું એવા તને ભંગ થશે અને બીજા પ્રકારના શ્રતને વિષે કાંઇપણ ભંગ કે અતિચાર ન થે, તથાપિ સહસાકારદિ વડે અથવા અતિક્રમાદિવડે અતિચાર થાય છે. અથવા “મૃષાવાદ કહેવાના મેં પચ્ચખાણ કર્યા છે, પણ કાંઇ ખેટા લેખ લખવાના પચ્ચખાણ કર્યા નથી, એવી ભાવના વડે ભેળી બુદ્ધિવાળા પુરૂષને વ્રતની અપેક્ષા છે, માટે એ અતિચાર કહેવાય, ઘતને ભંગ ન કહેવાય. હવે થાપણ ઓળવવામાં આ દત્તાદાન પ્રત્યક્ષ છે, પણ મૃષાવાદ વ્રતનું અતિચારપણું તો ત્યારે કહેવાય કે જયારે “તારી થાપણ મારે ત્યાં નથી” એમ બેલે. અને એવું કાંઈપણ અવિચાયું ઓળવવા સંબંધી વચન કહેવાય ત્યારેજ અતિચાર કહેવાય છે. સ્વદારમંત્ર ભેદ એટલે પિતાની સ્ત્રી તથા મિત્રાદિકની સાથે કરેલા ગુપ્ત વિચારને પ્રકાશ કરે તે છે કે તે અનુવાદ રૂપે સત્ય છે, તે અતિચાર ઘટતો નથી; તોપણ વિચાર કરેલા રહસ્ય અને પ્રકાશ કરવાથી ઉત્પન્ન થયેલ લજજા વગેરેથી પિતાની સ્ત્રી વગેરેને મરણાદિક થવાનો સંભવ છે, તેથી પરમાર્થ–ખરી રીતે વિચાર કરતાં તે અસત્ય છે, તેથી કોઈ પ્રકારે તેમાં વ્રત ને ભંગ આવે છે, માટે તે અતિચારજ છે ભંગ નથી. ૧૫ હવે ત્રીજા અદત્તાદાન–ચોરી ન કરવાના ગ્રતના પાંચ અતિચાર Page #186 -------------------------------------------------------------------------- ________________ .१६४ धर्मबिंदुप्रकरणे स्तेन प्रयोग — तदाहृतादान - विरुद्धराज्यातिक्रम-ही नाधिकमानोन्मान-प्रतिरूपकव्यवहारा इति ॥ १६ ॥ स्तेनप्रयोगश्च तदाहृतादानं च विरुद्धराज्यातिक्रमथ डीनाधिकमानोन्मानानि च प्रतिरूपकव्यवहारश्चेति समासः । तत्र स्तेनाः चौरास्तेषां प्रयोगो व्यापारणं हरत यूयं इत्यनुज्ञाप्रदानं १ तथा तैराहृतस्य कुंकुमादिप्रव्यस्यादानं संग्रहः २ विरुद्धः खकीयस्य राज्ञः प्रतिपंथी तस्य राज्यं कटकं देशो वा तत्रातिक्रमः स्वराजनू मिसीमा तिलंघनेन क्रमणं प्रवेशः विरुव राज्यातिक्रमः ३ । हीने स्वनावापेक्षायान्यनेऽधिके वा मानोन्माने कुरुवादितुल्लारूपे जवतो हीनाधिकमानोन्माने ५ । शुद्धेन ब्रीह्यादिना घृतादिना वा प्रतिरूपकं सदृशं पलञ्ज्यादि મૂલા—૧ ચારને મદદ આપવી, ૨ ચારેલી વસ્તુને સશ્વરવી, ૩ પેાતાના રાજાના વિરાધી-શત્રુના રાજ્યમાં અતિક્રમણ કરવું, ૪ વધારે એછા લેવા દેવાને માટે ખાટા માપ રાખવા, પ હલકી વસ્તુ આપી તેના જેવી દેખાતી ભારે વસ્તુ લઇ લેવા રૂપ વેપાર કરવા. ટીકા—સ્તેન પ્રયાગ વગેરે પદાને ક્રંદ્વ સમાસ થાય છે. તેમાં સ્ટેન એટલે ચાર લેાકેા, તેમના પ્રયાગ એટલે વ્યાપાર. અર્થાત તમે આ જગ્યાએથી ધનની ચારી કરા' એમ અનુજ્ઞા આપવી. એટલે ચારી કરનારને મદદ આપવી. ૨ ચારી કરીને લાવેલા કેશર પ્રમુખ દ્રવ્યને સંધરવું. ૩ વિરૂદ્ધુ એટલે પેાતાના રાજાની સાથે શત્રુવટ કરનાર રાજાના રાજ્યના, લશ્કરના, અથવા દેશને અતિક્રમ કરવા એટલે પેાતાના રાજાના રાજ્યના સીમાડાનું ઉલ્લંધન કરી બીજાના રાજ્યમા પ્રવેશ કરવા. તે વિરૂદ્ધરાજ્યાતિક્રમ કહેવાય છે. ૪ હીન એટલે સ્વભાવની અપેક્ષાએ ન્યુન અથવા અધિક એવા માન—ઉજ્ઞાન એટલે જોખવાના કાટલા અને દાણા ભરવાની પાલી વગેરે, તે ઓછા રાખવા અથવા અધિક રાખવા. ૫ શુદ્ધ એવી ડાંગેર અથવા ઘી પ્રમુખ વસ્તુ ની કીંમત લઇને તેની બરાબર જેમાં દાણા ન હેાય તેવા પેચા (ફેતરા) મેળવીને ડાંગર આપવી, અને ચર્બી વગેરે મેળવીને ધી આપવું અર્થાત ભારે વસ્તુ Page #187 -------------------------------------------------------------------------- ________________ તૃતીયઃ અધ્યાયઃ १६५ वसादि वा अव्यं तेन व्यवहारो विक्रयरूपः स प्रतिरूपकव्यवहार इति । इह स्तेनप्रयोगो यद्यपि चौर्य न करोमि न कारयामीत्येवं प्रतिपन्नव्रतस्य नंग एव तथापि किमधुना यूयं निर्व्यापारास्तिष्टथ? यदि वो नक्तकादि नास्ति तदाहंददानि जवदानीतमोषस्य च यदि विक्रायको न विद्यते तदाहं विक्रेष्यामि इत्येवं विधवचनैश्चौरान व्यापारयतः स्वकल्पनया तद्व्यापारणं परिहरतो व्रतसापेदस्यासावतिचारः । तथा स्तेनाहृतं क्राणक्रयेण लोनदोषात् प्रचन्नं गृहंथौरो नवતિ / ચા – “ રાપ મંત્રી ર વિક્રવી . ઝમર સ્થાનચૈત્ર વીર સવિલઃ મૃતઃ ? લઈ દગે કરી હલકી વસ્તુ જે તેને સરખી જણાતી હોય તે આપવીવેચવી—એ વ્યાપાર કરે તે પ્રતિરૂપક વ્યવહાર કહેવાય છે. ૫ અહિ સ્તન પ્રયોગ–એટલે ચેરીને વ્યાપાર કરવામાં જે કે ચિરી નહીં કરું અને નહીં કરાવું, એ પ્રકારે વ્રત અંગીકાર કરનારને વતને ભંગજ છે, તો પણ પોતાની કલ્પનાવડે ચોરીના વ્યાપારને ત્યાગ કરનારને વ્રતની અપેક્ષાએ અતિચાર છે, પણ ભંગ નથી, કારણકે, તે પુરૂષ ચાર લેકિને એમ કહે છે કે, “તમે હમણા વ્યાપાર વિના (નિરૂધમી) કેમ બેસી રહ્યા છો ? જે તમારે ખાવા પીવા વગેરે ન હોય તે હું આપું અને તમારી ચોરીના માલને જે કાઈ વેચનાર ન હોય તો હું વેચી આપીશ” આવાવચનેથી ચોરોને પ્રેરણા કરતાં અને પિતાની કલ્પના એ રીતે વ્યાપારને છોડી દે તે એવા તે વ્રતની અપેક્ષાવાળે છે, માટે તે પુરૂષને એ અતિચાર છે. વળી તે ચેર લોકેએ ચેરેલા દ્રવ્યને લોભના દોષથી છાની રીતે વેચાતું લેનારે પુરૂષ પણ ચાર કહેવાય છે. તેને માટે નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે, ૧ ચર, ૨ ચેરી કરાવનાર, ૩ ચેરીને વિચાર કરી ગઠવણ કરના ૨૪ ચોરીના ભેદને જાણું તેને મદદ આપનાર, ૫ ચેરેલી વસ્તુને વેચનાર તથા લેનાર, ૬ ચારને અન્ન આપનાર અને ૭ ચેરને સ્થાન આપનાર–એ સાત પ્રકારના ચેર કહેલા છે. ૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे ततथौर्यकरणाद् व्रतजंगः वाणिज्यवेव मया विधीयते न चौरिकेत्यध्यवसायेन च व्रतानपेक्षत्वानावाद् नंग इति नंगानंगरूपोऽतिचारः।। विरुधराज्यातिक्रमस्तु यद्यपि स्वस्वामिनोऽननुज्ञातस्य परकटकादिप्रवेशस्य “ सामीजीवादत्तं तित्थयरेणं तहेव य गुरूहिं" इत्यदत्तादानलक्षणयोगेन विरुफराज्यातिक्रमकारिणां च चौयंदमयोगेनादत्तादानरूपत्वाद् जंग एव तथावि विरुघराज्यातिक्रमं कुर्वता मया वाणिज्यमेव कृतं न चौर्यमिति जावनया व्रतसापेक्षत्वात् लोके च चौरोऽयमिति व्यपदेशानावादतिचारोऽयमिति । तथा हीनाधिकमानोन्मानव्यवहारः प्रतिरूपकव्यवहारश्च परव्यंसनेन परधनग्रहणरूपत्वाद जंग एव केवलं छात्रखननादिकमेव चौर्य कूटतुनादिव्यवहा रतत्पतिरूपकव्यवहारौ तु बणिकौवेति स्वकीयकम्पनया व्रतरक्षणोद्यततयाति તેથી ચોરી કરવાથી વ્રતનો ભંગ થયે, “મારે વેપાર કરે છે, પણ ચોરી કરવી નથી, એવા અધ્યવસાયને લઇને વ્રતની અપેક્ષા રાખે છે, માટે ગતને ભંગ ન કહેવાય. એક દેશથી વ્રતનો ભંગ અને એક દેશથી અભંગ માટે એ અતિચાર કહેવાય છે. વિધી–શત્રુના રાજ્યના અતિક્રમને માટે તે એમ છે કે જે પોતા ના સ્વામીની આજ્ઞા વિના શત્રુના લશ્કર વગેરેમાં ગુપ્ત રીતે પેશવું તે પાક્ષિકસૂત્ર (પાખી સૂત્ર) માં કહ્યું છે કે, “વામી અદત્ત, જીવ અદત્ત તથા તીર્થંકર તથા ગુરૂએ આજ્ઞા ન આપેલો” એ અદત્તાદાનના લક્ષણવાળો એગ છે. તે વડે વિરૂદ્ધ રાજયમાં અતિક્રમ કરનારાઓને ચોરન જેવા દંડ વેગ વડે અદત્તાદાનપણું છે, માટે વ્રતને ભંગ છે, તથાપિ “વિરૂદ્ધ રાજયમાં અતિક્રમ કરનારા એવા મેં વેપાર કર્યો છે, કાંઈ ચેરી કરી નથી ” એવી ભાવનાથી તેને વ્રત કરવાની અપેક્ષા છે, તેથી, તેમજ “આ ચેર છે એવી લોકમાં પ્રસિદ્ધિ નથી. માટે તે અતિચાર કહેવાય છે. ગત ભંગ નહીં. ઓછું અથવા વધારે જોખવું માપવું, એવો જે વ્યવહાર તથા ભારે અને હલકી વસ્તુની પરસ્પર લેવડ દેવડ કરવાને જે વ્યવહાર–તે વ્યવહારમાં બીજાને છેતરી પારકા ધનને ગ્રહણ કરવાપણું છે, માટે વ્રતને ભંગજ છે. વળી કેવળ ખાતર પાડવું, એજ ચેરી છે. પરંતુ કપટથી જોખી લેવું અને Page #189 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। चार इति अथवा स्तेनप्रयोगादयः पंचाप्यमी व्यक्तचौर्यरूपा एव केवलं सहसाकारादिना अतिक्रमव्यतिक्रमादिना वा प्रकारेण विधीयमाना अतिचारतया व्यपदिश्यते इति । न चैते राजसेवकादीनां न संजवंति, तथाह्याद्ययोः स्पष्ट एव तेषां संभवः, विरुद्धराज्यातिक्रमस्तु, यदा सामंतादिः स्वस्वामिनो वृत्तिमुपजीवति तरुिषस्य च सहायी भवति तदा तस्यातिचारो भवति कूटतुलादयस्तु यदा जांमागारजव्याणां विनिमयं कारयति तदा राझोऽप्यतिचाराः स्युरिति ॥ १६ ॥ - अय चतुर्थाणुव्रतस्य स्वदारसंतोपलक्षणस्य परदारपरिहारस्य चातीचाराः। पर विवाह करणे त्वरपरिगृहीतापरिगृहीतागमनानंगસારી વસ્તુ જેવી હલકી વસ્તુ આપી ભારે વસ્તુની કીંમત લઈ લેવી. એ બંને વ્યવહાર તો વાણુયાની કલાજ છે. એમ પિતાની કલ્પના કરી વ્રતના રક્ષણ માટે ઉદ્યમવંત થવું, એ અતિચાર છે, પણ બતભગ નથી. અથવા તેન પ્રયોગ વગેરેએ પાંચ સ્પષ્ટ રીતે ચેરી રૂપજ છે, પરંતુ કેવળ સહસાત્કા? વગેરેથી અથવા અતિક્રમ-વ્યતિક્રમ વગેરે પ્રકારથી કરવામાં આવે છે. તેથી તે અતિચારને નામે કહેવાય છે. એ રાજાના સેવક વગેરેને સંભ નહી, એમ ન સમજવું. તેમને પણ એ અતિચાર સભવે છે. તે આ પ્રમાણે તે પાંચ અતિચારમાં પહેલા બે અતિચારનો સંભવ સ્પષ્ટ છે. અને જે વિરૂદ્ધ રાજ્યાતિષ્ઠમ નામે અતિચાર છે, તે તે જ્યારે સામતાદિક પિતાના સ્વામીની આજીવિકા ખાતા હોય અને તે સ્વા મીની વિરૂધ્ધ એવા બીજા રાજાને સહાય કરે ત્યારે તેને અતિચાર લાગે છે. અને ખોટા તેલ વગેરે તે તે જ્યારે ભંડારના દ્રવ્યની લેવડદેવડમાં જે રાજા ઉલટપાલટ કરાવે તો તે રાજાને પણ અતિચાર લાગે છે. ૧૬. હવે રવદાર સંતોષ અને પુત્રી ત્યાગરૂપ થા અણુવ્રતનું અતિચાર કહે છે. મૂલાર્થ–પારકા છોકરાને વિવાહ કરી આપ, તથા પૈસા આપી રાખેલી વેશ્યા તથા અન્ય સ્ત્રી સાથે સંભોગ કરે, લિંગ તથા યોનિ સિવાય બીજા અંગને સંભોગ કરવો, મૈથુનની તીવ્ર Page #190 -------------------------------------------------------------------------- ________________ १६७ धबिंदुप्रकरणे क्रीमातीवकामानिनाषा इति ॥ १७ ॥ इत्वरपरिगृहीता चापरिगृहीता च इत्वरपरिगृहीतापरिगृहीते तयोर्गमने श्त्वरपरिगृहीतापरिगृहीतागमने ततः परविवाहकरणं च इत्वरपरिगृहीतापरिगृ. हीतागमने चानंगक्रीमा च तीवकामानिनापश्चेति समासः। इह परेषां स्वापत्यव्यतिरिक्तानां जनानां विवाहकरणं कन्याफसलिप्सया स्नेहसंबंधादिना वा परिणयविधानं इह च स्वापत्येष्वपि संख्यानिग्रहो न्याय्यः । तथा इत्वरी अयनशीला नाटीपदानेन स्तोककालं परिगृहोता इत्वरपरिगृहीता वेश्या तथा अपरिगृहीता वेश्यैवागृहीतान्यसत्कनाटिः कुनांगना चानायेति तयोगमनं आसेवनं इत्वरपरिगृहीतापरिगृहीतागमनं तथा अंग देहाक्यवोऽपि मैथुनापेक्षया योनिमेंहनं तद्व्यतिरिक्तानि अनंगानि कुचकदोरुवदनादीनि तेषु क्रीमा रमणं अनगक्रीमा अयवा अनंग कामः तस्य तेन वा कीमा अनंगक्रोमा स्वलिंगेनानिष्पन्नप्रयोज અભિલાષા–એ પાંચ અતિચાર કહેલા છે. ૧૭ ટીકાથ-ઇત્વરે પરિગ્રહીતા, અને અપરિગૃહીતા તે બને જે ગમન તે ઈત્વર પરિગૃહીતા પરિગૃહીતાગમન કહેવાય છે. તે પછી પરવિવાહકરણ, ઈસ્વર - રિગ્રહીતા, અપરિગૃતાગમન,અનંગ ક્રીડા અને તીવ્ર કામાભિલાષ–એ સર્વને સમાસ થાય છે. અહિં પર એટલે પિતાના છોકરા સિવાય બીજાના છોકરાને વિવાહ કરી આપો; કન્યાદાનના ફલની ઈચ્છાથી અથવા રનેહ સંબંધને લઇને જે પરણાવવું, તે અતિચાર કહેવાય છે. અહિં પિતાના છોકરા પરણાવવા તેને માટે પણ “આટલાજ છોકરા પરણાવવા એથી વિશેષ ન પરણાવવા એવી સંખ્યાને અભિગ્રહ કરે તે ન્યાય છે. જે ભાડુ પૈસા આપીને થોડા કા સુધી ભગવાય, તેવી સ્ત્રી (ઈવરી) એટલે રાખેલી વેશ્યા કહેવાય છે. તથા અન્ય પુરૂષ સંબંધી ભાડુ ન ખાતી હોય, એવી રત્રી એ પણ વેશ્યા જાણવી. તેને ભોગવવી તે. અથવા જેને માથે ધણી નથી એવી કુલીન સ્ત્રીને ભોગવવી તે બે પ્રકારે અતિચાર લાગે છે. વળી અંગ એટલે દેહને અવયવ, પણ મને શુનની અપેક્ષાએ તેનો અર્થ એનિ અને લિંગ–એ બે થાય. તે સિવાયના Page #191 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । १६८७ नस्याहार्यचर्मादिघटितप्रजननैयौं पिदवाच्य देशा सेवन मित्यर्थः । तथा कामे कामोदयजन्ये मैथुने अथवा सूचनात्सूत्रमिति न्यायात् कामेषु कामजोगेषु तत्र काम शब्दरूपे जोगा गंधरसस्पर्शाः तेषु तीव्रानिलोपो ऽत्यंततदध्यवसायित्वं यतो वाजीकरणादिनाऽनवरतसुरतसुखार्थं मदनमुद्दीपयति एतान्समाचरन्नतिचरति चतुर्याणुत्रतमिति । इह च द्वितीयतृतीया तिचारौ स्वदार संतोपिए एव नेतरस्य शेषास्तु -. योरपीति एतदेव च सूत्रानुपाति । यदाह – “ सदारसंतोसस्स इमे पंच मइयारा" इत्यादि । जावना चेयमत्र जाटी प्रदानेनेश्वरकालस्वीकारेण स्वकझत्रीकृत्य वेश्यां गुंजानस्य स्वकीयकल्पनया स्वदारत्वेन व्रतसापेक्ष चित्तत्वान व्रतजंगः प्र તન, સાથળ,મુર્ખ વગેરે સધળા અનંગ કહેવાય છે,તેમાં ક્રીડા કરવી તે અતિચાર કહેવાય છે. અથવા અનગ એટલે કામ તેની અથવા તે વડે ક્રીડા તે અનંગ કીડા કહેવાય છે. એટલે પેાતાના લિંગે કરી જેનુ પ્રયોજન સિદ્ધ થચું નથી એવા પુરૂષે કાઈ પ્રકારની બનાવટના ચામડા પ્રમુખ વસ્તુવડે લિંગ ઉત્પન્ન કરી તે વડે સ્ત્રીના ગૃહસ્થાનનુ સેવન કરવું, તે અનંગ ક્રીડા નામે અતિચાર કહેવાય છે. તથા કામ એટલે કામના ઉદયથી જન્ય એવા મૈથુનમાં અથવા માત્ર સૂચના કરે તેને સૂત્ર કહેવાય' એ ન્યાયથી કામ એટલે કામભોગ તેમાં શબ્દ તથા રૂપએ બે કામ અને ગંધ,રસ અને પશ—એ ભાગ તેને વિષે તીત્ર અભિલાષ એટલે અત્યંત તેમાં અધ્યવસાય રાખવાપણું અર્થાત્ નિર ંતર વિષય સુખને ભાગવવાને વાજીકરણ વગેરે ઉપચાર કરી કામેાદીપન કરે—એ ચોથા અણુવ્રતના અતિચાર છે. અહિં બીજો ઇત્વર પરિગૃહીતા અને ત્રીજો અપરિગૃહીતા સ્ત્રીનાગમન રૂપ જે અતિચાર છે, તે સ્વદાર સંતેાષી એટલે પેાતાની સ્ત્રીમાંજ સ ંતેષ રાખ નાર પુરૂષનેજ હોય છે, બીજાને હેાતા નથી. અને જે બાકીના ત્રણ અતિચાર રહ્યા, તે તા બંનેને પણ લાગે છે એ વાત સૂત્રમાં કહેલી છે, તે કહે છે-“પેતાની સ્ત્રીમાં સ ંતાષવાળા પુરૂષને આ પાંચ અતિચાર લાગે છે' ઇત્યાદિઃ આ સ્થળે આ પ્રકારની ભાવના છે, ભાડુ આપી ચેડા કાળ સ્વીકાર કરી પેાતાની ૨૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ S धर्मबिंदु प्रकरणे पकालपरिग्रहाच्च वस्तुतोऽस्वकलत्रत्वाद्धंग इति जंगानंगरूपोऽतिचारः । अपरिगृहीतागमनं त्वनानोगादिनाऽतिक्रमादिना वातिचारः । परदारवर्जिनो नैतावतिचारावित्वर कालपरिगृहीतापरिगृही तयोर्वेश्यात्वेनानाथ कुलांगनायास्त्वनाथतयैवापरदारत्वादिति || परे त्वाहुः, इत्वरपरिगृहीतागमनं स्वदार संतोषवतोऽ तिचारः अपरिंगहीतागमनं तु परदारवर्जिनस्तत्र प्रथमभावना पूर्ववत् । द्वितीयभावना त्वेवं - - परीग्रहीतानामेव वेश्यानां यदा गृहीतान्यसत्कनाटिकामनिगच्छति तदा परदारगमनजन्यदोषसंभवात्कथंचित् परदारत्वाच नंगो वेश्यात्वाच्चानंगो जंगाजगं ત્રી રૂપ કરેલી વેશ્યાને ભાગવતા એવા પુરૂષને પેાતાની કલ્પનાએ પાતાની સ્ત્રી છે એવે રૂપે ભાગવતા તેનુ ચિત્ત વ્રતની અપેક્ષાવાળુ હાવાથી તેના ત્રતને! ભંગ ન કહેવાય અને અલ્પ કાળસુધી તેને પરિગ્રહ છે, તેથી વસ્તુતાએ તે પેાતાની સ્ત્રી નથી માટે વ્રતના ભાંગ થયા પણ કહેવાય એવી રીતે વ્રતને ભંગ અને અલંગ એ રૂપ અતિચાર જાણવા. ન રાખેલી એવી જે વેશ્યા તેની સાથે સ`ભાગ કરવા તે તે અનાભાગાદિ—અવિચારે કરીને અથવા વ્રતનું ઉલ્લંધન કરવું તે વડે કરીને અતિચાર થાય છે. અને જે પુરૂષ પરસ્ત્રીને વર્જનાર છે, તેને તે બે અતિચાર થતા નથી કારણ કે, થોડા કાલ ગ્રહણ કરેલી અને ન કરેલી–એ બે પ્રકારની વેશ્યા છે. તેમજ અનાથ એવી કુલીન સ્ત્રીને પણ અનાથપણાએ કરીને અપરત્રીપણુ છે. તેથી એ બે પ્રકારના અતિચાર નથી લાગતા. અહિં બીજા આચાર્યું આ પ્રકારે કહ્યું છે. રાખેલી વેશ્યાની સાથે ભાગ કરે તેા પેાતાની સ્ત્રીથી સતેષ પામનારા પુરૂષને એ અતિચાર લાગે છે. અને ાઈએ રાખેલી ન હાય તેવી વેશ્યાની સાથે ગમન કરે તે! પરસ્ત્રીને વર્જનારા પુરૂષને અતિચાર લાગે છે. તેમાં પ્રથમ અતિચારની તેવી ભાવના જાણવી. અને બીજા અતિચા રની ભાવના તેા આ પ્રકારે છે. કેાઇએ ન રાખેલી વેશ્યાએની અ ંદર જેણીએ બીજાનું ભાડું ગ્રહણ કરેલુ' છે, એવી વેશ્યાની સાથે જો સભાગ કરે તે તેને કોઈક રીતે પરસ્ત્રીપણું આવવાથી વ્રતભાંગ થયા અને વેશ્યાપણાને લઇને ત્ર તભંગ ન પણ થયા—એટલે દેશથી ભાંગ અને દેશથી અભંગએ બે થયા Page #193 -------------------------------------------------------------------------- ________________ ततीयः अध्यायः। १७१ श्त्यतिचारः अन्ये पुनरन्यथा पाहुः" परदारवजिणो पंज होन्ति तिन्निर सदारसंतुट्टे । इत्थीए तिन्नि पंच व नंगविगप्पहिं नायव्वा " ॥१॥ यह नावना-परेण इत्वरकालं या परिगृहीता वेश्या तद्गमनमतिचारः परदारवर्जिनः कयंचित्तस्याः परदारत्वात् । तया अपरिगृहीतायाः अनाथकुलांगनाया एव यद्गमनं तदपि तस्यैवातिचारो लोके परदारत्वेन तस्या रूढत्वात् । तत्कामुककटपनया च परस्य नांदेरजावेनापरदारत्वात् । शेपास्तूनयोरपि स्युः । तथाहि । स्वदारसंतोषिणः स्वकन्नोऽपि तदितरस्य तु वेश्यास्वकालत्रयोरपि यदતેથી અતિચાર જાણે. અહિં બીજા આચાર્યો વળી જુદી રીતે કહે છે – પરસ્ત્રી વર્જનાર પુરૂષને પાંચ અતિચાર હોય છે, સ્વદાર સંતોષી પુરૂષને ત્રણ અતિચાર હોય છે. એવી રીતે સ્ત્રીને પણ ભાંગાને વિકલ્પ કરીને ત્રણ તથા પાંચ અતિચારના ભેદ (ભાંગા) જાણવા. 1 '' અહિ આ પ્રકારે ભાવના કરવી–જે વેશ્યા “આટલા વખત સુધી મારે રાખવી ' એવી રીતે પર પુરૂષે ગ્રહણ કરેલી છે, તે વેશ્યાને ભેગા કરે તો પરત્રીને ત્યાગ કરનારા પુરૂષને અતિચાર લાગે, કારણકે, કોઈ પણ રીતે તેને પરત્રીપણું છે. વળી કઇએ ગ્રહણ ન કરેલી ધણી વિનાની કુલીન સ્ત્રીની સા થે ભેગ કરે તો તે પણ તેનેજ અતિચાર લાગે; કારણકે, જગતમાં તે પરસ્ત્રી તરીકે રૂઢિથી પ્રખ્યાત છે. કામી પુરૂષની કપનાએ તો તેના પર એટલે ધણું વગેરેના અભાવથી તે પરત્રી નથી.બાકીના ત્રણ અતિચાર તો એ બે પ્રકારના પુરૂષોને પણ હોય છે, તે બતાવે છે. પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનારને પિતાની સ્ત્રીને વિષે અને પરસ્ત્રીને ત્યાગ કરનારને પણ વેશ્યા તથા પિતાની સ્ત્રીને વિષે પણ લિંગ તથા યોનિ–એ બે અંગને ત્યાગ કરી બીજા શરીરના ભોગનું સાક્ષાત્ પચ્ચખાણ નથી કર્યું તો પણ તે ભોગને ન કરે કારણકે, એ પુરૂષ પાપથી અત્યંત બીકણ છે, માટે બ્રહ્યચર્યાનેજ કરવા ઈચ્છે છે તે પણ Page #194 -------------------------------------------------------------------------- ________________ १७२ धर्मबिंदुप्रकरणे नंगरतं तत्सादादप्रत्याख्यातमपि न विधेयं यतोऽसावत्यंतपापनीरुतया ब्रह्मचर्य चिकीर्षुरपि यदा वेदोदयासहिष्णुतया तधिधातुं न शक्नोति तदा यापनामात्रार्थ स्वदारसंतोषादिप्रतिपद्यते मैथुनमात्रेणैव च यापनायाः संनवादनंगरतमर्थतः प्रत्याख्यातमेव एवं परविवाहतीत्रकामानिन्नापावपीत्यतः कथंचित् प्रत्याख्यातेषु प्रतेरतिचारता तेषां । अन्ये त्वनंगक्रीमामेव जावयंति । स हि निधुवनमेव व्रतविषय इति स्वकीयकल्पनया तत्परिहरन् स्वदारसंतोषी वेश्यादौ परदारवर्जकस्तु परदारेष्वालिंगनादिरूपामनंगक्रीमां कुर्वन् कथंचिदेवातिचरति व्रतं व्रतसापेक्षत्वादिति । तथा खदारसंतोषवता स्वकलत्रादितरेण च स्वकन्नत्रवश्याच्यामन्यत्र मनोवाकायमथुनं न कार्य न च कारणीयमित्येवं यदा प्रतिपन्नं व्रतं नवति तदा पर विवाहकरणतः જયારે પુરૂષદના ઉદયનું સહન કરવાપણું ન થાય, તેથી તે બ્રહ્મચર્યને પાળવા સમર્થ ન થાય, ત્યારે કેવળ નિર્વાહ માટે પોતાની સ્ત્રીમાં સંતોષ વગેરે અંગીકાર કરે છે, કારણકે, માત્ર મૈથુનવડેજ કામના નિર્વાહને સંભવ છે. અનંગ રતનું તો પચ્ચખાણ આવી જ ગયું. એવી રીતે પરવિવાહ તથા તીવ્રકામાંભિલાષ—એ બંનેને માટે પણ જાણી લેવું તેઓના પણ કોઈ પ્રકારે પખ્ખાણ કરતાં છતાં પણ પ્રવૃત્તિ થાય છે. માટે તેમને અતિચારપણું આવે છે. આ અહિં બીજા આચાર્યો અનંગ કીડાને માટે આ પ્રકારે ભાવના કરે છે. વ્રત ગ્રહણ કરનારા પુરૂષ મૈથુનને જ વ્રતને વિષય માને છે, એટલે “મેં સાક્ષાત મૈથુન કરવાનો નિયમ લીધો છે, પરંતુ આલિંગન વગેરેને નિયમ લીધે નથી ” આ પ્રમાણે પોતાની કલ્પના કરી તે મૈથુનને ત્યાગ કરી અને વેશ્યાદિકને પિતાની સ્ત્રી કરી સંતોષ પામે છે. તેવો પુરૂષ અને પરસ્ત્રીને ત્યાગી આલિંગન વગેરે કામ ક્રીડાને કરતો કોઈ પ્રકારે વ્રતનું અતિક્રમ કરે છે. કારણકે, તેને, વ્રતની અપેક્ષા છે.તેમ પોતાની સ્ત્રીમાં સંતોષવાળાએ પિતાની સ્ત્રીથી અન્ય સ્ત્રી વિષે અને પરીવર્સ કે પિતાની પરણેલી સ્ત્રી અને વેશ્યા એ બેથી બીજી સ્ત્રીને વિષે મન વચન અને કાયાએ કરી મૈથુન ન કરવું તથા ન કરાવવું એવું જ્યારે વ્રત અંગીકાર કર્યું છે ત્યારે પવિવાહ કરવાથી Page #195 -------------------------------------------------------------------------- ________________ તૃતીયઃ શ્રધ્યાયઃ तत्कारणमर्थतोऽनुष्टितं नवति तद्वती च मन्यते विवाह एवायं मया विधीयते न मैयुन मिति ततो व्रतसापेक्षत्वादतिचार इति । ....ननु पर विवाहकरणे कन्याफललिप्साकारणमुक्तं तत्र किं सम्यग्दृष्टिरसौ वती मिथ्याष्टिा यदि सम्यग्दृष्टिस्तदा तस्य न सा संभवति सम्यग्दृष्टित्वादेव अथ मिथ्याष्टिस्तदा मिथ्यादृष्ठेरव्रतानि जवंत्येवेति कथं सा परविवाहकरणलदणातिचारकारणमिति । सत्यं केवलमव्युत्पन्नावस्थायां सापि संजवति । किंच यथा नकस्य मिथ्यादृशोऽपि सन्मार्गप्रवेशनायानिग्रहमानं ददत्यपि गीतार्थाः । यथा आर्यसुहस्ती रंकस्य सर्वविरतिं दत्तवान् इदं च पर विवाहवर्जनं स्वापत्यव्यઅર્થાત્ મૈથુન કરાવ્યું ગણાય, પરંતુ તે મૈથુન ત્યાગના વ્રતવાળો એમ માને જે “મે આ વિવાહ કર્યો છે, કાંઇ મૈથુન કરાવ્યું નથી, તે તેમાં વ્રતની અપેક્ષા છે તેથી તે અતિચાર છે, વ્રતભંગ નથી. અહિં કોઈ શંકા કરે કે, પારકે વિવાહ કરવાને વિષે કન્યાદાનના ફલ ની ઇચછારૂપ તેનું કારણ કહ્યું, તો તે ઇચ્છા કરનાર વ્રતી માણસ સમ્ય દ્રષ્ટિ છે કે મિથ્યાદ્રષ્ટિ છે. જે તે સમ્યમ્ દ્રષ્ટિ છે તો તેને પલની ઈચ્છા હોય નહીં, કારણકે, તેનામાં સામ્ય દ્રષ્ટિપણું છે. કદિ તમે કહેશે કે, એતો મિથ્યા દ્રષ્ટિવાળો છે, તે તેને ત્રતજ હોય નહીં, જ્યારે વ્રત ન હોય તે પછી પરવિવાહ કરવાના અતિચારનું કારણરૂપ ઈચ્છા કેમ સંભવે? અર્થાત્ વતજ નથી તે પછી વ્રતને અતિચાર ક્યાંથી હોય? આના ઉત્તરમાં કહે છે કે તમે કહે છે, તે ઠીક છે, પરંતુ કેવળ અવ્યુત્પન્ન અવસ્થાને વિષે એટલે સર્વથા મિથ્યાદ્રષ્ટિપણું ગયું નથી અને સર્વથા સમ્ય દ્રષ્ટિપણું આવ્યું નથી. એવી મધ્યમ સ્થિતિમાં વિવાહ કરવાના ફલની પ્રાપ્તિ સંબંધી ઈચછી રહે છે, ત્યારે પર વિવાહ કરવા રૂપ અતિચારને સંભવ થાય છે તેમ વળી ભદ્રક એવા મિસ્થાષ્ટિને પણ સારા માર્ગમાં પ્રવેશ કરાવવાને માટે ગીતાર્થ પુરૂષે માત્ર અભિગ્રહ કરાવે છે. જેમ શ્રી આર્ય સુહરતી આચાર્યે રંકને સર્વવિરતિ વ્રત આપ્યું હતું તે પ્રકારે અતિચારને સંભવ જાણો એ પરવિવાહને ત્યાગ કરે એ પિતાના છોકરાં વિના બીજાના છોકરાના વિવાહને ત્યાગ કરવો–એ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ धर्मबिंदुप्रकरणे तिरिक्तेष्वेव न्याय्यमन्यथाऽपरिणीता कन्या स्वच्छन्दचारिणी स्यात्ततः शासनोपघातः स्यादिहितविवाहा तु कृतव्रतबंधत्वेन न तथा स्यादिति । यच्चोक्तं स्वापत्येष्वपि संख्यानिग्रहो न्याय्यः तचिंतकांतरसदनावे सुतसंख्यापूर्ती वाऽपत्यांतरोत्पत्तिपरिहारोपायत इति । अपरे पुनराहुः परोऽन्यो यो विवाहः आत्मन एव विशिष्टसंतोपाजावात् योषिदंतराणि प्रति विवाहांतरकरणं तत्पर विवाह करणमयं च स्वदारसंतोषिण इति स्त्रियास्तु स्वपुरुषसंतोषपरपुरुषवर्जनयोन नेदः स्वपुरुषव्यतिरेकेणान्येषां सर्वेषां परपुरुषत्वात् । ततः परविवाहकरणानंगक्रीमातीत्रकामाजिलाषाः स्वदारसंतोषिण व स्वपुरुषविषये स्युः। द्वितीयस्तु यदा स्वकीयपतिः सपत्न्या वारकदिने परिगृहोतो जवति तदा सपत्नीवारकमतिक्रम्य तं परिजाન્યાય છે. જે એમ ન કરે તે પરણ્યા વિનાની કન્યા સ્વચ્છેદચારિણું થાય છે અને તેથી શાસનને પણ ઉપઘાત થાય—અર્થાત્ જૈન શાસનની નિંદા થાય. અને જે કન્યાને વિવાહિત કરેલી હોય તો તે વ્રતબંધ-વિવાહને લઇને રવછંદ ચારિણી ન થાય. વળી તે વાત શાસ્ત્રમાં કહી છે કે, “પિતાનાં છોકરાં પરણાવવાં તેને વિષે પણ સંખ્યાને અભિગ્રહ કરે. જેમકે, “મારે આટલાં છોકરાં પરણાવવાં તે ઉપરાંતને નિયમ છે.” તે અભિગ્રહ પણ એ કરે કે, કઈ બીજે માણસ તે વિવાહ વગેરેની ચિંતા રાખનાર લેવો જોઈએ. તે જ તે અભિગ્રહ ન્યાય યુકત ગણાય છે. અથવા ઘટે તેટલાં છોકરાંની ઉત્પત્તિ થતાં બીજા છોકરાં ઉત્પન્ન કરશું તે તેને પરણાવવા પડશે જેથી નિયમ ભાંગશે એ પ્રકારના દોષ દેખવાથી નિવૃત્તિ પામે તો સંખ્યાનો નિયમ કરે યુક્ત છે. વળી અહીં બીજા આચાર્યો એમ કહે છે કે, પવિવાહ કહેતાં પિતાને બીજો વિવાહ કરવો તે જાણે. સારે સંતોષ ન થવાથી બીજી સ્ત્રીઓની સાથે વિવાહ કરે તે પવિવાહ કરણ કહેવાય છે. એ અતિચાર વદાર સંતોષી પુરૂષને લાગે છે. અને સ્ત્રીને તો પિતાના પુરૂષમાં સંતોષ અને પરપુરૂષને ત્યાગ–એ બેમાં ભેદ નથી, કારણકે તેણુને પિતાના પુરૂષ વિના બીજા સર્વ પુરૂ પરપુરૂષ જ છે. તેથી એમ સિદ્ધ થયું કે, જેમ સ્વદાર સંતોષી પુરૂષને ૧ પર વિવાહ કરણ, ૨ અનગ ક્રીડા અને ૩ તીવ્ર કામાભિલાષ એ ત્રણ અતિચાર છે તેમ સ્ત્રીને પણ પોતાના પુરૂષ સંબંધી હોય છે. જ્યારે પિતાને પતિ શે Page #197 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। नाया अतिचारः। तृतीयस्त्वतिक्रमादिना परपुरुषमनिसांत्याः समवसेयः ब्रह्मचारिणस्त्वतिक्रमादिनातिचार इति ॥ १७ ।। - પ્રવ પંચમાણુવ્રત ત્રવાતુ-સુિવધનધાન્ય-રાણીવાસ–સુप्रमाणातिकमा इति ॥ १७ ॥ देवास्तुनोः ? हिरण्यसुवर्णयोः । धनधान्ययोः ३ दासीदासयोः । कुप्यस्य ५ च प्रमाणातिक्रमाः इति समासः । तत्र क्षेत्रं सस्योत्पत्तिनूमिः तच्च सेतुकेतूजयनेदात् त्रिविधं तत्र सेतुक्षेत्रं अरघट्टा दिसेक्यं केतुक्षेत्रं त्वाकाशोदकानपायं जनयत्रं तु तकुनयनिष्पाद्यं वास्तु पुनरगारं ग्रामनगरादि च तत्रागारं त्रिविधं खातमुच्छ्रितं खातोचिबूतं च तत्र खातं नूमिगृहादि उच्छ्रितं उच्छ्येण થના વારાને દિવસે ગ્રહણ કર્યો હોય, ત્યારે શક્યના વારાનુ અતિક્રમણ કરવાથી તે પતિને ભગવતી સ્ત્રીને બીજે અતિચાર લાગે છે. અતિક્રમ વગેરે કરી પપુરૂષ પ્રત્યે ગમન કરતી એવી સ્ત્રીને ત્રીજે અતિચાર લાગે છે. અને જે બ્રહ્મચારી છે, તેને તે અતિક્રમ વિગેરેથી અતિચાર લાગે છે. ૧૭ હવે પાંચમાં અણુવ્રતના અતિચાર કહે છે– મૂલાથે–ખેતર ઘર, રૂપુ સોનું ધન ધાન્ય, દાસી દાસ,અને આસન શય્યા વગેરેનું જે પ્રમાણ કર્યું હોય, તેનું અતિક્રમણ કરવું–એ પાંચ અતિચાર પાંચમા અણુવ્રતને વિષે જાણવા. ૧૮ ટીકાર્યક્ષેત્રવાતુ વગેરે પદોને સમાસ થાય છે. તેમાં ક્ષેત્ર એટલે ધાન્યની ઉત્પત્તિની ભૂમિ, તે સેતુ, કેતુ અને સેતુ કેતુ એવા ત્રણ પ્રકારનું છે. તેમાં જે ક્ષેત્ર કુવા ઉપરના ઘટી યંત્ર (રેંટ માળ) વગેરેથી સિંચવા યોગ્ય હોય, તે સેતુક્ષેત્ર કહેવાય છે. જેમાં આકાશને પાણીથી ધાન્ય નીપજાવી શકાય, કેતુક્ષેત્ર કહેવાય છે અને જેમાં બંને રીતે એટલે કુવાના અને આકાસાના પાણીથી ધાન્ય નીપજાવી શકાય તે સેતુકેતુ ક્ષેત્ર કહેવાય છે. ઘર, ગામ તથા નગર–એ વાસ્તુ કહેવાય છે. તેમાં ઘર ત્રણ પ્રકારનાં છે. ખાત, ઉચ્છિત Page #198 -------------------------------------------------------------------------- ________________ १७६ धर्मविंदुप्रकरणे कृतं उजयं भूमिगृहस्योपरि प्रासादः एतपोश्च क्षेत्रवास्तुनोः प्रमाणस्य क्षेत्रांत - दिमीलनेन प्रतिक्रमोऽतिचारो जवति । तथाहि । किलैकमेव क्षेत्रं वास्तु वेत्यनिग्रढवतोऽधिकतरतद जिल्लापे सति व्रतजंगजयात्प्राक्तनक्षेत्रादि प्रत्यासन्नं तद गृहीत्वा पूर्वेण सह तस्यैकत्वकरणार्थं नृत्याद्यपनयनेन तत्तत्र प्रयोजयतो व्रतसापेदत्वात्कथंचिधिरतिबाधनाचा तिचार इति । तथा हिरण्यं रजतं सुवर्ण हेमैतत्परिमाणस्य अन्य वितरणेनातिक्रमोऽतिचारो जवति । यथा केनापि चतुर्मासाद्यवधिना हिरण्यादिपरिमाणं विदितं तत्र च तेन तुष्टराजादेः सकाशात्तदधिकं तवन्धं तचान्यस्मै व्रतजंगजयात् प्रददाति पूर्णेऽवध गृहीष्यामीति जावनयेति त्रतसापेकत्वात्कथं चिरितिबाधनाचा विचार इति । : " અને ખાતાચ્છિત તેમાં જે ભાંયરા વગેરેનાં ધર, તે ખાત કહેવાય છે. જે ભૂમિ ઉપર ઊંચા કરેલાં ઘર તે ઉચ્છિત ગૃહ અને ભોંયરા ઉપર કરાવેલાં ઉચાં ધર તે ખાતેચ્છિત કહેવાય છે. એ પ્રમાણે ક્ષેત્ર તથા વાતુ એ બન્નેનું પ્રમાણ કરી તેને બીજા ક્ષેત્રાદિકની સાથે મેળવવાથી અતિચાર થાય · એકજ ક્ષેત્ર અથવા એકજ ધર ' એવે! અભિગ્રહ ધારણ કરનારને તેથી વિશેષ અધિક અભિલાષ’ઉત્પન્ન થતાં ત્રતના ભગ થવાના ભયથી જીનાં ક્ષેત્ર વગેરેની નજીક બીજી ક્ષેત્ર ગ્રહણ કરી, પૂર્વના ક્ષેત્રની સાથે તેને એકમેક કરવાને માટે વાડ્ય પ્રમુખ કાહાડી નાખી જૂના સાથે મેળવનારને વ્રતની અપેક્ષા રહી છે, અને કેાઇ પ્રકારે વિરતિને ખાધ લાગવાથી અતિચાર હાય છે. જે સાનુ તથા રૂપુ' છે, તેનું પરિમાણ કરનાર પુરૂષને કાઈ આન્ત પુરૂષને અધિક આપે તેણે કરીને અતિક્રમËપ અતિચાર થાય છે, જેમ કાઈ માણસે ચામાસામાં સેાના રૂપા વગેરેનું પરિમાણ કરી રાખ્યુ હાય તે માણસને સંતુષ્ટ થયેલા રાજા પ્રમુખ તરથી સાના રૂપાની અધિક પ્રાપ્તિ થતાં તે મળેલા સાના રૂપાને બતના ભંગ થવાના ભયથી કેાઈ બીજા માણસને આપી મુકે, અને તેની સાથે ડરાવ કરે કે, આ ચામાસા આદિક મારા વ્રતને અવિધ પૂર્ણ થશે, એટલે હું તમારી પાસેથી લઈશ. ” આવી ભાવનાથી વ્રતની અપેક્ષા રાખે છે અને કઈ રીતે વિકૃતિને બાધ પણ આવે છે, તેથી અતિચાર લાગે છે. 64 Page #199 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। तथा धनं गणिमधरिममेयपरिच्छेचनेदाचतुर्विषं तत्र गणिमं पूगफनादि धरिमं गुमादि मेयं घृतादि परिच्छेद्यं माणिक्यादि धान्यं व्रीह्यादि एतत्पमाणस्य बंधनतोऽतिक्रमोऽतिचारो जवति ।। ___यथा हि किल कतधनादिपरिमाणस्य कोपि बन्यमन्यघा धनादि ददासि तच्च व्रतजंगलयाचातुर्मास्यादिपरतो गृहगतधनादिविक्रये वा कृते गृहीष्यापीति जावनया बंधनेन नियंत्रणेन रज्ज्वादिसंयमनेन सत्यंकारदानादिरूपेण वा स्वीकृत्य तजेह एव स्थापयतीत्यतोऽतिचारः । तथा दासीदासप्रमाणातिक्रम इति सर्वद्विपदचतुष्पदोपलक्षणमेतत् तत्र द्विपदं पुत्रकानदासीदासकर्मकरशुकसारिकादि चतुष्पदं गवोष्ट्रादि तेषां यत्परिमाणं तस्य गजाधान विधापनेनातिक्रमोऽतिचारो नवति यथा किस केनापि ગણિમ, ધરિમ, મેય અને પરિઘ એવા ચાર પ્રકારનું ધન કહેવાય છે. તેમાં સોપારી વગેરે ગણિમ ધન કહેવાય છે. ગોળ વગેરે ધરિમ, ઘી વગે રે મેય અને માણેક વિગેરે પરિચ્છેદ્ય ધન કહેવાય છે. ત્રીહિ–ડાંગેર વગેરે ધાન્ય કહેવાય છે–એ સર્વના પ્રમાણના બંધનને અતિક્રમ કરવાથી અતિચાર થાય છે. જેમ કેઈએ ધન વગેરેનું પરિમાણ કર્યું હોય, અને તેને કોઈ લભ્ય—હેણાની રીતે અથવા બીજી રીતે અધિક દ્રવ્ય આપે તેને વ્રતના ભંગના ભયથી એમ કહે કે, “આ દ્રવ્ય ચોમાસુ આદિ નિયમનો અવધિ પૂરો થયા પછી લઈશ અથવા ઘરમાં રહેલા દ્રવ્ય પ્રમુખ વેચીને ગ્રહણ કરીશ–“એવી ભાવના વડે કોઈ જાતને બંધ બાંધવો–તથા નિયંત્રણ કરવી એટલે કઈ રીતે દેર પ્રમુખથી બાંધીને અથવા કબુલાત વગેરે આપીને તે દ્રવ્ય અંગીકાર કરી તેના જ ઘરમાં રાખે–તે અતિચાર થાય છે. વળી દાસી દાસના પ્રમાણને અતિક્રમ કરે ઉપલક્ષણથી સર્વ બે પગવાળા અને ચાર પગવાળા પ્રાણુઓને પરિમાણનું ગ્રહણ કરવું. તેમાં પુત્ર, રત્રી, દાસી, દાસ, ચાકર, પોપટ, મેના વગેરે બે પગવાળા પ્રાણુઓમાં ગણાય છે. અને ગાય, બેલ, ઉંટ વગેરે ચાર પગવાળા પ્રાણીઓમાં ગણાય છે. તેમનું જે પરિમાણ તેને ગર્ભાધાન કરાવી જે અતિક્રમ થાય તે રૂપ અને તિચાર લાગે છે. જેમ કે, કેઈ પુરૂષે એક વર્ષની અવધિ કરી બે પગ અથ Page #200 -------------------------------------------------------------------------- ________________ १७८ धर्मबिंदु प्रकरणे संवत्सराघवधिना द्विपदचतुष्पदानां परिमाणं कृतं तेषां च संवत्सरमध्य एव प्रसवेधिकद्विपदादिजावाद व्रतनंगः स्यादिति तदद्भयात् कियत्यपि काले गते गर्भग्रहणं कारयतो गर्मस्थद्विपदादिनावेन वर्हिततदजावेन च कथचिद्यतनंगादतिचारः । तथा कुप्यमासनशयनादिगृहोपस्करः तस्य यन्मानं तस्य पर्यायांतरारोपणेनातिक्रमोऽतिचारो जवति । यथा किल्ल केनापि दश करोटकानीति कुप्यस्य परिमाणं कृतं ततस्तेषां कथंचिद द्विगुणत्वे नृते सति व्रतजंगजयात्तेषां घयेन येन एकैकं महत्तरं कारयतः पर्यार्यांतरकरणेन संख्या पूरणात्स्वाना विकसंख्यावाधनाचा तिचारः । अन्ये त्वाहुः तदर्थित्वेन विवदित कालावधेः परतोऽहमेतत्करोटका दि વા ચાપગા પ્રાણીઓનું પરિમાણ કર્યું, પછી તે પ્રાણીઓમાં કાઈને વર્ષની અંદરજ પ્રસવકાલ થતાં તે પ્રાણીએ પરિમાણ ઉપરાંત વધી જવાથી ત્રતને ભંગ થાય, એવા ભયથી કેટલાક કાળ ગયા પછી ગર્ભાધાન કરાવતા એવા પુરૂષને ગર્ભમાં પ્રાણીઓ રહેલા છે. પણ બાહેર જણાતા નથી, તેથી કાઇ રીતે વ્રતના ભંગ થયેા ગણાય અને કાઈ પ્રકારે ન થયા ગણાય, તેથી અતિ ચાર લાગે છે. વળી કુષ્ય એટલે આસન, શયન વગેરે ધરને ઉપકરણ તેનું જૈ માન—પરિમાણ કર્યું... હાય, તેને બીજા પર્યાય રૂપે આરાપણ કરવાથી અતિક્રમ રૂપ અતિચાર લાગે છે. જેમ ત્રાંબા—પીતળના દશ પાત્રનું કેાઇએ ૫રિમાણ કર્યું. તે પછી તે પાત્ર કેાઇ પ્રકારે બમણાં થતાં વ્રતના ભંગના ભયથી તે બે બે પાત્રનુ એક એક અતિ મેઢુ પાત્ર કરાવી તેનું બીજું નામ કરાવી પેાતાની ધારેલી સંખ્યાને પુરી કરે, પણ પાતે જેટલી સંખ્યા રાખી હતી તેને ખાધ આવવાથી અતિચાર લાગે છે. અહિં બીજા આચાર્યાં આ પ્રમાણે કહે છે—તે પાત્રાદિકનુ ગ્રહણ - રવાનું અવશ્ય રહેલું છે, તેથી પોતે પરિમાણ કરી રાખેલા કાળના અવિધ થઈ રહ્યા પછી ‘હું આ પાત્રાદિકને ગ્રહણ કરીશ, માટે એ બીજાને ન આપવાં' એવી વ્યવસ્થા કરનારા પુરૂષને અતિચાર કહે છે. વળી યથાશ્રુતપણે કરીને એટલે ક્ષેત્ર વાસ્તુ પ્રમુખનું જેટલું પરિમાણ કર્યું છે, તેટલા પરિમા Page #201 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। १७ए कुप्यं गृहीष्याम्यतो नान्यस्मै देयमिति परापदेयतया व्यवस्थापयत इति ययात्रुतत्वेन चैषामभ्युपगमे नंगातिचारयोर्न विशेषः स्यादिति तशेिषोपदर्शनार्थ मीबनवितरणादिना नावना दर्शितेति । __ यच्च क्षेत्रादिपरिग्रहस्य नवविधत्वे नवसंरव्यातिचारप्राप्तौ पंचसंख्यत्वमुक्तं तत्सजातीयत्वेन शेपजेदानामत्रैवांत वात् शिष्यहितत्वेन च प्रायः मध्यमगतेर्विवक्षितत्वात् पंचकसंख्ययैवा तिचारपरिगणनं अतः क्षेत्रवास्त्वादिसंख्ययातिचाराणामगणनमुपपन्नमिति ॥ १७ ॥ अथ प्रथमगुणव्रतस्य ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमवेत्रवृधिस्मृत्यंतर्धानानीति છે ? . ણને અતિક્રમ કરે તે અતિચાર થાય એ સુત્રને પ્રગટ અર્થ છે. તેટલું જ અંગીકાર કરતાં ભંગ અને અતિચાર એ બંનેમાં વિશેષપણું ન જણાયું, તેથી તે વિશેષપણું દેખાડવાને બે બે ક્ષેત્રવાર, મેળવી એક એક ક્ષેત્ર વાસ્તુ કરવું તથા તે હિરણ્યાદિકને આપી રાખવું, ઈત્યાદિ પ્રકારની અતિચારની ભાવના દેખાડી છે. જે ક્ષેત્ર વગેરે પરિગ્રહના નવ પ્રકાર છે, તે નવ સંખ્યાના અતિચાર પ્રાપ્ત થતાં પાંચની સંખ્યા કહી તે તેના સજાતીયપણાને લઈને બાકીના ભેદનું એ પાંચને વિષે અંતર્ભાવ થાય છે, તે માટે કહેલી છે. વળી શિષ્યનું હિત કરવા માટે પ્રાયે કરીને સર્વત્ર મધ્યમ ગતિને કહેવાની ઈચ્છા રહેલી છે, તેથી પાંચની સંખ્યાથી જ અતિચારની ગણના થાય છે, એથી ક્ષેત્રવાતુ ઇત્યાદિ સંખ્યાએ કરીને અતિચાર ગણ્યા નહીં, તે યુક્ત છે. ૧૮ હવે પહેલા ગુણવ્રતના અતિચાર કહે છે. મલાથ–ઉંચું, નીચું, તિરછું, જે ક્ષેત્ર તેને વ્યતિક્રમ કરવ, એ ત્રણ અતિચાર, ક્ષેત્રની વૃદ્ધિ કરવી–અને મરણનો નાશ –એ બે અતિચાર–કુલ પાંચ અતિચાર પહેલા દિવ્રતને વિષે જાણવા, ૧૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमाश्च क्षेत्रवृद्धिश्च स्मृत्यंतर्धानं चेति समासः तत्र ऊर्ध्वाधस्तिर्यक्षेत्रव्यतिक्रमबदणास्त्रयोऽतिचाराः । एते च आनयने विवक्षितक्षेत्रात्परतः स्थितस्य वस्तुनः परहस्तेन स्वक्षेत्रपापणे प्रेषणे वा ततः परेण जनये वा आनयनप्रेषणलक्षणे सति संपद्यते । अयं चानयनादावतिक्रमो न कारयामीत्वेवं विहितदिग्वतस्यैव संजवति । तदन्यस्य तु आनयनादावनतिक्रम एव तथाविधप्रत्यारव्यानानावादिति । तथा क्षेत्रस्य पूर्वादिदेशस्य दिव्रतविषयस्य हस्वस्य सतो वृद्धिर्वर्द्धनं पश्चिमादिक्षेत्रांतरपरिमाणप्रदेपेण दीर्धीकरणं देत्रवृद्धिः । किन केनापि पुर्वापरदिशोः प्रत्येकं योजनशतं गमनपरिमाणं कृतं स चोत्पन्नप्रयोजन एकस्यां दिशि नवति ઊર્ધ્વ વગેરે પદોને સમાસ થાય છે. ઊંચા ક્ષેત્રને, નીચા ક્ષેત્રને, અને તિરછા ક્ષેત્રને ઊલ્લંઘન કરવાં એ ત્રણ અતિચાર લાગે છે. પરિમાણ કરી રાખેલા ક્ષેત્રથી આગળ રહેલી વસ્તુને પારકે હાથે પોતાના ક્ષેત્રમાં લાવે, તથા પિતે મોકલે અથવા બીજાની પાસે મંગાવે અને મેલે તેમાં એ અતિચાર લાગે છે. જેઆ દુર દેશથી વસ્તુ મંગાવવામાં અતિક્રમ રૂપ અતિચાર કર્યો. તે “હું નહીં કરાવું.' એવા દિગવતને લેનારા પુરૂષને જ સંભવે છે, તે શિવાય બીજાને તે મંગાવવાને વિષે અતિક્રમ રૂપ અતિચાર લાગતો નથી; કારણ કે તેને તેવું પચ્ચખાણ છે જ નહીં. ક્ષેત્ર એટલે પૂર્વ વગેરે દિશાને આશ્રીને રહેલાં પૂર્વ દેશના ઓછા ૫રિમાણને વધારવું તે ક્ષેત્ર વૃદ્ધિ કહેવાય છે. અર્થાત્ પૂર્વ દિશામાં પશ્ચિમાદિ ક્ષેત્રને આશ્રીને રહેલા પરિમાણમાંથી થોડું ઘણું લહી તેમાં નાખી વધારવું તે ક્ષેત્ર વૃદ્ધિ રૂપ અતિચાર હોય છે. જેમકે, કોઈ પુરૂષે પૂર્વ અને પશ્ચિમ દિશા પ્રત્યે સે સે જન જવાનું પરિમાણ કર્યું. પછી તેને તેનાથી વધારે જવાનું પ્રોજન ઉત્પન્ન થયું, તે પછી એક દિશામાં નેવું જનની વ્યવસ્થા કરે અને બીજી દિશાને વિષે એકસે દશ એજન કરે–એવી રીતે બે પ્રકારે પણ બસ એજનના પરિમાણને બોધ આવતો નથી, માટે એક સ્થાને ક્ષેત્રને Page #203 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। १८१ व्यवस्थाप्यान्यस्यां तु दशोत्तरं योजनशतं करोति उन्नाच्यामपि प्रकारान्यां योजनशतघ्यरूपस्य परिमाणस्याव्याहतत्वादित्येवमेकत्र क्षेत्रं वर्द्धयतो व्रतसापेक्षत्वादतिचारः। तथा कथंचिदतिव्याकुलत्वप्रमादित्वमत्यपाटवादिना स्मृतेः स्मरणस्य योजनशतादिरूपदिक्परिमाण विषयस्यांतर्धानं भ्रंशः स्मृत्यंतर्धानमिति । इह वृद्धसंप्रदायः ऊर्ध्वं यत्प्रमाणं गृहीतं तस्योपरि पर्वतशिखरे वृक्षे वा मर्कटः पनी वा वस्त्रमानरणं वा गृहीत्वा व्रजेत् तत्र तस्य न कल्पते गंतुं यदा तु तत्पतिमन्येन वानीतं तदा कल्पते गृहीतुं एतत्पुनरष्ठापदोजयंतादिषु भवेत् । एवमधाकूपादिषु विनाषा । तथा यत्तिर्यकप्रमाणं गृहीतं तत्रिविधेन करणेन नातिक्रमितव्यं क्षेत्रवृद्धिश्च न कर्त्तव्या कथमसौ पूर्वेण नां गृहीत्वा વધારતા એવા પુરૂષ ને વ્રતની અપેક્ષા છે તેથી અતિચાર લાગે છે. વળી કઈ રીતે જે પુરૂષને વિષે અતિ વ્યાકુળતા, પ્રમાદ અને બુદ્ધિનાં ચાતુર્યને અભાવ વગેરે દેને લઈને પોતે લીધેલા સે જન વગેરેના દિક્ પરિમાણનું વિસ્મરણ થઈ જાય, ત્યારે રસ્મૃતિને નાશ થવારૂપ અતિચાર લાગે છે. આ સ્થળે વૃદ્ધ પુરૂષોથી પરંપરા ચાલ્યા આવતો એવો સંપ્રદાય છે કે, ઊંચે જેટલું પ્રમાણ કર્યું હોય, તેની વધારે ઊંચા પર્વત ઉપર અથવા વૃક્ષ ઉપર મર્કટ અથવા પક્ષી વત્ર કે આભુષણ લઈ જાય, તો તેને ત્યાં જવું ન કલ્પે અને જ્યારે તે લઈ ગયેલી વસ્તુ નીચે પડે અથવા કઈ લાવી આપે ત્યારે તે વસ્તુ લેવી કલ્પે છે. આવા બનાવ અષ્ટાપદ તથા રૈવતાચલ (ગિરનાર) વગેરે પર્વતેમાં બને છે. એવી રીતે નીચે કુવા વગેરે સ્થાનેમાં તે વાત વિકલ્પ સમજવી. - હવે જે તિરછું પ્રમાણ ગ્રહણ કરેલ છે, તેને ત્રણ પ્રકારના કરણે કરીને ઓળંગવું નહીં. અને ક્ષેત્રવૃદ્ધિ ન કરવી, તે કેવી રીતે ન કરવી? તે કહે છે—જે પુરૂષે પૂર્વ દિશામાં ભાંડ (માલ) ગ્રહણ કર્યા, તેટલામાંજ પોતે લીધેલ પરિમાણ પુરૂ થઈ ગયું, તે પછી જે આગળ જવાય તો જ તે માલનું મૂલ ઉપજે. એમ ધારી પશ્ચિમ દિશા પ્રત્યે જવાના જે જન હતા, તેને પૂર્વ દિશાને જનના પરિમાણમાં ભેળવે છે, તેથી ક્ષેત્ર વૃદ્ધિરૂપ અતિચાર થાય છે. - જે સ્મૃતિ ન રહી હોય અને તેથી પરિમાણને અતિક્રમ કરે અને Page #204 -------------------------------------------------------------------------- ________________ १०२ धर्मविंदुप्रकरणे गतो यावत्परिमाणं ततः परतो नांम बनते इति कृत्वा अपरेण यानि योजनानि तानि पूर्वदिपरिमाणे चिपति । यदि च स्मृत्यंतर्धानात्परिमाणमतिक्रांती जवेत्तदा ज्ञाते निवर्तितव्यं परतश्च न गंतव्यं । अन्योपि न विसर्जनीयः अथवा या कोपि गतो जवेत्तदा यत्तेन लब्धं स्वयं विस्मृत्य गतेन વા તન ગૃહને ત્તિ !! ?” | अथ प्रितीयस्य । सचित्त-संबद्ध - संमिश्रा - जिपत्र - डुः पव्काहारा इति ॥ s′′ h सचित्तं च संबन्धं च संमिश्रं च अभिषवथ डः पकाहारश्चेति समासः इह च सचित्तादौ निवृत्तिविषयीकृतेऽपि प्रवृत्तावतिचारानिधानं व्रतसापेकस्या જ્યારે જાણવામાં આવે ત્યારે પાછા વળે અને આગળ ન ચાલે તેમ બીજાને પણ ન મેકલે, અથવા કાઈ આજ્ઞાથી પ્રથમથીજ લેવા ગયા હાય, અને જે લાવ્યા હાય તેને પોતે ગ્રહણ ન કરે તથા પોતે વિસ્મૃતિ પામીને ગયા ાય, અને જો રસ્મૃતિ આવે તે પાછા વળે પણ તે વસ્તુને ગ્રહણ કરે નહીં. ૧૯ હવે બીજા ભાગપભાગ ગુણવ્રતના અતિચાર કહે છે— મુલા—૧ સચિત્ત, ૨ સચિત્ત સાથે બધાએલુ, ૩ સચિ ત્ત સાથે મિશ્રણ થયેલું, ૪ મદિરાના સધાન વગેરેની સાથે મળેલુ અને ૫ અધુ કાચુ અને અડધુ પાકુ—એ પાંચ પ્રકારના અતિચાર જાણવા. ટીકા-સચિત્ત વગેરે પદાના સમાસ કરવા. અહિં સચિત્ત વગેરેની નિવૃત્તિ કરેલી છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવી એ અતિચાર કહેવાય છે, પણ તે અતિચાર વ્રતની અપેક્ષાવાળાને અજાણ્યે--અવિચારે અતિક્રમાદિ કારણ ઉત્પન્ન થતાં લાગેછે, એમ સમજવાનુ છે, જો એમ ન હાય તે વ્રતના ભગ થયા કહેવાય. તેમાં કદ, મૂળ તથા મૂળ વગેરે સચિત્ત કહેવાય છે. ચિત્ત એવા વૃક્ષને વિષે ગુંદર પ્રમુખ અથવા પાકેલા ળ પ્રમુખ બધાએલ હાય તે સબંધ કહેવાય છે. તેનું ભક્ષણ કરવાથી સાવધ આહારનું પચ્ચખાણ કરનારને સાવદ્ય આહારમાં Page #205 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । १८३ नाभोगातिक्रमादिनिबंधनप्रवृत्या प्रष्टव्यम् अन्यथा जंग एव स्यात् । तत्र सचित्तं कंदमूलफलादि तथा संव प्रतिवद्धं सचित्तवृक्षेषु गुंदादि पकफलादि वा तद्नणं हि सावधाहार वर्जकस्य सावधाहारप्रवृत्तिरूपत्वादना जोगादिना तिचारः अथवास्यिकं त्यक्ष्यामि तस्यैव सचेतनत्वात्कटाहं तु जक्कयिष्यामि तस्याचेतनत्वादिति । तया संमिश्रमर्द्ध परिणतजनादि सद्यः पिष्टक शिक्कादि वा । अभिपवः सुरासंधानादि । दुःपक्वाहारचा स्विन्नपृयुकादि । एतेऽपि अतिचारा अनाजोगादतिक्रमादिना वा सम्मिश्राद्युपजीवनमवृत्तस्य जवंति । अन्यथा पुनर्नंग एवेति । इह जोगोपभोगमानलक्षणं गुणव्रतमन्यत्र जोजनतो गुणवतं यदुच्यते तदपेक्षयैवा तिचारा उपन्यस्ताः । शेपव्रतपंचपंचा तिचारसाधर्म्यादन्ययान्य પ્રવૃત્તિ થઈ, તેથી અણવિચાર પ્રમુખ કારણને લઇને અતિચાર લાગ્યા, એમ સમજવું, અથવા મૂળ વગેરેમાં અંદર રહેલા ઠળીઆ પ્રમુખ બીજના ત્યાગ કરીશ. કારણ કે તે સચિત્ત છે. અને જે ઉપર આચ્છાદન કરી રહેલા ભાગ છે, તેનું ભક્ષણ કરીશ, કારણ કે, તે અચેત છે. તેનું ભક્ષણ કરનારને સચિત્ત સંબંધ નામે અતિચાર લાગે છે. સમિત્ર એટલે અડધુ પરિણામ પામેલ અર્થાત કાંઇક સચિત્ત અને કાંઇક અચિત્ત એવુ જલાદિક અથવા તત્કાલ દળેલા લાટમાં રહેલ કણિક વગેરે તે સમિશ્ર કહેવાય છે. તેને ભક્ષણ કરનારતે સચિત્ત સંમિશ્ર નામે અતિચાર લાગે છે. અભિષવ એટલે અનેક દ્રવ્યના સધાનથી નીપજેલ સુરા મધ વગેરે નરમ દ્રવ્ય અથવા સુરા અને સધાન કહેતા કાલાતિક્રમ થયેલું અથાણું ઇત્યાદિ વસ્તુ ખાનારને પણ તે સાવદ્ય આહારને વજ્રક હોવાથી અનાભાગ તથા અતિક્રમ ઇત્યાદિકથી અતિચાર લાગે છે. તથા દુઃપકવાહાર એટલે અડધા કાચા તથા અડધા પાકા થએલા પૃથુક (પાંક)નું ભક્ષણ કરનાર એવા સાવદ્ય વજ્ર કને તે અતિચાર લાગે છે. એ અતિચાર પણ અણુવિચારવાથી અથવા અતિક્રમ વગેરેથી ચિત્તમિશ્ર પ્રમુખ ઊપજીવિકામાં પ્રવતેલા પુરૂષને થાય છે, જો એમ ન હેાય તેા વ્રતના ભગજ થાય એમ જાણવું . અહિં ભોગપભાગ પરિમાણવાળું ગુણવ્રત ભાજનથી બીજી જગ્યાએ Page #206 -------------------------------------------------------------------------- ________________ धबिंदुप्रकरणे त्रावश्यकनियुक्यादौ कर्मतोऽपीदमन्निधीयते तत्र कर्म जीविकार्थमारंजस्तदाश्रित्य खरकर्मादीनां निस्त्रिंशजनोचितकोरारंजाणां कोट्टपालगुप्तिपालत्वादीनां वर्जनपरिमाणं कार्यमिति । अत्र चांगारकर्मादयः पंचदशातिचारा नवंति । तमुक्तंશાલી રે વણ ૨ નાની રે जामी ४ फोमीसु ५ वजए कम्मं वाणिज्जं चेव य दंत ६ बरक ७ रस. केस ए विसविसयं १० ॥१॥ एवं खु जंतपीलणकम्मं ११ निब्लंछणं १३ च दवदाणं १३ सरदहतलायसोसं १४ असं पोसं च १५ वज्जिज्जा ॥२॥ જે ગુણવ્રત કહેવાય છે, તે અપેક્ષાએજ અતિચાર રસ્થાપન કરેલા છે, બાકીના વ્રતના પાંચ પાંચ અતિચારના સાધમ પણાથીજ છે, કેમકે આવશ્યક નિર્યુક્તિ વગેરેને વિષે તે એ કર્મથી પણ કહ્યું છે. તેમાં કર્મ એટલે આજીવિકાને માટે આરંભ તેને આશ્રીને જેમના તીવ્ર કર્મ છે, એવા અને નિર્દયજનને ગ્ય એવા કઠેર કર્મના આરંભ કરનારા કેટવાલ તથા ચેકીદાર અથવા બંદીખાનાના ઊપરી પુરૂષોના કર્મને ત્યાગ કરવાપણાનું પરિણામ કરવું અહિ અંગાર કર્મ વગેરે પંદર અતિચાર થાય છે. તેને માટે કહેલું છે. ૧ અંગાર કર્મ–અંગારા કોયલા કરીને વેચવા, ૨ વનકર્મ વનને વેચાતું રાખી તેને કાપી કાપીને વેચવું. ૩ શકટીકર્મ ગાડા પ્રમુખ વાહન રાખી તેને બંધ કરે. ૪ ભાટી કર્મ પિતે ભાડા કરવા, અથવા કરાવવાં. ૫ ફેટીકર્મ ટાંકવું, ફેડવું, હળથી જમીન ઉખેડવી. ૬ દંતવાણિજ્ય હાથી દાંતને બંધ કરો. ૭ લાક્ષાવાણિજ્ય લાખને વેપાર કરવો. ૮ રસવાણિજય મદિરા વગેરે રસને વેપાર કરે. ૯ કેશવાણિજય, ચમરના વાળ વગેરેને વેપાર, ૧૦ વિષવાણિજ્ય ઝેર વેચવું. એવી રીતે ૧૧ યંત્ર પિલન કર્મ ઘાણી પ્રમુખ પિલવાના યંગે કરવા. ૧૨ નિર્તન કર્મ પશુઓને ડામ દઈ આંકવા અંડ છેદન વિગેરે કરવું. ૧૩ દવદાનકમ વનમાં દાવ સળગાવવો. ૧૪ સાત વાર સરોવર કુવા વગેરે સુકવવા. અને ૧૫ અસતીષણ કર્મ. Page #207 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। जावार्थस्तु दृद्धसंप्रदायादवसेयः स चायं । अंगारकर्मेति अंगारान् कृत्वा विक्रीणीते तत्र पपणां जीवनिकायानां वधः स्यात्ततस्तन्न कम्पते ।। वनकर्म, यघ्नंक्रीणाति ततस्तच्चित्वा विक्रीय मूस्येन जीवति । एवं पलादीन्यपि प्रतिषिकानि जवंति। शकटीकर्म यच्छकटिकत्वेन जीवति तत्र गवादीनां वधबंधादयोदोषाः स्युः ३. । नाटीकर्म यद्नाटकमादाय स्वकीयेन शकटादिना परजांडं वहत्यन्येषां पा शकटवत्रीवादी नर्पयतीति ।। स्फोटीकर्म जम्मुत्वं या हलेन भूमेः स्फोटनं ५ दंतवाणिज्यं यत्पूर्वमेव पुलिंगाणां मूस्यं ददाति देतान्मे यूयं दद्यातति ततस्ते हस्तिनो नंत्यचिरादसौ वाणिजक एण्यतीति कृत्वा एवं તે ગાથાને ભાવાર્થ વૃદ્ધ પુરૂની પરંપરાના સંપ્રદાયથી જાણે, તે આ પ્રમાણે છે. ૧ અંગાર કર્મ એટલે અંગાર–કાયેલા કરીને વેચે, તેમાં છે કાય છેને વધ થાય છે, તેથી તે કરવું કશે નહીં. ૨ વનકર્મ, જે વન ખરીદ કરે, અને તે પછી તેને કાપી કાપીને વેચી તેના મૂલ્યથી આજીવિકા ચલાવે, એમ વનના પાત્રા વગેરે પણ પ્રતિષેધ કરે લા છે, એમ જાણવું. ૩ શકટી કર્મ-જે ગાડા વગેરે વાહનો રાખીને આજીવિકા કરે, તેમાં બલદ વગેરેને વધ તથા બંધન વગેરે દે રહેલા છે. ૪ ભાટી કર્મ–જે ભાડુ લઈ પિતાના ગાડા વગેરેથી પારકો માલ વહન કરે છે, અથવા બીજાને ગાડું બલદ વગેરે ભાડે આપે. ૫ ફેટીકર્મ-ટાંકવું, ફેડવું અથવા હલવડે જમીન ઉખેડવી તે. ૬ દંતવાણિજય-વનના ભીલ જાતિના લોકોને પ્રથમથી પૈસા આપી રાખે, અને કહે કે, “તમે અમેને હાથીદાંત લાવી આપજો.” તે પછી તે લેકે “હવે થોડા વખતમાં વેપારી જલદી લેવા આવશે. એવું ધારી હાથી Page #208 -------------------------------------------------------------------------- ________________ १०६ धर्मबिंदुप्रकरणे कर्मकराणां शंखमूख्यं ददाति पूर्वानीतांस्तु कीणाति ६ । बाकावाणिज्यमप्येवमेव दोषस्तु तत्र कृमयो जवति ७ । रसवाणिज्यं कम्पपालत्वं तत्र सुरादावनेके दोषाः मारणाक्रोशवधादयः । केशवाणिज्यं यदास्यादीन् गृहीत्वान्यत्र । विक्रीणीते अवाप्यनेके दोषाः परवशित्वादयः ए । विषवाणिज्यं विषविक्रयः स च न कटपते यतस्तेन वहूनां जीवानां विराधना स्यात् १७ । यंत्रपीमनकर्मेति तिने. दुयंगादिना तिलादिपीमनं ११ । निर्वाग्नकर्म गवादीनां वर्द्धितककरणं १। दवदानकर्म यघनदवं ददाति क्षेत्ररक्षणनिमित्तं यथोत्तरापथे दग्धे हि तत्र तरुणं तृणमुत्तिटते । तत्र च सत्वशतसहस्राणां वधः स्यात् १३ । सरोहृदतमागपरिशो ને મારીઉતાવળ કરે છે, તેમ વળી તેવું કામ કરનારા લેકિને શંખ લાવવા માટે મૂલ્ય આપે છે. અને જે તેઓ લાવેલા હોય તે તે ખરીદ કરે છે. ૭ લાક્ષાવાણા –એમાં પણ એવા જ દોષ જાણ; કારણ કે, તેમાં જીવ પડે છે, તેથી હિંસા થાય છે. ૮ રસવાણિય–તેમાં કલ્પપાલ એટલે ભદ્દીઘાલી મદિરા કાઢનાર, તે સંબંધી વેપાર કરવામાં સુરાદિક રસને વિષે ઘણા દોષો રહેલા છે જેમકે મારવું, ગાળે આપવી અને હિંસા કરવી વગેરે અનેક દે રહેલા છે. ૯ કેશવવાણિજ્ય-દાસી પ્રમુખને ગ્રહણ કરી બીજી જગ્યાએ વેચે, તેમાં બીજાને વશ રહેવા વગેરે અનેક દો રહેલા છે. ૧૦ વિષવાણિજ્ય-ઝેર વેચવું, તે વેપાર ઘટિત નથી, કારણ કે, તેથી ઘણાં જીની વિરોધના થાય છે. ૧૧ ચંપીડનકર્મ–તલ તથા શેલડી પ્રમુખ વસ્તુને પીલવાના યંત્રદિકવડે તલ તથા શેલડી પ્રમુખને પીલવા તે. ૧૨ નિલનકર્મ-આખલા વગેરે પશુઓને ખાસી કરવા તે. ૧૩ દવદાન–વનને બાલવારૂપ કર્મ, તે કર્મ ખેતરની રક્ષારૂપ છે Page #209 -------------------------------------------------------------------------- ________________ તૃતીયઃ અધ્યાયઃ | पण यत् सरःाभृतीनि शापयति १५ । असतीपोषणं यद्योनिपोषका दासीः पोषयंति तत्संबंधिनी च नाटी गृहति१५॥ यया गोविषय इति । दिमागदर्शनं चैतत् बहुसावधानां कर्मणामेवंजातीयानां न पुनः परिगणन मिति । इह चैवं विंशतिसंख्यातिचारानिधानमन्यात्रापि पंचातिचारसंख्यया तज्जातीयानां व्रतपरिणामकानुष्यनिबंधनविधानामपरेषां संग्रहो अष्टव्य इति झापनार्थ तेन स्मृत्यंतर्धानादयो यथासं नवं सर्वव्रतेष्वतिचारा दृश्याइति। नन्वंगारकर्मादयः कस्मिन् व्रतेऽतिचाराः खरकर्मत्रत इतिचेत्तर्हि व्रतविषयस्यातिचाराणां च कः परस्परं विशेषः खरकर्मरूपत्वादंगारकर्मादीनां । ય છે. ઉત્તરાપથે દેશમાં એવી રીત છે કે, ખેતરમાં અગ્નિ સળગાવવાથી ત્યાં મેટા ઘાસ ઉત્પન્ન થાય છે, તેમાં હજારો લાખે છેને નાશ થઈ જાય છે. ૧૪ સહુદતડાગ પરિશેષણકર્મ–જે સરવર વગેરે શેષાવે છે તે. ૧૫ અસતીષણ–યોનિનું પોષણ કરનારી દાસીઓનું પિષણ કરાવે છે, અને તે સંબંધી ભાડુ લે છે, તેવી પ્રવૃત્તિ વિદેશમાં ચાલે છે. આવી જાતના ઘણાં સાવધ કર્યો છે, અહિં તેનું માત્ર દિગદર્શન કરાવેલ છે, કાંઇ બધાની ગણના કરી નથી. એવી રીતે વીશ સંખ્યાવાલા અતિચારના નામ કહ્યાં છે, બીજ રથલે પાંચ અતિચારની સંખ્યાવડે વ્રતના પરિણામને મલિન કરવાના કારણરૂપ એવા તે જાતના બીજા અતિચારને સંગ્રહ કરવો, એમ જણાવાને વ્રતનું વિરમ રણ થવારૂપ વિગેરે અતિચારો જેમ ઘટે તેમ સર્વ વ્રતને વિષે જાણવા. અહિ શંકા કરે કે, અંગાર વગેરે અતિચારે ક્યા વ્રતને વિષે કહે છે ? જો તમે એમ કહે કે, તે ખરકમ મૂરકર્મ તે વ્રતને વિષે અતિચારજ છે, તો એ ટલું પુછવાનું કે, વ્રતના વિષયને અને અતિચારને પરસ્પર શે વિષય છે ? કારણ કે, અંગાર કર્માદિક ફ્રરકર્મરૂપજ છે, માટે તેને વ્રતભંગ કહે અતિચાર કેમ કહો છો ? Page #210 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे यत्रोच्यते खरकर्मादय एवैते ऽतः खरकर्मा दिन तिना परिहार्याः । यदा पुनरेतेष्वेवानाजोगा दिना प्रवर्त्तते तदा खरकर्मव्रता तिचारा जवंति। यदा त्वाकुटया तदा રંગ ન્રુતિ | U | अथ तृतीयस्य १८८ कंदर्पकाकुच्य- मौखर्या - समीक्ष्याधिकरणोपोगाधि कत्वानीति ॥ २० ॥ कंदर्पश्च कौकुच्यं च मौखर्य चासमीक्ष्याधिकरणं चौपजोगाधिकत्वं चेति समासः । तत्र कंदर्पः कामः केतुर्विशिष्टो वाक्प्रयोगोऽपि कंदर्प एव मोहोदी पकं वाकर्मेतिजा તા આ શંકાના ઉત્તર આપે છે—જે ક્રૂર કર્માદિકના બતવાલા છે, તેમણે ક્રમ વિગેરે વર્જવા ચેાગ્ય છે, અને જ્યારે એ વ્રતને વિષે અવિચારે પ્રવૃત્ત ત્યારે ક્રૂર ક વ્રતના અતિચાર કહેવાય છે, અને જ્યારે તેમાં જાણી ક્રૂર જોઈને પ્રવર્ત્ત ત્યારે વ્રતભ’ગજ કહેવાય છે. ૧૯ હવે અન દંડ નામના ત્રીજા ગુણ વ્રતના અતિચાર કહે છે. મૂલા—૧ કામને ઉદ્દીપન કરવા, ૨ નેત્રાદિકની વિડ‘ખન ક્રિયા, ૩ વાચાલપણું, ૪ અવિચારે અધિકરણ અને ૫ ઉપભાગમાં અધિકપણુ એ પાંચ અતિચાર જાણવા. ૨૦ ટીકા કદ વગેરે શબ્દોના સમાસ કરવા, તેમાં કપ એટલે કામ અથવા તેના હેતુરૂપ કાઇ વાણીના પ્રયાગ—એ પણ કદપજ કહેવાય છે. અથવા મેાહને ઉદ્દીપન કરનારૂં વચન કર્મો, પણ કદપ કહેવાય છે. આ સ્થલે આવી સમાચારી છે કે, શ્રાવકને અટ્ટાદહાસ–અતિશય હસવું ધટે નહીં. કદિ જો હસવુ પડે તે તે થાડુ જ હસે છે, Page #211 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। १नए वह च सामाचारी थावकस्याहाट्टहासो न करपते कर्तु। यदि नाम हसिસર્ષ તેતિ તથા કુર ફુસ્તિતસંવનાિિાગુત્તર તાવ ; च्वं अनेकप्रकारमुखनयनादिविकारपूर्विका परिहासादिजनिता अंडानामिव विभवनक्रियेत्यर्थः । अत्र च सामाचारी । तादृशा नि नणितुं न कल्पते यादी ઊંજા હાથ ! હવે ત્યાં સંતુ રથનેન વા સ્થાપિતિ | ઉતર - दर्पकौकुच्याख्यावतिचारौ प्रमादाचरितव्रतस्यावसयौ प्रमादरूपत्वात्तयोः। ::: तथा मुखमस्यास्तीति मुखरस्तद्भवः कर्म वेति मोखर्य पाष्टर्थप्रायमसच्याऽ सत्याऽसंबद्धपलापित्वम् अयं च पापोपदेशव्रतस्याविचारो मौखये सति पापोपदेश લાવાલા નિંદિત એવી નેત્રના સંકેચ વગેરેની ક્રિયાવાલે ભાવ તે કુચ્ચ કહેવાય છે, એટલે પોતાની હલકાઈને જણાવનાર મુખ તથા નેત્ર વગેરેના વિકાર પૂર્વક હાસ્યને ઉત્પન્ન કરનારી ભાંડ ભવૈયાના જેવી વિડંબન ક્રિયા એ અર્થ થાય છે. - અહિં એવી સમાચારી છે કે, જેથી લેકેને હાસ્ય ઉત્પન્ન થાય, તેવું ચિ સહિત બેલવું, તેવી ગતિએ ચાલવું, અને તે સ્થાને બેસવું, એ શ્રાવકને કશે નહીં. આ પ્રકારે કંદર્પ અને કકુચ્ચ-એ બે અતિચાર જે પ્રમાદે કરી વ્રતનું આચરણ કરે છે, તેને જાણવાનું કારણ કે, તે બંને પ્રમાદરૂપ છે. જેને મુખ હોય તે મુખર કહેવાય, તેને જે ભાવ તે ખર્ય નિલેજતાથી અસભ્ય, અસત્ય અને અસંબદ્ધ એવું બહુ બોલવું, તે ખર્ય કહેવાય છે, તે પાપોપદેશ વ્રતને અતિચાર છે, કારણ કે, એવું મુખપણું રાખવાથી પાપપદેશને સંભવ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ धर्मादुप्रकरणे तथा असमीक्ष्यैव तथाविधकार्यमपर्यालोच्यैव प्रवणतया यद्व्यवस्था पितमधिकरणं वास्यु दूखल - शिक्षा पुत्रक - गोधूमयंत्रकादि तदसमीक्ष्याधिकरणं । छात्र सामाचारी | श्रावकेण न संयुक्तानि शकटादीनि धारयितव्यानीति अप च हिंस्रमदानव्रतस्यातिचारः । तथा उपत्जोगस्य उपलक्षणत्वाद् जोगस्य प उक्त निर्वचनस्याधिकत्वमतिरिक्ततया उपभोगाधिकत्वं । इहापि समाचारी । उपजोगातिरिक्तानि यदि बहूनि तैलामलकानि गृह्णति तदा तौल्येन बहवः हातुं तगादौ व्रजेति । ततश्च पूतर का दिवधोऽधिकः स्यादेवं तांबूला दिष्वपिवि जाषा न चैवं कल्पते ततः को विधिरुपयोग ? । ततः स्नाने तावद्गृहे एव स्नातव्यं नास्ति तत्र सामग्री तदा तैनामलकैः शिरो धर्षयित्वा तानि च Lo વળી તેવા કાર્યના વિચાર કર્યાં વગરજ એટલેઆવશ્યકતા વિના તૈયાર સ્થાપન કરી રાખેલ હૈાય તે 'અધિકરણ કહેવાય છે. અર્થાત્ વાંસલા, ખાણીએ, વાઢવાની શિલા અને ઘઉં પ્રમુખને દળવાની ઘંટી વગેરે યંત્ર તે અસમીફ્યાધિકરણ કહેવાય છે. અહિં આવી સમાચારી છે કે, શ્રાવકે જોડ્યા વગરના ગાડા વગેરે રાખવા. કારણ કે, તૈયાર જોડી રાખેલા ગાડા વગેરેને માગીને લઈ જનારા હિંસક પુરૂષાને તે આપવાથી હિ...સ્રપ્રદાન વ્રતને અતિચાર લાગે છે, તેમ વળી ઉપભાગ અને ઉપલક્ષણથી ભાગ કે જેના અર્થ આ ગળ કહેવામાં આવેલા છે તેનું જે અધિકપણું તે ઉપભાગાયિકત્વ કહેવાય છે, તે કરવાથી વ્રતને અતિચાર લાગે છે. અહિં પણ આ પ્રમાણે સમાચારી છે. ઊપભાંગનું અધિકપણું આ પ્રમાણે છે, જેમકે, જો તેલ તથા આંમળાં વગેરે ધણાં ગ્રહણ કરે, તે તેમાં લાલુપણાને લઇને ધણાં લેૉકા સ્નાન કરવાને તળાવ વગેરેમાં જાય, તેથી પૂરા વગેરે જીવેાના વધ થાય, એવી રીતે તાંબૂલ વગેરે વસ્તુ એ વિષે વિકલ્પ જાણવા. ૧ જેનાથી આત્મા નરકને વિષે આરેાપિત થાય તે અધિકરણ કહેવાય છે. ' Page #213 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । Us सर्वा जाटयित्वा तडागादीनां तटे निविष्टशेंऽ जमिनिः स्नाति । तथा येषु पुष्पादिषु कुंभ्वादयः संति तानि परिहरतीति । अयं च ममादाचरितव्रत एव विषयात्मकत्वादस्यापध्यानाचरितव्रते त्वनानोगादिना पध्याने महलिरनाचार इति स्वयंमज्यूह्यम् । कंदर्पादय श्राकटया क्रियमाणा जंगा एवावसेया इति ॥ २०॥ sor प्रथम शिक्षापदस्य | અહિં કાર્ય શંકા કરે કે, તેલ, આંમળા, તાંબુલ વગેરેને ગ્રહણ કરવા, એ ગૃહસ્થને નહીં કહ્યું અને જો કહ્યું છે, તે તેવી જાતના ઉપભાગને વિષે વા વિધિ કરવેા ! તે શંકાના ઉત્તરમાં કહે છે કે, જો તેવા પ્રકારનું સ્નાન કરવુ' હાય તેા ગૃહસ્થે ઘેરજ સ્નાન કરવું, એ કદિ ધરની અંદર સ્નાન કરવા ની સામગ્રી ન હેાય તેા તેલ તથા આંમળાવડે મસ્તકને ધસી, તે પછી તેને સારી રીતે ઝાટકી નાખી તળાવ પ્રમુખ જલાશયના તટ ઉપર બેશી અંજલિ વડે સ્નાન કરવું, તથા જે પુષ્પ વગેરેમાં કુંથવા પ્રમુખ જીવ છે,તેના પરિહાર કરવા એ અતિચારને વિષયાત્મકપણું છે, માટે આ અતિચાર પ્રમાદથી આ ચરેલા ત્રતને વિષે જાણવા,અને અવિચારથી એ પુરૂષે અપધ્યાનને વિષે પ્રવૃત્તિકરી માટે અપધ્યાન પ્રવૃત્તિરૂપ અતિચાર લાગે છે, એમ પેાતાની મેળે અતિચારની કલ્પના કરીલેવી, જે પ્રથમ કદ વિગેરે અતિચારા કહેલા છે, તે જોનિઃશ્કનિ યપણે કરવામાં આવેલા ઢાય તેા ત્રતભંગજ જાણવા,અતિચાર ન જાણવા.૨૦ હવે પ્રથમ શિક્ષાવ્રત ( સામાયિક ) ના અતિચાર કહે છે, Page #214 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे યાકુળિધનાનાવિનુ સ્થાપનાનીતિ ૨૬ છે योगमणिधानानि च अनादरच स्मृत्यनुपस्थापनं चेति समासः तत्र योगाः मनोवचनकायाः तेषां मणिधानानि सावधे प्रवर्सनलकणानि योगउम्भविधानानि एते त्रयोऽतिचारा अनादरः पुनः प्रबअपमादादिदोषाधथाकथंचिक्तरणं कृत्वा वाऽकृतसामायिककार्यस्यैव तत्कणमेव पारणमिति स्मृत्यनुपस्थापन पुनः स्मृतेः सामायिककरणावसरविषयायाः कृतस्य वा सामायिकस्य प्रवसममाददोपादनुपस्थापनमनवतारणं एतमुक्कं नवति कदा मया सामायिक कतव्यं कृतंमया सामायिकं न वेति एवंरूपस्य स्मरण મૂલાર્થ–મન, વચન અને કાયાના વેગનું પાપમાર્ગે પ્રવર્તવું, તે દુપ્રણિધાન ૩ અનાદર ૪ અને રતિ-સ્મરણને નાશ એ પાંચ પેહેલા શિક્ષાત્રત(સામાયિક) ના અતિચાર જાણવા. ૨૧ વેગ દુપ્રણિધાન વગેરે શબ્દને સમાસ કરો. તેમાં વેગ એટલે મન, વચન, કાયાનાગ તેમના દુપ્રણિધાન એટલે સાવદ્યમાં પ્રવર્તન. ગ દુપ્રણિધાન–એમાં ત્રણ અતિચાર એટલે ૧ મનદુપ્રણિધાન, ૨ વચન દુઃ પ્રણિધાન, ૩ કાય દુપ્રણિધાન–એ ત્રણ અતિચાર સમજવા. અનાદર એ ટલે પ્રબળ પ્રમાદ વગેરેના દોષથી જેમ તેમ કરવું. તેમજ કરવાનો આરંભ કરી સામાયિક પૂર્ણ કર્યા વિના તેજ વખતે પારી લેવું. સ્મૃતિ–-મરણનું અનુપરથાપન એટલે નાશ એટલે સામાયિક કરવાના અવસરની સમૃતિને નાશ થાય એટલે “મારે ક્યારે સામાયિક કરવું તથા મેં સામાયિક કર્યું છે કે નહીં? એ સ્મૃતિને નાશ થાય તે મૃત્યુનુપરસ્થાપન નામે અતિચાર કહેવાય છે : Page #215 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । स्य भ्रंश इति । ननु मनःप्रणिधानादिषु सामायिकस्य निरर्थकत्वादनाव एव प्रतिपादितो नवति प्रतिचारच मालिन्यरूपो भवतीति कथं सामायिकानावेऽतो जंगा एवैते नातिचाराः । सत्यं किंत्वनानोगतोऽतिचारत्वमिति । नन द्विविधं त्रिविधेन साव त्याख्यानं सामायिकं तत्र च मनोः प्रणिधानादौ प्रत्याख्यानजंगात्सामायिकाजाव एव । तद्गजनितं प्रायश्चित्तं च स्यात् मनोःप्रणिधानं च दुःपरिहार्य मनसोऽनवस्थितत्वादतः सामायिकप्रतिपत्तेः सकाशात्तदप्रतिपत्तिरेव श्रेयसीति । U? અહિં કાઇ શકા કરે કે, જયારે મનનું દુઃપ્રણિધાન વગેરેમાં સામાયિક નિરક છે, તે કારણથી તેના અભાવજ પ્રતિપાદિત કર્યો, તેા પછી વ્રતના મલિનપણારૂપ અતિચાર કેમ સબવે ! માટે સામાયિકના અભાવથી વ્રતભંગજ છે. અતિચાર નથી. તેના ઉત્તર આપે છે, એ વાત સત્ય છે, પરંતુ એને વિષે અનાભાગથી અતિચારપણું આવે છે. 57 અહિં કાઈ શંકા કરે કે, “ન કરવું અને ન કરાવવું એ બે પ્રકારે ત્રિવિધ એટલે ત્રણ પ્રકારે મન, વચન અને કાયાએ કરીને જે સાવધતુ પચ્ચ ખાણ કરવું, તે સામાયિક કહેવાય છે, તેની અંદર મનનું જૈ દુઃપ્રણિધાન—— એટલે સાવધ ચિંતવન વગેરે થવાથી પચ્ચખાણના ભંગ થતાં સમાયકને અભાવજ્ર છે, અને તે સામાયિકના ભંગથી પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રાપ્ત થાય છે, અને મનનું દુઃપ્રણિધાન છેડી શકાય તેવુ નથી, કારણકે, મનનું સ્થિરપણું રહેતુ નથી, તે ઉપરથી સિદ્ધ થયું કે, સામાયિક લેવુ તે કરતાં તે ન લેવું વધારે સારૂ છે. આ શંકાના ઉત્તરમાં કહે છે કે, એવી શંકા કરવી યોગ્ય નથી, કારણકે, ‘ન કરવું અને ન કરાવવું ” એ બે પ્રકારના સામાયિકને મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે અગીકાર કરેલ છે. તેમાં ‘ હું મનવડે સાવધને કરીશ નહીં ’ ઈત્યાદિ છ પ્રત્યાખ્યાન થાય છે, તેમાં એકના ભંગ થાય તે પણ બીજા પાંચ પચ્ચખાણ વિધમાન છે, તેથી સામાયિકના અત્યતાભાવ પ્રાપ્ત થયે જાણી જોઇને એ પુરૂષ દુઃપ્રણિધાન કરતા નથી પણ અજાણતા દુ:ણિધાન થઇ જાય છે * તેથી તે અતિચાર છે. ૨૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ धबिंदुप्रकरणे नैवं यतः सामायिक विविधं त्रिविधेन प्रतिपन्नं तत्र मनसा सावधं न करोमीत्यादीनिषा प्रत्याख्यानानिइत्यन्यतरनंगेऽपि शेषसद्भावान्न सामायिकस्यात्यताजावो मिथ्याउःकृतेन मनोउमणिधानमात्रशुधिश्च सर्वविरतिसामायिकऽपि तथान्युपगतत्वात् यतो गुप्तिनंगे मिथ्याउाकृतं प्रायश्चित्तमुक्तं । यदाह-*बीओन असमिनमित्ति कीस सहसा अगुत्तो वा"। द्वितीयोऽतिचारः समित्यादिनंगरूपोऽनुतापेन शुख्यतीत्यर्थः । इति न प्रतिपत्तेरपतिपत्तिर्गरीयसीति । किंच सातिचारानुष्टानादप्यन्यासप्तः कालेन निरतिचारमनुष्टानं जवतीति । सूरयो यदाहुः " अन्यासोऽपि प्रायः प्रजूतजन्मानुगो जवति शुद्धः" २१ अथ तिीयस्प । ન ગણાય; કારણકે મનના દુપ્રણિધાનની શુદ્ધિ માત્ર મિથ્યા દુષ્કૃત આપવા થી થઈ જાય છે. વળી સર્વવિરતિ સામાયિકને વિષે પણ તેમજ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ગુપ્તિને ભંગ થાય તો તેને મિથ્યાદુકૃતરૂપ પ્રાયશ્ચિત કહેલું છે. તેને માટે શાસ્ત્રમાં આ પ્રમાણે લખે છે –“બીજે જે અતિચાર એટલે સમિતિગુપ્તિને ભંગરૂપ જે અતિચાર તેની શુદ્ધિ તો “અરે હું સહસા અસમિત થ ! ! અથવા અગુપ્ત કેમ થ ! ” એ પ્રકારને પશ્ચાત્તાપ કરવાથી થાય છે શુદ્ધ થવાય છે.) અર્થાત્ સમિતિ પ્રમુખના ભંગરૂપ સર્વ વિરતિ સામાયિકવાળાને જે બીજે અતિચાર છે, તે પશ્ચાત્તાપ કરવાવડે શુદ્ધ થાય છે. આ હેતુથી તમે કહે છે કે, “સામાયિક અંગીકાર ક્ય કરતાં ન અંગીકાર કરવું એ અતિ શ્રેષ્ઠ છે, ” એ ન્યાય તે પ્રકારે નથી. તે અભ્યા સે કરી મનને વશ કરી સામાયિક કરવું, તે અતિ શ્રેષ્ઠ છે, એમ જણાવે છે. વળી અતિચારસહિત અનુષ્ઠાન કરવાથી પણ અભ્યાસવડે કાલે કરીને અતિચારરહિત અનુષ્ઠાન થાય છે. તેને માટે સૂરિઓ આ પ્રમાણે કહે છે “ઘણાં જન્મથી ચાલ્યો આવતો અભ્યાસ પ્રાયે કરીને શુદ્ધ થાય છે. ” તેથી એવો અભ્યાસ કરવો કે જેથી મન વશ થવાથી નિરતિચાર સામાયિકની શુદ્ધિ થાય. ૨૧ હવે બીજા દેશાવકાશિક નામના શિક્ષાત્રના અતિચાર કહે છે આ સોળમાં પંચાશકની સોળમી ગાથાનું ઉતારાઈ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । १८ आनयन-प्रेष्यप्रयोग - शब्द-रूपानुपात - पुद्गल क्षेपा કૃતિ ॥ ૬ ॥ आनयनं च प्रेष्यश्च यानयनप्रेष्यौ तयोः प्रयोगावानयनप्रेष्यप्रयागौ । तथा शब्दरूपयोरनुपातौ शब्दरूपानुपाती आनयनप्रेष्यप्रयोगौ च शब्दरूपानुपातौ च पुद्गनपचेति समासः । तत्रानयने विवचितक्षेत्राद्वहिर्वर्त्तमानस्य सचेतना दिशव्यस्य विवक्षितत्रप्रापणे प्रयोगः । स्वयं गमने व्रतजंगजयादन्यस्य स्वयमेव वा गच्छतः संदेशादिना व्यापार एमानयनप्रयोगः । तथा प्रेष्यस्यादेश्यस्य प्रयोगो विवहितक्षेत्राद्वहिः प्रयोजनाय स्वयंगमने व्रतजंगनयादन्यस्य व्यापारणं प्रेष्यप्रयोगः । तथा शह्रस्य का सितादिरूपस्य रूपस्य स्वशरीराकारस्य विवचितक्षेत्राद्ध हिय મૂલા—૧ પાતે નિયમિત કરેલા ક્ષેત્રની માહેર રહેલા ક્ષેત્રથી મંગાવવુ. ૨ તેવી રીતના ક્ષેત્રમાં સેવકને માકલવા, ૩ શબ્દ સભળાવવા, ૪ રૂપ દેખાડવું, ય કાંકરા પ્રમુખ યુદ્ગળ નાંખી સમજુતી આપવી—એ પાંચ અતિચાર જાણવા. ૨૨ ટીકા આનયન અને પ્રેષ્યના જે પ્રયાગ તથા શબ્દ અને રૂપના અનુપાત અને પુદ્ગલના ક્ષેપ—એ સર્વને સમાસ છે. ૧ તેમાં પેતે પરિમાણ કરી રાખેલા ક્ષેત્રની બાહેર રહેલા ક્ષેત્રને વિષે રહેલ સચેતનાદિ વસ્તુને પેાતાના રાખેલા ક્ષેત્રમાં લાવવાને પ્રયાગ કરવા——અર્થાત્ કાઇની પાસે મંગાવી લેવું, કારણ કે, જો પાતે લેવા જાય તે વ્રતભંગ થાય. તે ત્રતભંગના ભ યથી કાઇ બીજો પેાતાની મેળે જતા હૈાય તેની સાથે સદેશે! કહેવા વગેરેથી જે વસ્તુને મગાવવાના પ્રયોગ કરવા તે આનયન નામે પ્રયાગ કહેવાય છે. ૨ મેધ્ય એટલે આજ્ઞા કરવા યોગ્ય સેવક તેના પ્રયાગ એટલે પોતે નિયત કરેલા ક્ષેત્રની બાહેર કાઈ પ્રચાજન આવી પડે તે તેને માટે પેાતાને જવામાં તને ભંગ થાય, તેવા ભયથી બીજા સેવકને મેાકલવા, તે પ્રેષ્ય પ્રયાગ કહેવાય છે. ૩ શબ્દ એટલે ખાંસી, ખાંખારા વગેરે શબ્દા પોતે નિયમિત કરેલા ક્ષેત્રની બાહેર રહેલા પુરૂષના કાનમાં પાડી તેને બાલાવવાની જાણ કરવી તેશબ્દાનુપાત કહેવાય છે. ૪ રૂપ એટલે પેાતાના શરીરની આકૃતિ પાતે Page #218 -------------------------------------------------------------------------- ________________ १५६ धर्मबिंदुप्रकरणे वस्थितस्याहानीयस्याहानाय श्रोत्रे दृष्टौ वानुपातोऽवतारणमिति योऽर्थः । अयम नावः । विवक्षितक्षेत्रादहिवर्तमानं कंचन नरं व्रतनंगजयादाव्हातुमशन्कुवन् यदा काशितादिशब्दश्रावणस्वकीयरूपसंदर्शनकारेण तमाकारयति तदा व्रतसापेदत्वाच्छद्रानुपातरूपानुपातावतिचाराविति । तथा पुद्गलस्य शर्करादेनियमितक्षेत्रागहिर्वतिनो जनस्य बोधनाय तदभिमुखं प्रक्षेपः पुद्गलप्रक्षेपः । देशावकाशिकवतं हि गृह्यते माजूद्गमनागमनादिव्यापारजनितः प्राण्युपमर्द इत्यभिप्रायेणस च स्वयंकृतोऽन्येन वा कारित इति न कश्चित्फले विशेषः प्रत्युत गुणः स्वयंगमने यापयविशुः परस्य पुनरनिपुणत्वात्तदशुद्धिरिति । इह चायध्यमव्युत्पन्नबुधित्वेन सहसाकारादिना वान्त्यत्रयं तु व्याजपरस्यातिचारतां यातीति । નિયમિત કરેલા ક્ષેત્રની બાહેર રહેલા પુરૂષને બોલાવીને તેની નજર પાડવી તે રૂપાનુપાત નામે થી અતિચાર જાણે. - આ કહેવાને ભાવાર્થ આ પ્રમાણે છે–પોતે નિયમિત કરેલા ક્ષેત્રની બાહેર રહેલા કોઈ પુરૂષને વ્રતભંગના ભયથી બેલાવવાને અસમર્થ હોવાથી તેને ખાંસી, ખારો વગેરે શબ્દો સંભળાવી અને પિતાનું રૂપ દેખાડી તે દ્વારા તેને બેલા, ત્યારે વ્રતની અપેક્ષા હેવાથી શબ્દાનુપાત અને રૂપાનુપત નામે અતિચાર થાય છે. તેમ વળી ૫ પુળ પ્રક્ષેપ એટલે પોતે નિયમિત કરેલા ક્ષેત્રની બહેર રહેલા માણસને જાણ કરવાને કાંકરા વગેરે પુગળે તેની સામે ફેંકવા, તે પુત્રળ પ્રક્ષેપ કહેવાય છે, જેથી કરીને જવા આવવાના વ્યાપારથી પ્રાણુને નાશ ન થાય એવા અભિપ્રાયથી દેશાવકાશિકત્રત ગ્રહણ કરાય છે. તે પ્રાણિઘાત કે જે પોતે કરેલો અથવા બીજા પાસે કરાવ્યું, તેના ફળમાં કાંઇ વિશેષ નથી, પણ ઉલટું પિતે ગમન કરતાં ઈર્યાપથની વિશુદ્ધિ કરવાથી ગુણ થાય છે. અને બીજાને તો અજાણપણુથી ઈર્યાપથની શુદ્ધિ ન કરવાથી જીવન ઘાત થવારૂપ દેષ પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમના બે અતિચાર તો કાચીબુદ્ધિવડે અથવા સહસાકાર વગેરેથી થાય છે અને જે છેલ્લા ત્રણ અતિચારે છે, તે તો કોઈ મિષથી અભિપ્રાય જણાવનારને ઉત્પન્ન થાય છે. આ સ્થળે વૃદ્ધ Page #219 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। Us शहादाः -"दिग्व्रतसंक्षेपकरणमणुव्रतादिसकेपकरणस्याप्युपत्रकणं दृष्टव्यम् । तेषामपि संक्षेपस्यावश्यं कर्त्तव्यत्वात् । प्रतिव्रतं च संक्षेपकरणस्य निन्नवतत्वेन घादशव्रतानीति संख्याविरोधः स्यादिति । अत्र केचिदाहुः । दिगवतसंक्षेप एव देशावकाशिकं तदतिचाराणां दिग्त्रतानुसारितयैवोपननादत्रोच्यते ययोपलदाणतया शेषव्रतसंक्षेपकरणमपि देशावकाशिकमुच्यते । तथोपत्रदाणतयैव तदतिचारा अपि तदनुसारिणो दृष्टव्याः । अयवा प्राणातिपातादिसंक्षेपकरणेषु बंधादय एवातिचारा घटते । दिगवतसंक्षेपे तु संक्षिप्तत्वात्क्षेत्रस्य शब्दानुपातादयोऽपि स्युरिति जेदेन दर्शिताः । न च सर्वेषु व्रतनेदेषु विशेषतोऽतिचारा दर्शनीयाः रात्रिजोजनादिवतनेदेषु तेषामदर्शितत्वादिति । २२ । अथ तृतीयस्य । પુરૂષ આ પ્રમાણે કહે છે –“આ દેશાવકાશિકવ્રતમાં દિગવ્રતનું સંક્ષેપ કરવું તે અણુવ્રત વગેરેને સંક્ષેપ કરવાનું ઉપલક્ષણ છે, એમ જાણવું. કારણકે, અણુવ્રત વગેરેના સંક્ષેપનું અવશ્ય કરવાપણું છે. અને દરેક વ્રતે સંક્ષેપ કરવાથી ભિન્ન વ્રતપણાને લઇને બારવ્રતની સંખ્યામાં વિરોધ પ્રાપ્ત થાય છે. અહિં કેટલાએક આ પ્રમાણે કહે છે–દિવ્રતને સંક્ષેપ કરે એજ દેશાવકાશિકત્રત છે, કારણ કે, દેશાવકાશિકત્રત અતિચાર દિવ્રતના અને તિચારને અનુસાર કરીને જ જણાય છે. આ શંકાના સમાધાનમાં કહેવાનું કે, જેમ ઉપલક્ષણપણાથી બાકીના વ્રતનું સંક્ષેપકરણ પણ દેશાવકાશિક કહેવાય છે, તેમ ઉપલક્ષણપણુથી તેને ના જે અતિચાર તે પણ તેને અનુસરીને જેવા અથવા પ્રાણાતિપાત વગેરેનું જે સંક્ષેપ કરવું, તેને વિષે બંધાદિકજ અતિચાર સંભવે છે. અને દિવ્રતના સંક્ષેપને વિષે ક્ષેત્રના સંક્ષિપ્તપણાને લઈને શબ્દાનુપાત વગેરે પણ અતિચાર હોય, એમ ભેદે કરીને બતાવ્યા છે. કદિ અહિં શંકા કરે કે, સર્વત્રતના ભેદ ને વિષે અતિચારે વિશેષપણે જેવા ગ્ય છે. તેના ઉત્તરમાં કહે છે કે, તે આ તિચારે જોવા ગ્ય નથી, કારણ કે, રાત્રિભેજન વગેરે વ્રતના ભેદને વિષે અતિચારેનું દેખાડવાપણું રહેતું જ નથી. ૨૨ હવે ત્રીજા શિક્ષા વ્રતના અતિચાર કહે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे अप्रत्युपेक्षिताप्रमार्जितोत्सर्गादाननिपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानीति ॥ २३ ॥ शह पदेऽपि पदसमुदायोपचारादप्रत्युपेक्षितपदेनापत्युपेदितःमत्युपेक्षितस्थमित्रादिनूमिदेशः परिगृह्यते । अप्रमार्जितपदेन तुस एवाप्रमार्जितःप्रमार्जित इति तथा उत्सर्गश्चादाननिक्षेपौ चेति उत्सर्गादाननिक्षेपाः ततोऽप्रत्युपेक्षिताप्रमाजिते स्यमित्रादाबुत्सर्गादाननिदेपाः अप्रत्युपेक्षिताप्रमार्जितोत्सर्गादान निक्षेपाः ततस्ते च संस्तारोपक्रमणं चानादरश्च स्मृत्युपस्थापनं चेति समासः । तत्राप्रत्युपेविते प्रथमत एव लोचनाच्यामनिरीक्षिते दु:प्रत्युपेक्षिते तु प्रमादाद ज्रांतत्रोचन व्यापारेण न सम्यनिरीक्षिते तथा अप्रमार्जिते मूलत एव वस्त्रांचलादिना अपरामृष्टे सुःप्रमार्जिते त्वर्द्धप्रमार्जिते स्थमित्रादौ यथार्हमुत्सर्गो मूत्रपुरीषादीनामुज्ज મુલાઈ-૧ ન જોયેલા તથા ન પ્રમાજેલા સ્થાનને વિષે મલમૂત્રાદિ પરાવવા, ૨ તેવા સ્થાનમાં ધર્મના ઉપકરણ લેવા તથા મૂકવા. ૩ સંથારાને જોયા વિના તથા પ્રમાર્યા વિના તેનો ઉપગ કરે. ૪ પૈષધ ઉપવાસનો અનાદર કરવો અને પ સ્મૃતિ–– સ્મરણનું અનુસંધાન માં રાખવું. એ પાંચ ત્રીજા શિક્ષાવ્રતના અતિચાર કહેવાય છે. ૨૩ ટીકાર્થ—અહિં એક પદને વિષે પદસમુદાયને ઉપચાર છે, તેથી અપ્રત્યુપેક્ષિતપદવડે અપ્રત્યુપેક્ષિત અને દુઃપ્રત્યુપેક્ષિત એવા રચંડિલાદિ ભૂમિનો દેશ ગ્રહણ કરે. અપ્રમાર્જિત પદે કરીને અપ્રમાર્જિત અને દુ પ્રમાર્જિત એવા રચંડિલાદિ ભૂમિના દેશનું ગ્રહણ કરવું. ઉત્સર્ગ, આદાન અને નિક્ષેપ તે પછી અપ્રત્યુપેક્ષિત તથા અપ્રમાર્જિત એવા રચંડિલાદિને વિષે ઉત્સર્ગ, આદાન અને નિક્ષેપ તે પછી સંસ્તારપક્રમણ, અનાદર અને મૃત્યુ પસ્થાપન––એમ ટૂંક સમાસ થાય છે. અપ્રત્યુપેક્ષિત એટલે પ્રથમથી જ નેગો વડે નહિ જેએલા અને દુઃપ્રત્યુપેક્ષિત એટલે પ્રમાદથી ભમેલા નેત્રોના વ્યાપારને લઈને સારી રીતે નહીં જેએલા એવા થંડિલ વગેરેમાં તથા અપ્રમાર્જિત એટલે મૂળથીજ વસ્ત્રના છેડા વગેરેથી નહીં પૂજેલા અને દુ:પ્રમાર્જિત એટલે અર્ધા પૂજેલા એવા રચંડિલ વગેરેમાં ત્યાગ કરવા યોગ્ય મલમૂત્ર વગેરેને યથાયોગ્ય રીતે પરઠવવા. એ પ્રથમ અતિચાર જાણો. Page #221 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। UU नीयानामादाननिक्षेपौ च पौषधोपवासोपयोगिनो धर्मोपकरणस्य पीउफन्नकादे - वतिचाौ स्यातामेताविति । १-५ । इह संस्तारोपक्रमणमिति संस्तारकशदः शय्यापलक्षणं तत्र शय्या शयनं सर्वांगीणं वसतिर्वा । संस्तारकोऽर्द्धतृतीयहस्तपरिमाणः ततः संस्तारकस्य प्रस्तावादमत्युपेक्षितस्याप्रमार्जितस्य चोपक्रमः नपनोगः अतिचारोऽयं तृतीयः । ३ । अनादरस्कृत्यनुपस्थापने पुनधौं चतुर्यपंचमावतिचारौ । ४-५ । सामायिकातिचाराविव जावनीयाविति । इह संस्तारोपक्रमे श्यं वृद्धसमाचारी कृतपौषधोपवासो नामत्युपेक्षितां शय्यामारोहति संस्तारकं वा पौषधशालां वा सेवते दर्नवस्त्रं वा शुफवस्त्रं वा नूम्यां संस्तृणाति कायिकानूमेश्चागतः पुनरपि संस्तारकं प्रत्युपेक्षतेऽन्ययातिचारः स्यात् एवं पीठादिष्वपि विनाषेति ॥ २३ ॥ તેવા પ્રકારના રચંડિલ વગેરેમાં પિષધ ઉપવાસને ઉપયોગી એવા જે પીઠ ફલક (પાટ પાટીયું) વગેરે ધર્મના ઉપકરણને લેવા અને મુકવા– એ બીજો અતિચાર જાણવો. એવી રીતે બને અતિચાર કહેલા છે. ૧-૨ અહિં સંસ્તાર એટલે સંથાર ઉપલક્ષણથી શય્યા જાણવી. શય્યા એટલે સર્વ અંગે શયન કરવું અથવા વસતિ-વસવું. જેનું પરિમાણ અઢી હાથનું છે, તે સંથારે કહેવાય છે. તે સંથારાને જોયા વિના તથા પૂજયા વિના ઉપગ કરે, એ ત્રીજે અતિચાર જાણે. અનાદર એટલે પિષધોપવાસનું જેમ તેમ કરવું, તે ચૂંથો અતિચાર અને તેનું અનુસંધાન – રાખવું, તે પાંચમે અતિચાર–એ બે અતિચારની સામાયિકના અતિચારની પેઠે ભાવના કરવી. ૩-૪-૫ અહિં સંથારાના ઉપભેગને વિષે વૃદ્ધસમાચારી આ પ્રમાણે છે– પષધપવાસ જેણે કરેલો છે એવો પુરૂષ પડિલેહણ વિનાની શય્યા અથવા સંથારા ઉપર બેશે નહીં અથવા પડિલેહણ કર્યા વિનાની પષધશાળાને સેવે નહીં તેમજ દર્ભવત્રને વા શુદ્ધ વસ્ત્રને પડિલેહણ કર્યા વિનાની ભૂમિ ઉપર ન પાથરે. કાયિકાભૂમિ એટલે મૂત્રાદિક કરવાની ભૂમિ, તેમાંથી મૂત્રાદિક કરી આવ્યા પછી ફરીવાર સંથારાની પડિલેહણ કરે છે તે ન કરે તે અતિચાર લાગે છે. એવી રીતે બાડ, પાટીયા વગેરે વસ્તુને વિષે પણ જાણી લેવું. ૨૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदु प्रकरणे સચિત્તનિક્ષેપ—વિધાન—પરવ્યવઢેરામાભર્ય—પાલાતિ क्रमा इति ॥ २४ ॥ सचित्त निक्षेप पिधाने च परव्यपदेशश्च मात्सर्य च कालातिक्रमश्चेति समासः । तत्र सचिते सचेतने पृथिव्यादौ निक्षेपः साधुदेयनक्तादेः स्थापनं सचित्त निक्षेपः तथा सचित्तेनैव बीजपूरादिना पिधानं साधुदेय नक्तादेरेव स्थगनं सचित्तपिधानं तथा परस्यात्मव्यतिरिक्तस्य व्यपदेशः परव्यपदेशः परकीयमिदमन्नादिकमित्येवमदित्सावतः साधुसमक्षं जनं परव्यपदेशः । तथा मत्सरोऽसहनं साधुनिर्याचितस्य कोपकरणं ' तेन केन याचितन दत्तमहं तु किं ततोऽपि हीन इत्यादिवि ઇ अथ चतुर्थस्य— હવે ચેાથા શિક્ષાવ્રતના અતિચાર કહે છે— મુલા—૧ સાધુને આપવા ચેાગ્ય વસ્તુને સચિત્ત ઉપર મૂકવી. ૨ તેને સચિત્ત વસ્તુવડે ઢાંકવી. ૩ પેાતાની વસ્તુને પારકી વસ્તુ કહેવી ૪ મત્સરભાવ રાખવા અને ૫ કાલના અતિક્રમ કરવા. એ પાંચ અતિચાર છે. ૨૪ ટીકા-સચિત્ત નિક્ષેપ, પિધાન, પરભ્યપદેશ, માત્સર્યા અને કાલાતિક્રમ—એ સર્વને શ્રંદ્વ સમાસ થાય છે. ૧ તેમાં સચિત્ત એટલે પૃથ્વીકાય વગેરે સચેતન વસ્તુને વિષે સાધુને આપવા ચાગ્ય એવી અન્નાદિક વસ્તુનું સ્થાપન કરવું, તે સચિત્ત નિક્ષેપ નામે પેહેલા અતિચાર છે. ૨ તે સાધુને આપવા યોગ્ય વસ્તુને બીજોરા વિગેરે સચેતન વસ્તુવડે ઢાંકવી તે સચિત્તપિધાન નામે બીજો અતિચારછે. ૩ પર એટલે પાતાથી જુદા એવા માણસને વ્યપદેશ કરવા. અર્થાત્ સાધુને ન આપવાની ઈચ્છાથી આ અન્નાદિક વસ્તુ પારકી છે, મારી નથી ’ એમ સાધુની સમક્ષ કહેવુ, તે પરબ્યપદેશ નામે ત્રીજો અતિચારછે.૪ મત્સર એટલે અસહનપણું સાધુએ કાષ્ઠ પુરૂષ પાસે કેાઈ વસ્તુ માગી ત્યારે તેની ઉપર કાપ કરવેશ. અથવા હું શું તે રક પુરૂષ કરતાં આછે! છુ કે, તેણે દીધી ' ઈયાદિ વિકલ્પ કરવા તે પણ મત્સર કહેવાય છે. એવા મત્સર જેનામાં હેાય તે મત્સરી કહેવાય અને તેને જે ભાવ તે માત્સય નામે ચેાથા અતિચારછે. પ કાલ એટલે સાધુને Page #223 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। २०१ कल्पो वा सोऽस्यास्तीति मत्सरी तद्भावो मात्सर्य तथा कालस्य साधूचितनिदासमयस्थातिक्रमोऽदित्सयानागत नोजनपश्चाद्भोजनधारेणोबंधनं कालातिक्रमोऽतिचार इति । जावना पुनरेवं यदानानोगादिनातिक्रमादिना वा एतानाचरति तदातिचारोऽन्यदा तु नंग इति ॥२४॥ vagadguત્રતશિક્ષાવાનિ તિરાન્નિવાર તુને થોનમાર५. एतजहिताणुव्रता दिपावनं विशेषतो गृहस्थधर्म કૃતિ છે છે एतैरतिचारैरहितानामाणुव्रतादीनामुपलक्षणत्वात् सम्यकस्य च पालनं । किमित्याह । विशेषतो गृहस्थधर्मो जवति यः शास्त्रादौ प्राक् सूचित ઝારીહિતિ 99 | आहोक्त विधिना प्रतिपन्नेषु सम्यकाणुव्रतादिष्वतिचाराणामसंजव एव ગ્ય એવા ભિક્ષાને સમય–તેને અતિક્રમ એટલે સાધુને ન દેવાની ઈચ્છાથી તે સમયને અનાગત ભેજન અથવા પશ્ચાતું ભેજનદ્વારા ઉલ્લંઘન કરે, તે કાલાતિક્રમ નામે પાંચ અતિચાર છે. આ સ્થળે આવી ભાવના છે કે, જ્યારે અનાગાદિ અથવા અતિક્રમાદિવડે પૂર્વે કહેલા અતિચારને આચરે ત્યારેજ અતિચાર કહેવાય, નહીં તે વ્રતને ભંગ કહેવાય છે. ૨૪ એવી રીતે અવ્રત, ગુણવ્રત, અને શિક્ષાપદના અતિચારો કહીને તે વાતને ચાલતા પ્રકરણ સાથે જોડી દેવા કહે છે – મૂલાર્થ_એ અતિચારરહિત અણુવ્રત વગેરેને પાળવા તે ગૃહસ્થને વિશેષ ધર્મ જાણો. ર૫ ટીકાર્થ–એ અતિચારોથી રહિત એવા અવ્રત વગેરેનું જે પાલવું, ઉપલક્ષણથી સમ્યકત્વનું પણ પાલવું, તે ગૃહરને વિશેષ ધર્મ કહેવાય છે, જે ધર્મ શાસ્ત્રાદિકને વિષે પ્રથમ સૂચવેલ હતો. ૨૫ કેઈ શંકા કરે કે, પ્રથમ કહેલ વિધિવડે અંગીકાર કરેલા સમકિત સહિત અણુવ્રતાદિને વિષે અતિચાર થવાનો સંભવ જ નથી, તે છતાં અતિ Page #224 -------------------------------------------------------------------------- ________________ धबिंदुप्रकरणे तत्कयमुक्तमेतजहिताणुव्रतादिपालनमित्याशंक्याह । વિયાતિવાર તિ રદ્દ क्लिष्टस्य सम्यक्त्वादिप्रतिपत्तिकालोत्पन्नशुझिगुणादपि सर्वथाऽव्यवच्छिन्नानुबंधस्य कर्मणो मिथ्यात्वादेरुदयाहिपाकात्सकाशादतिचाराः शंकादयो वधबंधादयश्च संपद्यते इदमुक्तं नवति यदा जव्यत्वपरिशुछिवशादत्यनमननुबंधीजूतेषु मिथ्यात्वादिषु सम्यत्कादि प्रतिपद्यते तदातिचाराणामसंनव एव । अन्यथा म. तिपत्तौ तु स्युरप्यतिचारा इति ॥२६॥ तहि कथमेषां निवारणमित्याशंक्याह । વિતિનુદાનવીર્યતત્તનો તિ ૨૩ विहितानुष्ठानं प्रतिपन्नसम्यकादेर्नित्यानुस्मरणादिलक्षणं तदेव वीर्य जीચાર રહિત અદ્વૈત વગેરેનું પાલન કરવું' એમ શા માટે કહ્યું ? એ શંકાને ગ્રંથકાર ઉત્તર આપે છે – મૂલાઈ–કિલષ્ટ કર્મના ઉદયથી અતિચાર થાય છે. ર૬. ટીકાર્થ–કિલષ્ટ એટલે સમકિત પ્રમુખને અંગીકાર કરવાને સમયે ઉત્પન્ન થયેલા શુદ્ધિ ગુણથી પણ જેને અનુબંધ (પરસ્પર સંલગ્નપણું) સર્વથા નાશ પામ્યું નથી એવા મિથ્યાત્વાદિ કર્મના ઉદયથી–વિપાકથી શંકાદિક અને વધ બંધ વગેરે અતિચાર ઉત્પન્ન થાય છે. અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્યારે ભવ્યપણાની શુદ્ધિને લઇને મિથ્યાત્વાદિક કર્મ અતિ અનુબં"ધરૂપ ન થવાથી સમ્યકત્વાદિ પ્રાપ્ત થાય છે, ત્યારે અતિચાર થવાનો સંભવજ નથી, અને જો એમ ન હોય તે સમ્યકત્વ વગેરેને અંગીકાર કરવામાં પણ અતિચાર લાગે છે. ૨૬ ત્યારે એ અતિચારોનું નિવારણ કેમ થાય ? એવી શંકાને ઉત્તર કહે છે– મૂલાર્થ—અંગીકાર કરેલા સમ્યકત્વ વગેરેના આચરણથી (સામર્થ્યથી) તે અતિચારનો જય થાય છે. ર૭ ટીકાર્થ વિહિત એટલે અંગીકાર કરેલા સમ્યકત્વ વગેરે તેનું અનુછાન એટલે નિત્ય રમરણાદિ લક્ષણવાલું આચરણ તે રૂપ વીર્ય એટલે જીવનું Page #225 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । २०३ वसामर्थ्यं तस्मात्किमित्याह । तज्जयः तेषामतिचाराणां जयोऽभिन्नवः संपद्यते । यतो विहितानुष्ठानं सर्वापराधव्याधिविरेचनौषधं महदिति ॥ २७ ॥ एतद्विषयमेवोपदेशमाह। अत एव तस्मिन् यत्न इति ॥ २८ ॥ तएव विहितानुष्ठानवीर्यस्या तिचारजयहेतुत्वादेव तस्मिन् विहितानुष्ठाने यत्नः सर्वोपाधिशुद्ध उद्यमः कार्य इति । अन्यत्राप्युक्तम् । तम्हा निवसई, बहुमाणं च अहिगयगुणंमि । परिकार, परि आलोयं च ॥ १ ॥ સામર્થ્ય, તેનાથી તે અતિચારાના જય એટલે પરાભવ થાય છે, કારણ કે, વિહિતાનુષ્ટાન એટલે તે શાસ્ત્રાક્ત આચરણ સર્વ અપરાધરૂપ વ્યાધિને વિનાશ કરવામાં મેટા ઔષધરૂપ છે. ૨૭ હવે એ વિષયને ઉપદેશ કહે છે મૂલાથ—એજ કારણ માટે તે અનુષ્ઠાનને વિષે પ્રયત્ન કરવા. ૨૮ ટીકા—અંગીકાર કરેલા સમકિત વગેરેના અનુષ્ઠાનનું વીર્ય અતિચારને જીતવાનું કારણ છે, એ હેતુ માટે શાસ્ત્રાકત અનુષ્ઠાનને વિષે સર્વ ઉપાધિથી શુદ્ધ એવા ઉદ્યમ કરવે. તે વિષે બીજે થલે ( પચાશકમાં ) પણ કહ્યું છે— તે કારણ માટે અસત્——અછતા એવા પણ વિરતિના પરિણામ પ્રયત્ન થી થાય છે, પ્રયત્ન વિના અથવા અકુશલ એવા કર્મના ઉદયથી છતા એવા પણ વિરતિના પરિણામ પડે છે, માટે અંગીકાર કરેલા સમકિત વગેરે ગુણાને વિષે પ્રયત્ન કરવેા. બહુમાન એટલે ભાવના પ્રખધે કરીને તથા મિથ્યાત્વ અને પ્રાણિવદિક સંબંધી ઉદ્વેગ લાવીને અને પરિણતિ એટલે સમકિતાદિ ગુણના શત્રુરૂપ એવા મિથ્યાત્વાદિ નઠારા લવાળા છે અને સમકિત-અણુવ્રતાદિ ગુણ મેાક્ષના હેતુ રૂપ છે, એવા પરિણામના વિચાર કરીને યત્ન કરવા. ૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦A. धर्मबिंदुप्रकरणे . तित्थंकरजत्तीए सुसाहुजणपज्जुवासणाए या । उत्तरगुणसघाए एत्य सया होइ जश्यव्वं ॥३॥ एवमसंतो वि इमो जायइ जाओ य ण पक्ष कयावि। ... ता एत्थं बुछिमया अपमाओ हो कायव्यो त्ति ॥ ३॥ २७ सांप्रतं सम्पत्कादिगुणेष्वलब्धनानाय बब्धपरिपालनाय च विशेषतः રિફાકાર સામાન્યરત્યેતિ છે રૂ .. सामान्यानां प्रतिपन्नप्तम्यकादिगुणानां सर्वेषां प्राणिनां साधारणा चासो चर्या चेष्टा च सामान्यचर्या अस्त्र प्रतिपन्न विशेषगृहस्थधर्मस्य जंतोरिति ॥ए। તીર્થંકરની ભકિત વડે, સાધુ જનની સેવા વડે, ઉત્તર ગુણ–પ્રધાન ગુણની અભિલાષા વડે અર્થાત્ સમકિત છતાં અણુવ્રતની અને અણુવ્રત છતાં, મહાવ્રતની અભિલાષા વડે સર્વદા પ્રયત્ન કરે. ૨ એવી રીતે આ નિત્ય સમૃતિ ન્યાય વડે એટલે યત્ન વડે અવિદ્યમાન એ પણ સમકિતને તથા વિરતિને પરિણામ થાય છે અને ઉત્પન્ન થયેલ પરિણામ તે ક્યારે પણ પડતો નથી, માટે બુદ્ધિમાન પુરૂષે એનિત્ય સ્મરણાદિ પ્રયત્નને વિષે અપ્રમાદ કરે. 3–૨૮ સમકિત પ્રમુખ ગુણેને વિષે નહીં મળેલા એવા ગુણના લાભને માટે અને જે ગુણે મળેલા છે, તેનું પરિપાલન કરવાને માટે હવે વિશેષ શિક્ષા કહે છે. મૂલાથ–પૂર્વે કહેલા ગૃહસ્થ પુરૂષની સામાન્ય ચેષ્ટા જાણવી, ૨૯ સામાન્ય એટલે અંગીકાર કર્યા છે સમ્યકજ્વાદિ ગુણે જેમણે એવા સર્વ પ્રાણીઓની સાધારણ એવી ચર્ચા–ચેષ્ટા અર્થાત્ પ્રવૃત્તિ તે ગૃહરથના. વિશેષ ધર્મને અંગીકાર કરનારા પુરૂષને હોય છે. ૨૯ તે ચેષ્ટા કેવી જોઈએ ? તે કહે છે Page #227 -------------------------------------------------------------------------- ________________ તપ: અધ્યાયા समानधार्मिकमध्ये वास इति ॥ ३० ॥.. समानाः तुट्यसमाचारतया सदृशाः उपलक्षणत्वादधिकाश्च ते धार्मिकाचेति समासः । तेषां मध्ये वासोऽवस्थानं तत्र चायं गुणः यदि कश्चित्तथाविधदर्शनमोहोदयाघाच्यवते ततस्तं स्थिरीकरोति स्वयं वा पचव्यमानः तैः स्थिरी क्रियते पठ्यते च । " यद्यपि निर्गतनावस्तथाप्यसौ रक्ष्यते सद्भिन्यैः । Bી પુર્વિસૂનમૂલોકપિ ચંપા ને મહીં નૈતિ” છે . ૨૦ तथा वात्सत्यमेतेष्विति ॥ ३१ ॥ वात्सल्यमन्नपानताबूलादिप्रदानग्लानावस्थाप्रतिजागरणादिना सत्करणं एतेषु साधर्मिकेषु कार्यं तस्य प्रवचनसारत्वात् । उच्यते च । મૂલાર્થ–સરખા ધર્મ વાળા પુરૂષોની વચ્ચે નિવાસ કરે. ૩૦ સમાન એટલે તુલ્ય આચારને લઈને સરખા અને ઉપલક્ષણથી અધિક એવા જે ધર્મી જને તેઓની વચ્ચે વાસ કરે. તેમાં આ પ્રમાણે ગુણ રહેલો. છે—જે કઈ તેવી જાતના દર્શન મેહનીય કર્મના ઉદયને લીધે ધર્મથી પતિત થાય છે તેને તે ધર્મમાં સ્થિર કરે છે અથવા પોતે ધર્મથી પતિત થાય તે તેઓ તેને સ્થિર કરે છે, તે વિષે કહ્યું છે કે – જે કે મનુષ્ય ભાવ રહિત થયે હેય, તે પણ બીજા પુરૂષ તેની રક્ષા કરે છે. વાંસના સમૂહમાં રહેલો વાંસ તેનું મૂળ છેદાય તો પણ પૃથ્વી ઉપર પડી જતો નથી. ૧૦-૩૦ - મૂલાઈ–વળી એ સાધમજ જન ઉપર વાત્સલ્ય રાખવું. ૩૧ ટીકાઈ–વાત્સલ્ય એટલે અન્ન, પાન, અને તાંબૂલ વગેરે આપીને તથા ગ્લાનાવરથાને વિષે પ્રતિજાગરણ વડે વૈયાવચ્ચ કરવા વગેરેથી સત્કાર કરે. તે સત્કાર સાધર્મી જનને કરે, કારણકે, તે પ્રવચન એટલે જિનશાસન તેને સાર રૂપ છે તેને માટે કહ્યું છે કે – Page #228 -------------------------------------------------------------------------- ________________ २०६ धर्मबिंदुप्रकरणे • जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् । - સાધર્મિચાવત્સત્યે ાિય તથા નિનૈsir? . રર તથા ધર્મચિંતથા પનનિતિ રૂશ धर्मचिंतया પચાત્તે ત્રીજા તૈલૈલોક્ય પવિત્રિમ્ | __ यैरेष नुवनक्वेशी काममदो विनिर्जितः " ॥१॥ इत्यादि शुजनावनारूपया स्वपनं निजांगीकारः शुजनावनासुप्तो हि तावंत काल मवस्थितगुजपरिणाम एव सभ्यत इति ॥ ३ ॥ તથા નમાવવધ કૃતિ છે રૂડું છે नमस्कारेण सकलकल्याणपुरपरमश्रेष्ठिनिः परमेष्टिजिरधिष्ठितेन नमो अरिहंताणमित्यादिपतीतरूपेणावबोधो निज्ञापरिहारः परमेष्ठिनमस्कारस्य महागुणत्वात् । पठ्यते च । જીવદયા, કોનો નિગ્રહ, સાધર્મિઓનું વાત્સલ્ય અને જિનેટ્રિોની ભક્તિ-એ જિન શાસનને સાર છે.” ૧ મૂલાર્થ-ધર્મની ચિંતા વડે શયન કરવું. ૩૨ ટકર્થ_ધર્મની ચિંતા વડે એટલે જેમણે ભુવનને કલેશ આપનાર કામદેવ રૂપી મલને જ છે, તેઓ ધન્ય છે, તેઓ વંદના કરવા યોગ્ય છે અને તેમણે આ ત્રણ લોકને પવિત્ર કરેલા છે. ” ૧ - ઈત્યાદિ શુભ ભાવના ભાવીને સ્વપન એટલે નિદ્રા અંગીકાર કરે. શુભ ભાવના ભાવીને સુતેલો પુરૂષ તેટલો કાળ શુભ પરિણામ વાળો રહે છે.૩૨ મૂલાર્થ-નમસ્કાર (નવકાર) મંત્ર કહેતાં કહેતાં જાગવું.૩૩ નમરકાર એટલે સર્વ કલ્યાણ રૂપ નગરના પરમશ્રેષ્ઠિ [ નગર શેઠ ] રૂપ એવા પંચપરમેષ્ટિ એ અધિષ્ઠાન કરેલ “નમે અરિહંતાણું ” ઈત્યાદિ પ્રખ્યાત રૂપ વાલો નવકાર મંત્ર તે વડે અવધ એટલે નિદ્રાને ત્યાગ કરે–ાગવું. કારણકે, પરમેષ્ટિ નમરકારને મેટ ગુણ છે. તેને માટે ૧ પંચપરમેષ્ટિનું નામ ઉચ્ચારણ કરતાં કરતાં જાગવું. Page #229 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। as A go પંચ નાજાર સર્વપાપમાનઃ | બંગલાનાં ર પ ક વરિ લે ? રર . तथा-प्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवंदनનિતિ રૂ . प्रयत्नेन प्रयत्नवता कृतान्यावश्यकानि मूत्रपुरीपोत्सर्गागपदालनशुधवस्त्रप्रहणादीनि येन स तस्य विधिना पुष्पादिपूजासंपादनमुखान्यसनादिना प्रसिकेन चैत्यवंदनं प्रसिद्धरूपमेवादिशद्वान्मातापित्रादिगुरुवंदनं च यथोक्तम् ચૈત્યવંનતઃ સર જો જાવટ બનાવો. तस्मात्कर्मक्ष्यः सर्वः ततः कल्याणमश्नुते ॥१॥ પ્રતીતિ | ૨૪ - तथा सम्यक्प्रत्याख्यानक्रियेति ॥ ३५ ॥ सम्यगिति क्रियाविशेषणं । ततः सम्यग् यथा नवति तया मानक्रोधाना “આ પંચ નમરકાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગબેમાં મુખ્ય મંગળ રૂપ છે.” ૧ - મૂલાર્થ–પ્રયત્ન વડે કર્યું છે આવશ્યક જેણે એવા પુરૂ વિધિ વડે ચૈત્યાદિકનું વંદન કરવું. ૩૪ - - - ટીકાથ–પ્રયત્નવાન થઈ કરેલા છે, આવશ્યક એટલે મળ મૂત્રને ત્યાગ, અંગનું પ્રક્ષાલન અને શુદ્ધ વસ્ત્રનું ગ્રહણ વગેરે જેણે એવા પુરૂષ વિધિ એટલે પુષ્પાદિક વડે પૂજ, મુદ્રા અને ન્યાસ ઈત્યાદિ પ્રસિદ્ધ વિધિ વડે ચૈત્યવંદન જે પ્રસિદ્ધ છે તે, તેમજ આદિ શબ્દથી માતા પિતા વગેરે વડિલોને વંદન કરવું. તેને માટે કહ્યું છે કે – ચૈત્યવંદન કરવાથી સમ્યક પ્રકારે શુભ ભાવ થાય છે અને તેનાથી સર્વ કર્મને ક્ષય થાય છે અને તેથી સર્વ કલ્યાણને પ્રાપ્ત કરે છે.” ૧ ઇત્યાદિ વંદનનું પૂળ જાણવું. ૩૪ મૂલાઈ–વળી સમ્યક પ્રકારે પચ્ચખાણની ક્રિયા કરવી. ૩૫ સમ્યક એ ક્રિયા વિશેષણ છે. તે ઉપરથી એવો અર્થ થાય કે, સમ્યફ Page #230 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे भोगादिदोषपरिहारवशात्प्रत्याख्यानस्य मूलगुणगोचरस्योत्तरगुणगोचरस्य च क्रिया ग्रहणरूपा परिमितसावद्यासेवनेऽपि अपरिमित परिहारेण प्रत्याख्यानस्य महाજીવાત્ । યમ્ । २०० परिमितमुपनुंजानो ह्यपरिमितमनंतकं परिहरंश्च । प्राप्नोति च परलोके ह्यपरिमितमनंतकं सौख्यम् ॥ १ ॥ કૃતિ । || રૂપ || તયા—યથોચિત ચૈત્યવૃગમનમિતિ ॥ ૐ द्विवबंद यथोचितं यथायोग्यं चैत्यगृहगमनं चैतुगृहे जिनजवनलक्षणे नाय प्रत्याख्यान क्रियानंतरमेव गमनमिति । इह द्विविधः श्रावको जवति समृद्धिमांस्तदितरच तत्रर्द्धिमान् राजादिरूपः स सर्वस्वपरिवारसमुदायेन व्रजति एवं પ્રકારે જેમ હેાય તેમ એટલે માન, ક્રોધ, અનાભાગ વગેરે દાષાના યાગ કરીને પ્રત્યાખ્યાન એટલે મૂળ ગુણ તથા ઉત્તર ગુણુ આશ્રીને રહેલ પચ્ચખાણુ, તેની ક્રિયા કરવી. કારણકે, પરિમાણ કરેલા સાવધતુ સેવન કર્યે છતે અપરિમાણ કરેલા સાવઘના ત્યાગ કરવા,તેણે કરીને મેટા ગુણાએ પચ્ચખાણમાં રહેલાછે. તેને માટે કહ્યું છે કે,— પરિમાણુ કરેલ સાવને ભાગવત અને અપરિમાણુ કરેલ અનતુ સાવધને ત્યાગ કરતા પુરૂષ પરલેાકને વિષે નિશ્ચે અપરિમિત અનત સુખ પામે છે. ” ૧ પર મૂલા—જેમ ઘટે તેમ ચૈત્યગૃહમાં ગમન કરવુ. ૩૬ ટીકા—પ્રત્યાખ્યાન ક્રિયા કર્યાં પછી જેને જેમ ઉચિત હેાય તેમ તેણે અર્હત્ બિંબને વંદના કરવા માટે ચૈત્યગૃહમાં ગમન કરવું. અહીં શ્રાવક બે પ્રકારના છે. એક સમૃદ્ધિમાન્ અને બીજો સમૃદ્ધિ રહિત. તેમાં રાજા પ્રમુખ તે સમૃદ્ધિમાન્ શ્રાવક છે, તે પેાતાના સર્વ પરિવારના સમુદાયથી ચૈત્ય પ્રત્યે જાય છે, એમ કરવાથી શાસનની પ્રભાવના કરેલી કહેવાય છે, તેનાથી બીજો સમૃદ્ધિ વગરના શ્રાવક છે, તે પેાતાના કુટુંબની સાથે Page #231 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । हि तेन प्रवचनानावना कृता जवति । तदितरोऽपि स्वकुटुंबसंयोगेनति समुदायकृतानां कर्मणां नवांतरे समुदायेनैवोपयोगात् ॥ ३६॥ तथा विधिनानुप्रवेश इति ॥ ३७ ॥ विधिना विधानेन चैत्यगृहे प्रवेशः कार्यः । अनुप्रवेशविधिश्वायम् । " सचित्ताणं दव्वाणं विनस्सरणयाए अचित्ताणं दव्वाणं अविनस्सरणयाए एगसामिएणं उत्तरासंगणं चरकुफासे अंजलिपग्रहेणं मणसो कगत्तीकरणेMતિ | રે૭ | તત્ર – ચિતોપવાવરનિતિ છે રૂડ છે उचितस्यादिवानां योग्यस्य उपचारस्य पुष्पधूपाद्यर्चनलक्षणस्य करणं વિધાનમ્ | 1 || ચૈત્ય પ્રત્યે જાય છે. કારણકે, સમુદાય મલીને કરેલા કાર્યો બીજા ભવમાં સમુદાય સાથે ભેળવવામાં આવે છે. ૧૬ મલાઈ–વિધિવડે ચૈત્યગૃહમાં પ્રવેશ કરે, ૩૭ ટીકાર્થવિધિ વડે ચૈત્યગૃહમાં પ્રવેશ કરશે. તે પ્રવેશ કરવાને વિધિ આ પ્રમાણે છે “પિતાના અંગને આશ્રીને રહેલા પુપાદિ સચિત્ત દ્રવ્યને ત્યાગ કર અને અચિત્ત દ્રવ્ય જે આભૂષણ પ્રમુખ તેને ત્યાગ ન કરવો. એક સટક એટલે ખેસ પ્રમુખ ઓઢવાના વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું. (અહિં એક શબ્દનું ગ્રહણ કરેલ છે, તેથી ઓઢવાના વત્રનું ઉત્તરાસંગ કરવું, પહેરવાના વત્રનું ઉત્તરાસંગ કરવું નહીં.) જિન પરમાત્માને દેખતાંજ અંજલિ જોડે અને મનને એકાગ્ર કરવું ઈત્યાદિ વિધિસહિત ચૈત્યગૃહમાં પ્રવેશ કરે. ૩૭ મૂલા–વળી તે ચૈત્યને વિષે ઉચિત એવે ઉપચાર કરે.૩૮ ટીકાર્ય–ઉચિત એટલે અહંતના બિંબને ગ્ય એ પુષ્પ, ધૂપાદિ પૂજાને ઉપચાર તેનું કારણ એટલે વિધાન કરવું. ૩૮ અહિ પાંચ પ્રકારના અભિગમ જાણી લેવા, અથવા પાંચ પ્રકારના રાજચિન્હ છે. તેને ત્યાગ કરે. ૧ વાહન, (પગરખાં વગેરે ) ૨ મુકુટ, ૩ તરવાર, ૪ ત્ર અને ૫ ચામર એ પાંચને ત્યાગ કરવો. ૨૧૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ २१० धर्मबिंदुप्रकरणे ततो नावतस्तवपाठ इति ॥ ३ ॥ दरिद्रनिधिनामादिसंतोपोपमानोपमेयाद जावतो जावात्संतोषावणात् स्तवानां सदनूतगुणोद्भावनाप्रधानानां नमस्कारस्तवनवाणानां पाठः समुचितेन ध्वનિના સમુચારપૂ |U ततश्चैत्यसाधुवंदनमिति ॥ ४० ॥ चैत्यानामर्हदिवानामन्येषामपि जावाहत्प्रवृतीनां साधूनां च व्याख्यानाद्यथमागतानां वंदनीयानां वंदनमनिष्टरनं प्रणिपातदंगकादिपाठक्रमेण घादशावर्त्तवंનદિના ઘ લિદવેતિ | Jo || ततः गुरुसमीपे प्रत्याख्यानान्निव्यक्तिरिति ॥४१॥ तथाविधशुद्धसमाचारसाधुसमीपे प्रागेव गृहादी गृहीतस्य प्रत्याख्यानस्य अभिव्यक्तिः गुरोः साकिनावसंपादनाय प्रत्युच्चारणम् ।। ४१ ॥ મૂલાથ–તે પછી ભાવથી સ્તવનો પાઠ કરવા, ૩૯. ટીકાર્થ–દરિદ્રી પુરૂષને જેમ નિધિનો લાભ વગેરે થાય, અને તેથી જે સંતોષ થાય તે સંતોષની ઉપમાથી ઉપમેય એવા સંતોષરૂપ ભાવથી રતવ એટલે વિદ્યમાન ગુણને ( સબૂત ગુણાને પ્રગટ કરવારૂપ નમકર રતવને પાઠ એટલે યોગ્ય ધ્વનિથી ઉચ્ચાર કરે. ઉઃ મલાર્થ–તે પછી ચૈત્ય-અરિહંતના બિંબને તથા સાધુનેવદના કરવી. ૪૦ ટીકાર્ય–ચંત્ય એટલે અરિહંતના બિંબ તથા બીજા પણ ભાવ અને રિહેતિ અને સાધુ એટલે વ્યાખ્યાન વગેરેને માટે આવેલા વંદનીય મુનિએ તેમને વંદના કરવી એટલે સ્તવન અથવા પ્રણિપાત, દંડક વગેરેના પાઠક્રમથી અને દ્વાદશાવર્ત પ્રસિદ્ધ વંદનાદિક વંડ વાંદ. ૪૦ મૂલાઈ–તે પછી ઉત્તમ ગુરૂની સમીપે પચ્ચખાણની સ્પષ્ટતા કરે ઉરે. ૪ ટીકાર્ય–તેવા શુદ્ધ સમાચારીવાલા સાધુ–ગુરૂની સમીપે પહેલેથી જ ઘર પ્રમુખમાં ગ્રહણ કરેલા પચ્ચખાણની સ્પષ્ટતા કરે એટલે ગુરૂની સાક્ષી રાખવાને તેનું પ્રત્યુચ્ચારણ કરે. ૪૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ २११ तृतीयः अध्यायः। ततो जिनवचनश्रवणे नियोग इति ॥४॥ संप्राप्तसम्यग्दर्शनादिः प्रतिदिनं साधुजनात्समाचारी शृणोतीति श्रावक इत्यन्वर्यसंपादनाय निनवचनश्रवणे नियोगो नियमः कार्यः ॥ ४२ ॥ ततः सम्यकृतदर्यानोचनमिति ॥ ३ ॥ सम्पक संदेह वपर्ययानध्यवसायपरिहारेण तदर्थस्य वचनानिधेयस्य पुनः पुनर्विमर्शनं अन्यथा — वृथाश्रुतमाचिंतित मितिवचनात् न किंचिच्वणगुणः યાદ્વિતિ છે ૪૨ તતઃ આ રતિ છે હમ . आगमो जिनसिकांतः स एवैको न पुनरन्यः कश्चित्सर्व क्रियासु परः प्रधानो यस्य स तथा तस्य जावः श्रागमैकपरता सर्व क्रियास्वागममेवेक पुरस्कृत्य प्रત્તિપિતિ નિ ! ૪d | મલાથે-તે પછી જિન વચનને સાંભળવાનો નિયમ કર. ૨ ટીકાથ–સમ્યમ્ દર્શન વગેરેને પ્રાપ્ત કરી પ્રતિદિવસ સાધુ પાસેથી સમાચાર સાંભળે, તે શ્રાવક કહેવાય એવા સાર્થક અને સંપાદન કરવાને માટે જિન વચનને સાંભળવાને નિયમ કરે. ૪ર . મૂલાર્થ–તે પછી તે જિનવચનના અર્થનો સારી રીતે વિચાર કરવો. ૪૩. ટીકાથ–સમ્યક્ એટલે રદેહ,વિપર્યય અને અનધ્યવસાયને ત્યાગ કરી તે જિનવચનના અર્થને વારંવાર વિચાર કરે છે. કારણ કે, “ ચિંતવન કર્યા વગરનું શ્રવણ વૃથા છે ” એવું વચન છે, એ હેતુ માટે, ચિંતવન કર્યા શિવાય સાંભળવાને કાંઈ પણ ગુણ થતો નથી. ૪૩ મૂલાર્થ—–તે પછી જિનાગમનું જ પ્રધાનપણું રાખવું. ૪ ટીકાર્યું–આગમ એટલે જિનસિદ્ઘાંત, તે એકજ (બીજો કોઈ નહીં) સર્વ ક્રિયાઓમાં જેને પ્રધાન છે, તેને ભાવ અર્થાત્ સર્વ ક્રિયાઓમાં આગ મનેજ મુખ્ય કરીને પ્રવૃત્તિ કરવી, એ ભાવાર્થ છે. ૪૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ धर्माबंदुप्रकरणे તત્તર ધ્રુતરાચાલનક્રિતિ સે કરે છે श्रुतस्यागमा उपलब्धस्य शक्यम्यानुष्ठातुं पार्यमाणस्य पालनमनुशीलनं સામાજિપષયિિત છે પણ છે तया अशक्धे नावप्रतिबंध इति ॥४६॥ अशक्ये पालयितुमपार्यमाणे तथाविधशक्तिसामग्र्यनावात्साधुधर्माच्यासादौ भावनांतःकरणन प्रतिबंधः आत्मनि नियोजनं तस्यापि तदनुष्ठानफलत्वात् । यथोक्तम् ના ચાવલીયાસ્તત્ર સરાસ્થિ. तद्योगः पापबंधाय तथा धर्मेऽपि दृश्यताम् ॥ १॥ तद्योग इति अन्यप्रसक्तनारीव्यापारः स्वकुंटुबपरिपालनादिरूप इति ॥४६॥ મૂલાઈ_આગમથી સાંભળેલા અને પોતાથી થઈ શકે એવા અનુષ્ઠાનનું પાલન કરવું. ૪પ. ટીકાર્થ– તે એટલે આગમથી સાંભળેલું,શક્ય એટલે કરી શકાય તેવું, તેનું પાલન કરવું, એટલે સામાયિક, પિષધ વગેરેથી પાલન કરવું૪પ. મૂલાર્થ–પોતાની શકિતથી ન બની શકે એવા અનુષ્ઠાનને વિષે ભાવ રાખવો. ૪૬ ટીકાર્ચ–અશક્ય એટલે જે પાલી ન શકાય તેવું અનુષ્ઠાન, તેને વિષે ભાવ રાખે. એટલે તેવી જાતની શકિતની સામગ્રીના અભાવને લીધે સાધુધર્મને અભ્યાસ કરવા વગેરે કરી શકાય તેવા ન હોય, તેનેવિષે અં. તઃકરણને ભાવ રાખે–તેની આત્માને વિષે ભેજના કરવી, કારણકે, અને શક્ય અનુષ્ઠાનને વિષે આત્માને જોડવાથી અનુષ્ઠાનનું કુલ મલે છે, તે વિષે કહ્યું છે કે, બીજા પુરૂષમાં આસક્ત થયેલી રત્રીનો ભાવ તે પુરૂષમાં સદા રહે છે પછી તે આસકત થયેલી સ્ત્રીને કુટુંબ પાલન કરવારૂપ વ્યાપાર જેમ પાપબંધને અર્થ થાય છે, તેમ અશક્ય ધર્મના અનુષ્ઠાનને ભાવ તે અનુષ્ઠાનના ફલને અર્થે થાય છે. '૪૬ ૧ તેને વેગ એટલે અન્ય પુરૂષમાં આસક્ત એવી સ્ત્રીને કુટુંબને પાલન કરવા પ્રમુખ વ્યાપાર Page #235 -------------------------------------------------------------------------- ________________ તૃતીયઃ પ્રસ્થાયી २१३ तथा तत्कर्तृषु प्रशंसोपचाराविति ॥ ४ ॥ तत्कर्तृष्वात्मानमपेक्ष्याशक्यानुष्ठान विधायिषु पुरुषसिंहेषु प्रशंसोपचारौ । प्रशंसा मुहुर्मुहुगुणोत्कीर्तनरूपा नपचारश्च तनुचितानपानवसनादिना साहाय्यરમિતિ us | तया निपुणनावचिंतनमिति ॥ ४ ॥ निपुणानामतिनिपुणमतिसूदमन्नावगम्यानां नावानां पदार्थानामुत्पादव्यय धौव्यस्वजावानां बंधमोकादीनां चानुप्रेक्षणं यथा " अनादिनिधने अव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । जन्मजंति निमज्जति जलकबोलवजले ॥ १ ॥ स्नेहाज्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । મલાઈ–તે અશક્ય અનુષ્ઠાન કરનારા પુરૂષોની પ્રશંસા કરવી અને તેમને સહાય આપવી. ૪૭ ટીકાર્થ–પોતાના આત્માની અપેક્ષાએ તે અશક્ય અનુષ્ઠાનને કરનારા એવા સિંહ સમાન પુરૂષની પ્રશંસા કરવી એટલે વારંવાર તેમના ગુણોનું કીર્તન કરવું. ઉપચાર એટલે તેમને યોગ્ય એવા અન્ન, પાન, વસ્ત્ર વિગેરેથી તેમને સહાય કરવી. ૪૭ મૂલાર્થ–સૂકમ બુદ્ધિવ જાણવા યોગ્ય એવા પદાર્થોનું ચિતવન કરવું. ૪૮ ટીકાઈ–નિપુણ એટલે અતિસુક્ષ્મ વિચારવાલાને જણવા યોગ્ય એવા ભાવ (પદાર્થ) એટલે ઉત્પાદ, ચય અને ધ્રુવ સ્વભાવવાલા બંધ, મેક્ષ વગેરે પદાર્થોને વિચાર કરે. જેમકે, અનાદિ અને અનંત એવા દ્રવ્યને વિષે પ્રતિક્ષણે જલમાં તેના તરોની જેમ સ્વપર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ૧ જેમ તેલથી ચાલેલા શરીરવાલા માણસના ગાત્ર ઉપર રજ ચેટે છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ २१४ સારીનિ । ઇઇ धर्मबिंदुप्रकरणे पाकिन्नस्य कर्मबंधो जवत्येवम् ॥ २ ॥ तथा गुरुसमीपे प्रश्न इति ॥ ४७ ॥ यदा पुनर्निपुणं चिंत्यमानोऽपि कश्चिद्भावोऽतिगंजीरतया स्वयमेव नितं न पार्यते तदा गुरोः संविग्नस्य गीतार्थस्य च समीपे प्रश्नो विशुद्ध विनयपूर्वके पर्यनुयोगः कार्यः यथा भगवन्ननवबुद्धोऽयमर्थोऽस्माभिः कृतयत्नैरपि ततोऽस्मान्वोधयितुमर्हति जगवंत इति ॥ ४७ ॥ तथा निर्णयावधारणमिति ॥ ५० ॥ निर्णयस्य निश्चयकारिणो वचनस्य गुरुणा निरूपितस्य अवधारणं दतावधानतया ग्रहणम् । जणितं चान्यत्रापि - " सम्मवियारियव्वं अपयं नावणापहाणेल । તેમ રાગદ્વેષથી વ્યાપ્ત એવા પુરૂષને કર્મના બંધ થાય છે. ૨ ઇત્યાદિ. ૪૮ મૂલા—ગુરૂની સમીપે પ્રશ્ન પુછવા. ૪ ટીકા—જ્યારે નિપુણતાથી વિચાર કરેલા કેાઇ ભાવ-પદ્મા અતિ ગંભિરપણાને લઇને પેાતાની મેલે તેના નિશ્ચય ન થઇ શકે ત્યારે સવેગી અને ગીતા એવા ગુરૂની સમીપે શુદ્ધ વિન્ય પૂર્વક પ્રશ્ન પુછ્યા. જેમકે “ હું ભગવન, અમેએ યત્ન કર્યાં તાપણ આ અર્થ અમારા સમજવામાં આવતા નથી, માટે આપ ભગવત અમેાને સમજાવવાને ચાગ્ય છે! '' ૪ મલા-ગુરૂએ નિણય કરેલા અર્થનુ અવધારણ કરવું પ નિર્ણય એટલે ગુરૂએ નિરૂપણ કરેલું નિશ્ચય કારક વચન તે નું અવધારણ કરવું,એટલે અવધાન આપી એકાગ્ર ચિત્ત રાખી સાંભલી ગ્હણ કરવું ટીકા તે વિષે બીજે સ્થલે પણ કહેલું છે— ભાવના છે પ્રધાન જેને એવા પુરૂષે બહુશ્રુત ગુરૂ પાસેથી સાંભળેલા Page #237 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। २१५ विसए य वावियिव्वं बहुसुयगुरुणो सयासाओ" ॥ १ ॥५० तथा ग्वानादिकार्यानियोग इति ॥ २१ ॥ सानादीनां ग्वानवानवागमग्रहणोद्यतपायूर्णकादिलक्षणानां साधुसाधर्मिकाणां यानि कर्माणि प्रतिजागरणोपधान्नपानवस्त्रप्रदानपुस्तकादिसमर्पणोपायनिरूपणादिलक्षणानि तेष्वनियोगो दत्तावधानता विधेयेति ॥ ५१ ॥ ___ तथा कृताकृतप्रत्युपेक्षेति ॥ ॥ कृतानां अकृतानां च चैत्यकार्याणां ग्लानादिकार्याणां च प्रत्युपेक्षा निपुणानोगविलोचनव्यापारेण गवेषणं तत्र कृतेषु करणानावादकृतकरणायोग्रमो विधेयः अन्यथा निष्फनशक्तिक्षयप्रसंगादिति ॥ ५३॥ ततश्च चितवेवयागमनमिति ॥ ३ ॥ અર્થપદને વિચાર કરો. અને એ અર્થ પદના વિષયને–વરૂપનો પણ વિચાર કર. ૫૦ મૂલાઈ-ગ્લાનાદિકના કાર્યને વિષે સાવધાનપણું રાખવું. પ૧ ટીકા-ગ્લાનાદિ એટલે માંદા માણસ,બાલકો,વૃધ્ધ અને શાસ્ત્રને હણ કરવામાં ઉઘુકત થયેલા અને અતિથિ–મીજમાન થયેલા સાધુઓ તથા સાધર્મિઓના જે કર્મ એટલે પ્રતિજાગરણ, ઔષધ, અન્ન, પાન, અને વસ્ત્રના દાન, પુતકાદિ અર્પણ કરવા, અને ઉપાશ્રય આપવા વિગેરે કામ તેની અંદર સારી રીતે ધ્યાન આપવું. 1 મૂલાર્થ–કરેલા કામની અને કરેલા કામની તજવીજ કરવી પર ટીકાર્થ–ચૈત્ય સંબંધી તથા ગ્લાનાદિ સંબંધી કરેલા કાર્યો તથા ન કરેલા એવા જે કર્યો તેની પ્રત્યુપેક્ષા કરવી, એટલે નિપુણતાથી વિચાર કરવારૂપ તેના વ્યાપાર કરી તેની ગષણ કરવી તેમાં જે કાર્ય કરેલા છે, તેને ફરી કરવાનો અભાવ છે. પણ જે કર્યા નથી તે કરવાને ઉધમ કરે. જો એમ ન કરવામાં આવે તે પિતાની શક્તિનો ફેગટ ક્ષય કરવારૂપ પ્રસંગ આવે. પર મલાઈ–તે પછી યોગ્ય વેલાએ ઘેર આવવું. પ૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे उचितवनया गृहव्यवहारराजसेवादिप्रस्तावलक्षणया आगमनं चैत्यनवनाद्गुरुसमीपाहा गृहादाविति ॥ ५३ । તતો ધર્મgધાનો વિજ્ઞાર તિ પણ છે कुनक्रमागतमित्यादिसूत्रोक्तानुष्ठानरूपो व्यवहारः कार्यः ॥ ५५ ॥ તથા ૬ચ્ચે સંતોષપરતેતિ છે अव्ये धनधान्यादा विषये संतोषप्रधानता परिमितेनैव निर्वाहमानहेतुना अव्येण संतोषवता धार्मिकेणैव जवितव्यमिययः । असंतोपस्यासुखहेतुत्वात् । થયુષ્યતે– अत्युषणात्सघृतादन्नादच्छिमात्सितवाससः । अपरप्रष्यनावाच शेषमिच्चन्पतत्यधः ॥ १ ॥ इति તથા— ટીકાર્થ–ાગેલાએ એટલે હાટને વેપાર તથા રાજાની નેકરી વિગેરે કરવાને સમયે આગમન કરવું એટલે ત્યભવનમાંથી અથવા ગુરૂની પાસેથી ઘર વિગેરે તરફ આવવું પડે મૂલાર્થ–તે પછી ધર્મ જેમાં મુખ્ય છે,એવો વ્યવહાર કરવો.૫૪ ટીકોર્થ-વ્યવહાર એટલે “કુલમાગત” ઇત્યાદિ પહેલા અધ્યાયના છઠ્ઠાસૂત્રમાં કહેવા પ્રમાણે વ્યવહાર કરે. ૫૪ મૂલાર્થ–દ્રવ્યને વિષે સંતોષ મુખ્ય રાખ. ૫૫ ટીકાર્ય–દ્રવ્ય એટલે ધનધાન્ય વિગેરેમાં સંતોષને પ્રધાન રાખે. અર્થાતુ કહેવાનો આશય એ છે કે ધાર્મિક પુરૂષે પરિમાણ કરેલા અને જેટલાથી માત્ર નિર્વાહ થઈ શકે એટલા પરિમિત દ્રવ્યથી સંતોષ માનનારા થવું. સંતોષ ન રાખવો એ દુ:ખને હેતુ છે. તેને માટે કહ્યું છે કે – ડા ઘી સાથે ગરમ અન્ન મળે, પેહરવા ફાટયા વગરનું વસ્ત્ર મળે અને પારકી નેકરી ન કરવી પડે તેટલાથી સંતોષ માને. તે સિવાય બાકી જે ઈછા કરે તે નીચે પડે છે. તેને અધ:પાત થાય છે.” ૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ તૃતીઃ અધ્યાયઃ " संतोषामृततृप्तानां यत्सुखं शांतचेतसाम् । कुतस्तद्धनबुब्धानामितश्चेतश्च धावताम् " ॥ १ ॥ ५५ तथा धर्मे धनबुधिरिति ॥५६॥ धर्मे श्रुतचारित्रात्मक सकलानिनापिताविकासिधिमूले धनबुधिः मतिमतां धर्म एव धन मिति परिणामरूपा निरंतरं निवेशनीयेति ॥ ५६ ॥ तथा शासनोन्नतिकरणमिति ॥ १७ ॥ शासनस्य निखिनहेयोपादेयत्नावावि वननास्करकल्पस्य जिननिरूपितवचनरूपस्य उन्नतिरुच नीवस्तस्याः करणं सम्यगन्यायव्यवहरण—यथोचितजनविनयकरण-दीनानायाच्युचरण -सुविहितयतिपुरस्करण-परिशुमशीसपासनजिननवनविधापन –यात्रास्नात्रादिनानाविधोत्सवसंपादनादिनिरुपायैः तस्यातिमहागुणत्वादिति । पश्यते च વળી કહ્યું છે કે, “જેઓ સંતોષરૂપી અમૃતથી તૃપ્ત છે અને જેમનું ચિત્ત શાંતિમાં રહે છે, તેવા પુરૂષોને જે સુખ મલે છે તે સુખ ધનમાં લુબ્ધ બની આમતેમ દોડાદોડ કરનારાઓને ક્યાંથી મલે ? " ૧ પપ મૂલાર્થ—ધર્મને વિષે ઘનબુધ્ધિ રાખવી. પ૬ ટીકાથ–સર્વ વાંછિતની અસાધારણ સિદ્ધિનું મૂલરૂપ એવા શ્રુતચાત્રિરૂપ ધર્મવિષે ધનની બુદ્ધિ રાખવી એટલે “બુદ્ધિવાનને ધર્મજ ધન છે એવા નિરંતર પરિણામ રાખવો. પ૬ મૂલાર્થ-જિન શાસનની ઉન્નતિ કરવી. ૫૭ ટીકાર્થ–શાસન એટલે સર્વ હૈયત્યાગ કરવા યોગ્ય) અને ઉપાદેય (ગ્રહ કરવા લાગ્ય) એવા ભાવને પ્રગટ કરવામાં સૂર્ય સમાન એવા શ્રી જિનનિરૂપિત વચન રૂપ શાસન તેની ઉન્નતિ કરવી એટલે સારી રીતે ન્યાય પ્રમાણે વ્યવહાર કરવો, ગ્યતા પ્રમાણે લોકોને વિનય કરે, દીન અને અનાથ જનને દુઃખમાંથી ઉદ્ધાર કર, શુદ્ધ યતિઓને પૂજા સત્કાર કરે, શુદ્ધ શીળનું પાલન કરવું, જિન ચે કરાવવા, યાત્રા, નાત્ર વગેરે વિવિધ ઉત્સા કરવા, ઈત્યાદિ ઉપાયોથી જિન શાસનની ઉન્નતિ કરવી; કારણ કે તેવી ઉન્નતિ કરવામાં મેટે ગુણ રહેલો છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, Page #240 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे " कर्त्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः । પ્રવચ્ચે / હૈ તીર્થનામ : "li ? | ત્તિ ૫૭ तथा विनवोचितं विधिना क्षेत्रदानमिति ॥ ५ ॥ विनवोचितं स्वविनवानुसारेण विधिनानंतरमेव निर्देयमाणेन क्षेत्रेच्यो निर्देक्ष्यमाणेच्य एव दानमनपानौषधवस्त्रपात्राधुचितवस्तुवितरणम् ॥ १७ ॥ विधिनेत्रं च स्वयमेव निर्दिशन्नाह નવરાિિર્નિવંતા તિ / BUT सत्करणं सत्कारः अभ्युत्थानासनप्रदानवंदनरूपो विनयः स आदिर्यस्य देशकालाराधनविशुच्चश्रमाविष्करणदानक्रमानुक्रमादेः कुशनानुष्टानविशे આ લેકમાં પિતાની શક્તિ પ્રમાણે જિન શાસનની ઉન્નતિ કરવી, કારણકે, એ ઉન્નતિ તીર્થકર નામ કર્મને ઉપાર્જન કરવાનું ખરું કારણ છે” પ૭ મૂલાઈ–પિતાના વૈભવ પ્રમાણે વિધિવડે ક્ષેત્રને દાન કરે ૫૮. ટીકાર્થપિતાને વૈભવને અનુસરે એટલે આગળ કહેવામાં આવશે એવા વિધિને અનુસાર આગળ કહેવામાં આવશે એવા ક્ષેત્રમાંજ ઉચિત વસ્તુનું દાન કરવું, એટલે અન્ન, પાન, ઔષધ, વત્ર અને પાત્ર વગેરે યોગ્ય વસ્તુ આપવી. પ૮ વિધિ અને ક્ષેત્રનું સ્વરૂપ ગ્રંથકાર પતે દેખાડે છે – મૂલાર્થ–સત્કાર વગેરે કરવા અને મોક્ષ વિના બીજી ઈચછા ન રાખવી તે વિધિ કહેવાય છે. પ૯ ટીકાર્થ–સત્કાર એટલે બેઠા થઈ સામાજવું, આસન આપવું, અને વંદના કરવી એ રૂપ વિનય તે છે આદિ મુખ્ય જેને અર્થાત્ જેમાં દેશ કાળ નું આરાધન અને શુદ્ધ શ્રદ્ધાનું પ્રગટ કરવાપણું છે, એવા દાનની પરિપાટી વાળા કુશળ આચરણ રૂપ વિનય તે વિધિ જાણવો. નિઃસંગતા એટલે આ લોક તથા પરલોકના ફળની અભિલાષાથી - Page #241 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। ११ए षस्य स तथा । किमित्याह । विधिर्वर्त्तते । निःसंगता ऐहिकपारमौकिकफलाजिलापविकलतया सकनक्लेशलेशाकलंकितमुक्तिमात्रालिसंधिता चकारः समुવે છે પણ તે वीतरागधर्मसाधवः क्षेत्रमिति ॥ ६० ॥ वीतरागस्य जिनस्य धर्म उक्तनिरुक्तः तत्प्रधानाः साधवो वीतरागधर्मसाधवः क्षेत्रं दानाह पात्रमिति तस्य च विशेषलक्षण मिदम् " दांतो दांतो मुक्तो जितेंघियः सत्यवागजयदाता । प्रोक्तस्त्रिदंमविरतो विधिगृहीता नवति पात्रम् ॥ १॥ ६० तया ःखितेष्वनुकंपा ययाशक्ति अव्यतो नावतત્તિ છે ? | मुखतेषु नवांतरोपात्तपापपाकोपहितातितीव्रक्लेशावेशेषु देहिष्वनुकंपा कृपा काय । यशक्त स्वस.मोनुरूपं व्यतस्तथाविधग्रासादेः शकासात् । હિત અને સર્વ કલેશના લેશથી કલંક્તિ નહીં થયેલ મુકિતની કેવળ ઇચ્છા, અહિ = શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ૫૯ મલાર્થ-વીતરાગના ધર્મથી યુકત એવા સાધુઓ તે ક્ષેત્ર કહેવાય છે. ૬૦ ટીકાર્થ–વીતરાગ એટલે જિન ભગવાન તેનો ધર્મ (જેની વ્યુત્પત્તિ આગળ કહેલ છે.) તે છે મુખ્ય જેમને એવા સાધુઓ તે ક્ષેત્ર છે, એટલે દાનને લાયક પાત્ર છે. તેનું વિશેષ લક્ષણ આ પ્રમાણે છે – - “ક્ષમાવાન, ઈદ્રિને દમન કરનાર, મુક્ત, ઇંદ્રિને જીતનાર, સત્ય વચન બોલનાર, અભય આપનાર, મને દંડ, વચનદડ અને કાયદંડ એ ત્રણ દંડથી રહિત અને વિધિનું ગ્રહણ કરનાર એવો પુરૂષ પાત્ર કહેવાય છે.૧ ૬૦ મૂલાથુ–દુઃખી પુરૂષની ઉપર દ્રવ્યથી અને ભાવથી પિતાની શકિત પ્રમાણે અનુકપા કરવી. ૬૧ ટીકાર્ય–દુઃખી એટલે પૂર્વ જન્મે કરેલા પાપના પરિણામથી પ્રાપ્ત થયેલ અતિ તીવ્ર કલેશથી પીડાતા પ્રાણીઓને વિષે અનુકંપ–કૃપા કરવી. યથાશકિત એટલે પિતાના સામર્થ્ય પ્રમાણે દ્રવ્યથી એટલે તેવી જાતના Page #242 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे जावतो जीपणनवज्रमणवैराग्यसंपादनादिरूपात् । चः समुच्चये । दुःखितानुकंपा तउपकारत्वेन धर्मैकहेतुः । यथोक्तम् “અન્ય ધર્માર પીરે ર વતીતિ .. अधिगतपरमार्थानामविवादो वादिनामत्र " ॥ १ ॥ તિ છે ? तथा लोकापवादनीरतेति ॥ ६२ ॥ लोकापवादात् सर्वजनापरागलक्षणात् नीरुता अत्यंतनीतनावः किमुक्तंनवति निपुणमत्या विचित्य तथातथोचितत्तिप्रधानतया सततमेव प्रवर्तितव्यं यथायथासकलसमोहितसिधिविधायिजनप्रियत्वमुज्जृनते । न पुनः कथंचिदपि जनापवादः तस्य मरणानिर्विशिष्यमाणत्वात् । तथा चावाचि ।। वचनीयमेव मरणं जवति कुलीनस्य लोकमध्येऽस्मिन् । मरणं तु कालपरिणतिरियं च जगतोऽपि सामान्या" ॥१॥ इति ६२ અન્ન વગેરે આપવાથી અને ભાવથી એટલે ભયંકર એવા આ ભવભ્રમણથી વૈરાગ્ય સંપાદન કરાવવાથી અહિ જ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. દુઃખી જન ઉપર અનુકંપા કરવી તે તેના ઉપકારપણાને લઈને ધર્મનું કારણરૂપ થાય છે, તેને માટે કહેલું છે–“પરને ઉપકાર કરે, તે મોટા ધર્મને માટે થાય છે. તે વિષે પરમાર્થને પ્રાપ્ત કરનારા એવા તત્ત્વજ્ઞાની પુરૂષને અને વાદી પુરૂષોને વિવાદ નથી, એટલે એ વાત સર્વને માન્ય છે.” ૧ ૬૧ મલાર્થ–લેકાપવાદથી ભય રાખવો. ૬ર ટીકાર્થ–લોકાપવાદ એટલે સર્વ લોકેની જેમાં નાખુશી હોય તે. તેવા લોકાપવાદથી ભરતા રાખવી–અત્યંત બીક રાખવી.તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે,સર્વ નિપુણ બુદ્ધિથી વિચારીને તેવી રીતે હંમેશાં એગ્ય વૃત્તિથી પ્રવર્તવું કે, જેથી સર્વ વાંછિત સિદ્ધિને કરનારી લોકપ્રિયતા વૃદ્ધિ પામે. પણ કાઈ જાતને લોકાપવાદ ન થાય. કારણકે, લોકાપવાદ મરણથી પણ વિશેષ છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે. “કુલીન પુરૂષની આ લોકમાં નિંદા થાય, તે તેને મરણ રૂપ છે અને કાલના પરિણામ રૂપે જે રણ થાય છે, તે તે સર્વ જગતને સામાન્ય છે.” Page #243 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । તથા ચુકાવવાવેક્ષણમિતિ ॥ ૬ ॥ सर्वप्रयोजनेषु धर्मार्थकामरूपेषु तत्तत्काला दिवल्लालोचनेन प्रारब्धुमिष्टेषु प्र 'थमत एव मतिमता गुरोर्नूयसो गुणमानपक्षस्य दोषलानपक्षस्य च लघोथ तदितररूपस्य जावो गुरुलाघवं तस्य निपुणतया अपेक्षएमालोचनं कार्यमिति ॥ ६३ ॥ ततः किमित्याह વર્તુળ પ્રવૃત્તિરિતિ ॥ ૬૪ ॥ प्रायेण हि प्रयोजनानि गुणवान मिश्राणि ततो बहुगुणे प्रयोजने प्रतिव्यापारः तथा चर्षिम् - २२१ 17 " अप्पे बहुमेसेज्जा एवं पंरियलरकं । સવ્વાસુ પત્તિવાસુ Ë પ્રવ્રુયં વિ ” ? || ૬૪ तथा चैत्यादिपूजापुरःसरं जोजनमिति ॥ ६५ ॥ મલા—સમાં ગુરૂ લાધવની અપેક્ષા રાખવી. ૬૩ ટીકાથ—ધર્મ, અર્થ અને કામ રૂપ સર્વ પ્રયાજનને વિષે તે તે કાલ વગેરેના બળનેા વિચાર કરી આર ંભેલા હાય, તેમને વિષે પ્રથમથીજ બુદ્ધિમાન પુરૂષ જેમાં ધણાં ગુણના વા ઘણા દોષનો લાભ હૈાય એવા પક્ષ અને જેમાં થાડા ગુણ, દાષ હાય એવા પક્ષ કે જે ગુલાઘવ કહેવાય છે, તેને નિપુણતાથી વિચાર કરવેા. ૬૩ તે ગુરૂલાધવની અપેક્ષા કરી શુ કરવુ ? તે કહે છે લા—જેમાં દાપ થાડા હેાય અને ગુણ ઘણા હાય, તેમાં પ્રવૃત્તિ કરવી. ૬૪ ટીકા—પ્રાયે કરીને પ્રયાજના ગુણ લાભથી મિશ્રિત હાય છે, તેમાં જે પ્રયેાજન ઘણાં ગુણવાલુ હાય તેમાં પ્રવૃત્તિ કરવી. તે વિષે મહામુનિનુ પ્રમાણ છે. “અલ્પ દેષે કરીને ધણા ગુણના લાભની ઇચ્છા કરવી એ પડિતનુ લક્ષણ છે; માટે સર્વ એવા પ્રતિ સેવનાના કાય એટલે અપવાદને વિષે એટતું અર્થ પદ્ય છે, એટલે મેાટા પુરૂષા એમ કહે છે.” ૧ ૬૪ મલા—ચૈત્યાદિકની પૂજા કર્યાં પછી ભાજન કરવું,૬૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ २२२ धर्मबिंदुप्रकरणे प्राप्ते जोजनकाले चैत्यानामर्हविलक्षणानां आदिशद्वात्साधुसाधर्मिकाणां च पूजा पुष्पधूपादिभिरन्नपानाधिनिश्वोपचरणं सा पुरःसरा यत्र तचैत्यादिपूजापुरःसरं भोजनमनोपजीवनम् । यतोऽन्यत्रापि पठ्यते । " जिओबियाणं परियणसंनाला उचियकिच्चं । सोय हा पचराणस्स संभरणं ।। १ ।। ६५ तथा तदन्वेव प्रत्याख्यानक्रियेति ॥ ६६ ॥ तदन्वेव जोजनानंतरमेव प्रत्याख्यानक्रिया द्विविधायाहारसंवरणरू૬ | ૧૬ | तथा शरीरस्थितौ प्रयत्न इति ॥ ६७ ॥ शरीर स्थितावुचिताच्यंग संवाहनस्नानादिलक्षणायां यत्नादरः । तथा च पठ्यते ટીકા ભાજન કરવાના સમય પ્રાપ્ત થતાં અરિહંતના બિંબરૂપ છે લક્ષણ જેમનું એવા ચૈત્યની આદિ શબ્દથી સાધુ સાધ્વીએ અને સામિ બંધુઓની પૂજા કરવી. એટલે ચૈતની પુષ્પધૂપ વગેરેથી અને સાધુ તથા સાધિમ બધુ ખેાની અન્નપાન વગેરેથી ઉપચારરૂપ પૂજા કરવી તે ચૈત્યાદિકની પૂજા કરવા પૂર્વક ભજન લેવુ તેને માટે બીજે સ્થળે પણ કહે છે. “ જિનપૂજા કરવી, નિલ્સે દાન આપવું, પાષણ કરવા યોગ્ય પરિજનની સ ંભાળ લેવી, ઉચિત કાય કરવું, પેાતાને ધટે તેવા સ્થાનમાં રહેવું અને પચ્ચખાણને સંભારવા એટલે તે કાર્યાં ભેજન પહેલાં કરવા ચેાગ્ય છે, તે કર્યાં પછી જમવું.” ૧૬૫ મૂલા—ભાજન કર્યાં પછી પચ્ચખાણ ક્રિયા કરવી.૬૬ ટીકા—ભાજન કર્યા પછી બે પ્રકારના આહારની સવરણરૂપ પચ્ચ ખાણની ક્રિયા કરવી. એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ——એ ચાર પ્રકારના આહારમાંથી કાઇ બે, કાઇ ત્રણ અને કાઈ ચાર પ્રકારના આહારના ત્યાગ કરે ( ચાવીહાર કરે ) એમ શકિત પ્રમાણે પચ્ચખાણ ક્રિયા કરવી.૬૬ મૂલા —શરીરની સ્થિતિને વિષે પ્રયત્ન કરવા. ૬૭ શરીરની સ્થિતિ એટલે યેાગ્ય તેલનુ મન, પગચંપી અને સ્નાન વગેરે કરવારૂપ શરીરની સ ંભાળ તેમાં યત્ન-આદર કરવા. તેને માટે કહ્યું છે કે, ટીકા Page #245 -------------------------------------------------------------------------- ________________ સૂર્તયાઝધ્યાયા. २२३ " धर्मार्थकाममोक्षाणां शरीरं कारणं यतः । ततो यत्नेन तदयं यथोक्तैरनुवर्तनः ॥ १ ॥ इति ६७॥ तथा तऽत्तरकार्यचिंतेति ॥ ६ ॥ तस्याः शरीरस्थितेरुत्तराणि उत्तरकालनावीनि यानि कार्याणि व्यवहारकरणादीनि तेषां चिंता तप्तिरूपा कार्या इति ॥ ६ ॥ तथा कुशवनावनायां प्रबंध इति ॥ ६ ॥ कुशलभावनायाम--- " सर्वेऽपि संतु सुखिनः सर्वे संतु निरामयाः। સર્વ જ્ઞાણિ પરંતુ માં વશ્ચિામાચરેત ” ? . इत्यादि शुलचिंतारूपायां प्रबंधः प्रकर्षत्तिः ॥ ६ ॥ તથા રિાષ્ટવરિત અવમિતિ / go a शिष्टचरितानां शिष्टचरितप्रशंसेति प्रथमाध्यायसूत्रोक्तलक्षणानां श्रवणं ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું કારણ શરીર છે, જેથી તે શરીર ની પૂર્વે કહેલા સુખકારી અનુવર્તનથી યત્નવડે રક્ષા કરવી” ૧ ૬ ૭ મૂલાર્થ–તે શરીરની સ્થિતિ માટે ઉત્તરકાળે કરવાના કાર્યો ની ચિંતા કરવી. ૬૮ ટીકાર્ય–તે શરીરની રિથતિ માટે ઉત્તરકાળે જે વ્યવહાર કરવારૂપ કાર્યો કરવાનાં હોય, તેની ચિંતા કરવી–એટલે પછવાડે શરીરને નિર્વાહ શી રીતે થશે? તેનો વિચાર કર. ૬૮ મૂલાર્થ–સર્વની કુશળ ભાવનામાં અતિશય ચિત્તવૃત્તિ કરવી. ૬૯ ટીકાર્ય–કુશળ ભાવના આ પ્રમાણે. સર્વ પ્રાણી સુખી થાઓ, સર્વજન નિરોગી રહે, અને સર્વ પ્રાણી કલ્યાણને જુવે. કોઈપણ પાપને આચરો નહીં.” ઈત્યાદિ સર્વનું શુભ ચિંતન કરવારૂપ કુશળ ભાવનામાં અતિ ઉત્કર્ષથી ચિત્તવૃત્તિ કરવી.૬૯ મૂલાથ–શિષ્ટ પુરૂષોના ચરિત્રનું શ્રવણ કરવું.૭૦ ટીકાઈ–શિષ્ટ પુરૂષના ચરિત્રનું શ્રવણ કરવું એટલે “શિષ્ટ ચ Page #246 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे निरंतरमाकर्णनं तच्वणे हि तातानियापनावान्न कदाचियब्धगुण हानिः सવત રિ . so तथा सांध्य विधिपासनेति ॥ ११ ॥ सांध्यस्य संध्याकालनवस्य विधेरनुष्ठानविशेषस्य दिनाष्टमनागोजनाज्यवहारसंकोचादिलक्षणस्य पालनानुसेवनमिति ॥ ७१ ॥ एनामेव विशेषत आह । यथोचितं तत्प्रतिपत्तिरिति ॥ २ ॥ यथोचितं ययासामर्थ्य तत्पतिपत्तिः सांथ्यप्रतिपत्तिरिति ॥ ७ ॥ कीदृशीत्याह पूजापुरस्सरं चैत्यादिवंदनमिति ॥ ३ ॥ રિત પ્રશંસા એ પેહેલા અધ્યાયના સૂત્રમાં કહેલ લક્ષણવાલા શિષ્ટપુરૂષ ના ચરિત્રનું નિરંતર શ્રવણ કરવું. તેમને સાંભળવાથી તે શિષ્ટપુરૂષોના જેવું આચરણ કરવાને અભિલાષ ઉત્પન્ન થવાથી તેમને કદિ પણ પ્રાપ્ત થયેલા ગુણોની હાનિ થતી નથી. ૭૦ - મૂલાર્થ–સંધ્યાકાલના વિધિનું પાલન કરવું. ૭૧ ટીકાર્ય–સંધ્યાકાલે કરવા ગ્ય એ વિધિ એટલે અનુષ્ઠાન વિશે૫. જેની અંદર દિવસના આઠમા ભાગને વિષે ભેજનાદિ વ્યવહારને સંકેચ કરવા વગેરે થાય છે તે. તેનું પાલન કરવું. *૭૧ એ વિષે વિશેષ કહે છે. મૂલાર્થ–યથાશકિત સંધ્યાકાલના વિધિનો અંગીકાર કરે.૭ર ટીકાર્થ–પોતાના સામર્થ્ય પ્રમાણે તે સંધ્યાકાલના વિધિને અંગીકાર કર. ૭ર. તે વિધિને કેવી રીતે અંગીકાર કરે તે કહે છે– મૂલાર્થ–સંધ્યાકાળ સંબંધી પૂજા કરવા પૂર્વક ચેત્યાદિ. કનું વંદન કરવું. હ૩ & ચારઘડી દિવસ છતાં ભેજનાદિ વ્યવહારને સંકોચ વગેરે કરી સંધ્યાકાલ સંબંધી વિધિ પાળવાને યથાશકિત ઉદ્યમ કરે એ ભાવાર્થ છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । २२५ तत्कालोचित पूजापूर्वकं चैत्यवंदनं गृहचैत्यचैत्यनवनयोः आदिशद्वातिवंदनं मातापितृवंदनं च ॥ ७३ ॥ तथा - साधुविश्रामणक्रियेति ॥ ७४ ॥ साधूनां निर्वाणाराधनयोगसाधनप्रवृत्तानां पुरुषाणां स्वाध्यायध्यानाद्यनुटशननिष्टशेप हितश्रमाणां तथाविधविश्रामकाध्वनावे विश्रमण क्रिया । विश्राम्यतां विश्रामं मामानां करणं विश्रामणा सा चासौ क्रिया चेति समासः ॥ ७४ ॥ तथा योगाभ्यास इति ॥ १५ ॥ योगस्य सावननिरालंबनभेद जिन्नस्याभ्यासः पुनःपुनरनुशीलनम् - ~ “ सालंबनो निरालंबनच योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खब्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः 99 ॥ ॥ ટીકા-સંધ્યાકાળને ઉચિત એવી પૂજા કરવા પૂર્વક ચૈત્યવંદન કરવું એટલે ગૃહ ચૈત્ય તથા ચૈત્ય ભવનનું વંદન કરવું આદિ શબ્દથી યતિને તથા માતા પિતાને વંદન કરવું. ૭૩ મૂલા—સાધુને વિશ્રામ આપવાની ક્રિયા કરવી. ૭૪ ટીકામાક્ષના આરાધન રૂપ ચાગના સાધનમાં પ્રવર્તેલા અને સ્વાધ્યાય ધ્યાન વગેરેના આચરણની સ્થિતિને લઈ શ્રમને પામેલા એવા સાધુઆ (મુનિરાજો)ને કાઈ તેવા વિશ્રામ કરાવનાર સાધુ ન હોય તે તે સાધુઆને વિશ્રામ મળે તેવી ક્રિયા કરવી અર્થાત્ તેમની વૈયાવચ્ચ કરવી. ૭૪ મલા—યાગના અભ્યાસ કરવા. ૭૫ ટીકા—સાલંબન અને નિરાલંબન અવા બે ભેદ વાલા યાગના અભ્યાસ કરવા એટલે વારંવાર તેનુ પરિશીલન કરવું. તેને માટે કહ્યું છે કે “સાલંબન અને નિરાલંબન એવા બે પ્રકારના ઉત્કૃષ્ટ ચાગ છે. તેમાં જે જિનરૂપનું ધ્યાન કરવું એટલે સમવસરણમાં રહેલા જિનના રૂપનું તથા પ્રતિમારૂપે રહેલા જિનનું ધ્યાન કરવું, તે સાલખન અને જિનતત્ત્વ એટલે જીવ પ્રદેશના સમૂહરૂપ કેવળ જ્ઞાનાદિ સ્વભાવવાલા જિનતત્ત્વમાં ગમન કરનારા મુકત જિનપરમાત્માનું ધ્યાન કરવું, તે નિરાલંબન યાગ કહેવાય છે.” ૨૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ २२६. धर्मबिंदुप्रकरणे સત્તત્ત્વન કૃતિ નિવૃત્તનિનસ્વરૂપમતિવદ્ કૃતિ ૭૫ ॥ तथा नमस्कारादिचिंतनमिति ॥ ७६ ॥ नमस्कारस्यादिशनात्तदन्यस्वाध्यायस्य च चिंतनं जावनम् ।। ७६ ।। तथा प्रशस्तावक्रियेति ॥ 99 ॥ तथा तथा कोधादिदोषविपाकपर्यालोचनेन प्रशस्तस्य प्रशंसनीयस्य नाव - स्यांतःकरणरूपस्य क्रिया करणं अन्यथा महादोषनावात् । यदुच्यते - “ चित्तरत्नमसंविष्टमांतरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः " ॥ १ ॥ ७७ તથા ાયસ્થિતિષેનામિતિ ॥૩૮॥ नवस्थितेः संसाररूपस्य प्रेक्षणमवलोकनम् - (મેાક્ષમાં રહેલા એવા જિન પરમાત્માના સ્વરૂપ સાથે જોડાયેલા જે ચાગ તે નિરાલંબન યાગ કહેવાય છે.) ૭૫ લા—નમસ્કાર પ્રમુખનું ચિતવન કરવુ. ૭૬ ટીકા ભાવવું. ૭૬ નમસ્કાર આદિ શબ્દથી અન્ય સ્વાધ્યાયનું ચિંતન કરવું મુલા—વખાણવા યોગ્ય (ભાવ) અંતઃકરણ કરવું, ૭૭ ટીકા—વખાણવા યોગ્ય એટલે તે તે ક્રોધાદિ 'ઢાષના વિપાકના વિચાર કરવાથી પ્રશંસનીય એવુ ભાવ એટલે અંતકરણ કરવું. તેવુ અંતઃ કરણ ન કરવાથી મેટા દેષ લાગે છે. તેને માટે શાસ્ત્રમાં કહેલુ છે— “ કલેશ રહિત એવું જે ચિત્તરૂપી રત્ન તે અંતરનું ધન છે. જે પુરૂષતુ તે ધન દાષાથી લુટાએલ છે, તે પુરૂષને સર્વ વિપત્તિએ આવી મલે છે. 39 ૧ ७७ મૂલા—સ’સારની સ્થિતિના વિચાર કરવો. ૭૮ ટીકા ૧ ક્રોધ પ્રીતિના, માન વિનયના, માયા મિત્રતાનેા અને લેાભ સર્વના નાશ કરનાર છે. એવે વિચાર કરવા. આસંસારની સ્થિતિના વિચાર કરવા–તેનુ અવલેાકન કરવું, Page #249 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। " यौवनं नगनदास्पदोपमं शारदांबुद विलासि जीवितम् । स्वमनब्धधन विज्रमं धनं स्थावरं किमपि नास्ति तत्त्वतः ॥१॥ विग्रहा गदनुजंगमालयाः संगमा विगमदोषदूषिताः। संपदोपि विपदाकटारिता નારિન ફ્રિજિનુvર| | પ્રચારનિ | | तदनु तन्नैर्गुण्यनावनेति ॥ ७ ॥ तस्या नवस्थितेः तन्नैगुण्यनावना निःसारत्वचिंतनं । यथा । " इतः क्रोधो गृध्रः प्रकटयति पदं निजमितः शृगाली तृष्णेयं विकृतवदना धावति पुरः" । જેમકે – વનવય પર્વતની નદીના જેવું ચપલ છે. જીવિત શરદરતુના વાદળાના વિલાસ જેવું અરિથર છે અને દ્રવ્ય સ્વમામાં મળેલાં વૈભવના વિલાસ જેવું છે તેથી વરતુતાએ કાંઈપણ રિથર રહેનારૂં નથી. ૧ શરીર રોગરૂપી સને રહેવાનું સ્થાન છે, સંગમ વિયોગના દોષથી દૂષિત છે, અને સંપત્તિઓ પણ વિપત્તિઓએ કટાક્ષ દષ્ટિથી જેએલી છે, તેથી ફુટ રીતે કઈ પણ વસ્તુ ઉપદ્રવ રહિત નથી.” ૨ ઇત્યાદિ સંસારના સ્વરૂપને વિચાર કરવો. ૭૮ મૂલાર્થ–તે પછી આ ભવ સ્થિતિની અસારતાનું ચિંતવન કરવું. ૭૯ ટીકાર્થ–તે ભવરિથતિની અસારતાનું ચિંતવન કરવું, જેમકે, એક તરફ ક્રોધરૂપી ગીધ પક્ષી પિતાની પાંખને પ્રગટ કરે છે, એક તરફ તૃષ્ણારૂપી શીયાલણ મુખ ફાડીને આગળ આગળ દોડ્યા કરે છે અને Page #250 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे इतः क्रूर: कामो विचरति पिशाच श्विरमहो उमसानं संसारः क इह पतितः स्थास्यति सुखम् ॥ १ ॥ एतास्तावदसंशयं कुशल प्रांतादबिंदूपमा यो बंधुसमागमोऽपि न चिरस्थायी खलप्रीतिवत् । afra किंचिदस्ति निखिलं तच्चारदांनोधर छायावचलतां विर्त्ति यदतः स्वस्मै हितं चिंत्यताम् ॥ २ ॥ ७७ તથા અવલોપનમિતિ ॥ ૪૪ अपवर्गस्य मुक्तेः आलोचनं सर्वगुणमयत्वेनोपादेयतया परिभावनम् । २२८ થા~~ 46 માતાઃ श्रियः सकलकामधास्ततः किं दत्तं पदं शिरसि विषतां ततः किम् । એક તરફ કામદેવરૂપી ક્રૂર પિશાચ ચિરકાલ કર્યાં કરે છે એવા આ સ‘સારરૂપી રમસાનમાં પડેલા કર્યા પુરૂષ સુખે રહેવાના ! ૧ દાભના પત્રના છેડા ઉપર પડેલા જલના સંબંદુના જેવી આ સંપત્તિ છે, એ નિ:સદેહ છે અને એને. સમાગમ પણ દુર્જનની પ્રીતિની જેમ ચિરસ્થાયી નથી અને તે શિવાય બીજું બધું જે કાંઇ છે, તે શરદસ્તુના વાદળાની છાયાનીજેમ ચપલતાને ધારણ કરે છે, તેથી હું ભવ્ય પ્રાણિયા,પેાતાના હિતનું ચિ ંતવન કરો. ૨ ” ૭૯ "" મૂલા—મુકિતની આલાચના કરવી. ૮૦ ટીકા મુક્તિની આદ્યાચના કરવી એટલે સર્વ ગુણા મુક્તિમાંજ રહેલા છે, તેથી મુક્તિજ ગ્રહણ કરવા યોગ્ય છે, એવી ભાવના ભાવથી, જેમકે,— ♦ સર્વ કામને દાહન કરનારી લક્ષ્મી પ્રાપ્ત થઇ, એથી શું થયું ? શત્રુઓના મસ્તક ઉપર પગ મુકયા, એથી શું થયું ! વૈભવાથી સ્નેહીઓને પૂરી દીધા, એથી શું થયું ? અને પ્રાણીઓનુ શરીર કલ્પાંત કાલ સુધીધાર Page #251 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः । संपूरिताः प्रणयिनो विनवैस्ततः किं. कल्पं नृतं तनुजूतां तनुनिस्ततः किम् ॥१॥ तस्मादनंतमजरं परमं प्रकाशं .. तञ्चित्त चिंतय किमेनिरसधिक पैः । यस्यानुषंगिण श्मे नुवनाधिपत्य ચોળાય પરંતુમતી વંતિ” રૂ. I go तथा श्रामण्यानुराग इति ॥ १ ॥ श्रामण्ये शुद्धसाधुनावे अनुरागो विधेयः । ક મુનિવ્રતમ પન્નવારવા– संतानतानवकरं स्वयमन्युपेतः। कुर्या तउत्तरतरं च तपः कदाहं जोगेषु निःस्पृहतया परिमुक्तसंगः" ॥ १॥ ॥ १॥ ણ થઈ રહ્યું, એથી શું થયું ? હે ચિત્ત, તેથી અનંત, અજર (જારહિત) પરમ પ્રકાશરૂપ એવા મોક્ષ સુખનું ચિંતવન કર. ખોટા સંકલ્પ વિકલ્પ કરવાથી શું વળવાનું છે? કારણકે, વિષય સુખની પ્રાપ્તિ માટે રંક જેવા પ્રા[ઓને ભુવનપતિ પણાની પ્રાપ્તિ વગેરે જે સુખો છે, તે તે મોક્ષ સુખની પ્રાપ્તિના આનુષંગિક સુખ છે એટલે તેના પેટા સુખરૂપ છે. ૧-૨ ૮૦ મૂલાર્થ–સાધુપણાને વિષે અનુરાગ કરે. ૮૧ ટીકાર્ય–શુદ્ધ સાધુપણામાં અનુરાગ કરવો. એટલે મને શુદ્ધ સાધુપણું ક્યારે પ્રાપ્ત થશે ?' એવો વિચાર કરે. જેમકે , “સર્વ ભવને વિષે કરેલા કર્મોના સમૂહને ખપાવનાર જૈનમુનિના વ્રતને સ્વેચ્છાથી પ્રાપ્ત થયેલા અને ભેગેને વિષે નિઃસ્પૃહતાથી સંગને છોડનરે એ હું અતિશય પ્રધાન એવા તપને ક્યારે આચરીશ" ? ૧ - આ પ્રમાણે અનુરાગથી વિચાર કરે. ૮૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ धबिंदुप्रकरणे તથા યથોતિ વૃદ્ધિફિતિ यथोचितं यो यदा वर्द्धयितुमुचितस्तस्य सम्यग्दर्शनादेर्गुणस्य दर्शनमतिमात्रतप्रतिमाच्यासधारण वृधिः पुष्टीकरणं कार्या ॥ २ ॥ तथा सत्वादिषु मैत्र्या दियोग इतीति ॥ ३ ॥ सत्वेषु सामान्यतः सर्वजंतुषु आदिशब्दादुःखितसुखदोषदूषितेषु मैत्र्यादी. नामाशयविशेषाणां योगो व्यापारः कार्यः । मैत्र्यादिलक्षणं चेदम् । " परहितचिंता मैत्री परपुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा" ॥ १ ॥ इतिः परिसमाप्तौ ॥ ३ ॥ संप्रत्युपसंहरनाह । મૂલાંર્થ-જેમ ઘટે તેમ ગુણોની વૃદ્ધિ કરવી. ૮૨ ટીકાર્થ–ચિત એટલે જે સમ્યગદર્શન પ્રમુખ ગુણ જ્યારે વધારવાને ઉચિત હોય ત્યારે તે ગુણની દર્શન પ્રતિમા અને વ્રત પ્રતિમાના અભ્યાસદ્ધાર વૃદ્ધિ–પુષ્ટિ કરવી. ૮૨ મૂલાર્થ–સર્વ જીવોને વિષે મૈત્રી વગેરે ચાર ભાવનાને યોગ કરવો. ૮૩ ટીકાર્થ–સત્વ એટલે સામાન્યપણે સર્વ પ્રાણુઓને વિષે આદિ શબ્દથી દુખી અને સુખરૂપ દેષથી દૂષિત થયેલા પ્રાણીઓને વિષે મૈત્રી પ્રમુખ ભાવનાને ગ-વ્યાપાર કરવો. મૈત્રી વગેરેના લક્ષણ આ પ્રમાણે છે. બીજાના હિતની ચિંતા કરવી તે મૈત્રી,પારકા દુઃખનો નાશ કરનારી, એ કરૂણા, બીજાનું સુખ દેખી સંતુષ્ટ થવું, એ મુદિતા અને બીજાના દેશની ઉપેક્ષા કરવી એ ઉપેક્ષા ૧. ઈતિ શબ્દ સમાપ્તિ બતાવે છે, એટલે એ પ્રમાણે ગૃહસ્થ ધર્મની સમાપ્તિ થઈ. ૮૩ ચાલતા પ્રસંગને સમાપ્ત કરતાં કહે છે – Page #253 -------------------------------------------------------------------------- ________________ तृतीयःअध्यायः। विशेषतो गृहस्थस्य धर्म नक्तो जिनोत्तमैः । एवं सदनावनासारः परं चारित्रकारणम् ॥ ४॥ _ विशेषतः सामान्यगृहस्थधर्मवैवकण्येन गृहस्थस्य गृहमेधिनो धर्म उक्तो निरूपितो जिनोत्तमैः अर्हद्भिः एवमुक्तरीत्या सद्भावनासारः परमपुरुषार्थानु. कूवनावनाप्रधानः नावश्रावकधर्म इत्यर्थः । कीदृशोऽसावित्याह । परमवंध्यमिह नवांतरे वा चारित्रकारणं सर्वविरतिहेतुः ॥ ४ ॥ ननु कयं परं चारित्रकारणमसावित्याशंक्याह । पदंपदेन भेघावी यथारोहति पर्वतम् । सम्यक् तथैव नियमाछीरश्चारिपर्वतम् ॥ ५ ॥ ત્તિ . મૂલાથ–શ્રી જિનભગવંતે શ્રેષ્ટ ભાવનામાં પ્રધાન અને ચારિત્ર પામવાના ઉત્કૃષ્ટ કારણરૂપ એ ગૃહસ્થનો વિશેષ ધર્મ આ પ્રમાણે કર્યો છે. ૮૪ ટીકાઈ–વિશેષ એટલે ગૃહસ્થના સામાન્ય ધર્મથી વિલક્ષણ એ ગૃહરથને ધર્મ અરિહંત ભગવાનેએ એવી રીતે નિરૂપણ કરેલો છે. તે ધર્મ સભાવના સારરૂપ છે એટલે મોક્ષને અનફલ એવી ભાવના જેમાં પ્રધાન છે એ છે અર્થાતુ ભાવશ્રાવક ધર્મ છે. વળી તે ધર્મ કે છે ? તે કહે છે. આ ભવમાં અથવા ભવાંતરમાં તે ચારિત્રનું અવંધ્ય સર્વવિરતિરૂપ કારણરૂપ છે. એટલે સત્ય કારણ છે. ૮૪ અહિં શંકા કરે છે કે એ ગૃહરથને વિશેષ ધર્મ ચારિત્રનું પરમ–ઉત્કૃષ્ટ કારણુ શી રીતે ? તેના ઉત્તરમાં કહે છે. મૂલાર્થ–જેમ કોઈ બુદ્ધિમાન પુરૂષ પગલે પગલે કરી સારી રીતે પર્વત ઉપર ચડી જાય છે, તેમ ધીર પુરૂષ નિયમાએ કરી ચારિત્રરૂપી પર્વત ઉપર ચડી જાય છે. ૮૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ २३२ धर्मबिंदुप्रकरणे इह पदंपदिकोच्यते ततः पदेन पदेन यदारोहणं तन्निपातनात् पदंपदेनेत्युच्यते । ततः पदंपदेन मेधावी बुद्धिमान् यथेति दृष्टांतार्थः आरोहति आक्रामति पर्वतमुज्जयंतादिकम् । सम्यक् हस्तपादादिशरीरावयवनंगाजावेन तथैव तेनैव प्रकारेण नियमादवश्यतया धीरो निःकसंकानुपावितश्रमणोपासकसमाचारः। चारित्रपर्वतं सर्वविरतिमहाशैवमिति ॥ ५ ॥ ननु एतदपि कथमित्यमित्याह स्तोकान् गुणान्समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ॥ ६ ॥ રિા . स्तोकान् तुच्छान् गुणान् श्रमणोपासकावस्थोचितान् समाराध्य पालयित्वा वहूनां सुश्रमणोचितगुणानां स्तोकानामाराधनायोग्यो जात एवेत्यपिशद्धार्थः ટીકાર્ચ–અહિં પરંપદિકાને અર્થ કહે છે. પગલે પગલે જે ચડી જવું તે પäપદેન એમ નિપાતથી સિદ્ધ થાય છે. જેમ બુદ્ધિમાન પુરૂષ વિતાચલ વગેરે પર્વત ઉપર પગલે પગલે સારી રીતે એટલે હાથે પગ વગેરે શરીરના અવયવ ન ભાંગે તેવી રીતે ચડી જાય છે, તેજ પ્રકારે નિયમાએ એટલે અવશ્યપણાથી ધીર પુરૂષ એટલે નિ:કલંકપણે શ્રાવક ધર્મને પાલનાર ચારિત્રરૂપી પર્વત એટલે સર્વ વિરતિરૂપ મોટા પર્વત ઉપર ચડી જાય છે. ૮૫ . . અહિં શંકા કરે છે કે, આવી રીતે કેમ બને એટલે ગૃહથ ધર્મ પાળવા પૂર્વક સર્વ વિરતિરૂપ ચારિત્ર કેમ બને ? તેના ઉત્તરમાં કહે છે. - મૂલાર્થ–ડા ગુણેની આરાધના કરીને ઘણું ગુણોની આરાધના કરવાને યોગ્ય થાય છે, તે માટે પ્રથમ ગૃહસ્થનો વિશેષ ધર્મ પાળ એમ માન્યું છે–અર્થાત્ એ જ કારણથી ગૃહસ્થને વિશેષ ધર્મ પ્રથમ કહ્યા છે. ૮૬ 1 ટીકાર્ય–શ્રાવક અવરથાને ગ્ય એવા તુચ્છ ગુણેને પાળીને ઉત્તમ મુનિપણાને ગ્ય એવા ઘણાં મોટા ગુણની આરાધના કરવાને ગ્ય થાય છે. ૧ પ્રથમ વિશેષ હી ધમને આરાધક હોય તે ચારિત્ર ધર્મની આરાધના કરવાને યોગ્ય થાય છે, Page #255 -------------------------------------------------------------------------- ________________ तृतीयः अध्यायः। जायते नवति यस्मात्कारणादाराधनायोग्यः परिपाउनोचितः अविकलाटपगुणाराधनाबलमनीनबहुगुणलाजवाधककर्मकलंकत्वेन तद्गुणलानसामर्थ्यनावात् तस्मा कारणादादौ प्रथमत एव अयमनंतरप्रोक्तो गृहस्थधर्मो मतः मुधियां संमत इति । पुरुषविशेषापेक्षोऽयं न्याय्यः अन्यथा तथाविधाध्यवसायसामर्थ्यादतएवाबलीनूतचारित्रमोहानां स्थूननवादीनामेतत्क्रममंतरेणापि परिशुफसर्वविरतिमानस्य शास्त्रेषु श्रूयमाणत्वात् ।। ४ ॥ इति श्रीमुनिजमूरिविरचितायां धर्मबिंघृत्तौ विशेषतो गृहस्थधर्मविधि તૃતીયોધ્યાઃ સમાત ! व्याख्यातस्तृतीयोऽध्यायः। અહિં ઋષિ શબ્દને અર્થ એ છે કે, થોડા મુનિગુણેની આરાધનાને યોગ્ય તે જ છે. જેથી અવિકલ એવા અ૫ ગુણની આરાધનાના બળથી બહુ ગુણના લાભને બાધ કરનાર કર્મરૂપ કલંકને નાશ પમાડવાને લીધે મુનિગુણના લાભનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, તે કારની પ્રથમજ આ અનંતર કહેલો. ગૃહર ધર્મ સત્યુને સંમત છે. એવી રીતે પુરૂષ વિશેષની અપેક્ષાએ એ ધર્મ પ્રથમ પાળવે એ ન્યાય છે એમ કહેલું છે. તેમાં પુરૂષ વિશેષની અપેક્ષા ન લઈએ તો તેવા અધ્યવસાયના સામર્થ્યથી જેમનું ચારિત્રમોહનીય કર્મ નિર્બલ થયેલ છે એવા સ્થૂલભદ્ર વગેરે મહા પુરૂષને તે એ ક્રમ વિના પણ શુદ્ધએવા સર્વવિરતિ ચારિત્રને લાભ થયો છે, એવું શાસ્ત્રમાં શ્રવણ છે. ઇતિ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલી ધર્મબિંદુ ગ્રંથની વૃત્તિમાં ગૃહસ્થ ના વિશેષ ધર્મને વિધિ નામે ત્રીજો અધ્યાય સમાપ્ત થશે. ૮૬ આ પ્રમાણે ત્રીજા અધ્યાયની વ્યાખ્યા કરવામાં આવી. Page #256 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः सांप्रतं चतुर्थ आरभ्यते । तस्य चेदमादिसूत्रम् । • एवं विधिसमायुक्तः सेवमानो गृहाश्रमम् । चारित्रमोहनीयेन मुच्यते पापकर्मणा ॥ १ ॥ एवमुक्तरूपेण विधिना सामान्यतो विशेषतश्च गृहस्थधर्मलक्षणेन समायुक्तः संपन्नः सेवमानोऽनुशीलयन् गृहाश्रमं गृहवास किमित्याह । चारित्रमोहनीयेन प्रतीतरूपेण मुच्यते परित्यज्यते पापकर्मणा पापकृत्यात्मकेन ॥१॥ एतदपि कथमित्याहसदाझाराधनायोगाद्भावशोर्नियोगतः । J દેટ, એ. એ.જે. એ. હવે ચોથા અધ્યાયનો આરંભ કરે છે. તે અધ્યાયનું પ્રથમ સૂત્ર ( આ નીચે પ્રમાણે છે – USી મલાર્થ—આ પ્રમાણે વિધિએ સહિત ગૃહસ્થાશ્રમને સેવતો એ પુરૂષ ચારિત્ર મોહનીય રૂ૫ પાપ કર્મથી મુકાય છે. ૧ ટીકાર્થ_એવી રીતે જેનું સ્વરૂપ કહેલું છે એવા વિધિથી એટલે સામાન્ય તથા વિશેષથી ગૃહસ્થ ધર્મના વિધિથી યુકત એવો ગૃહાવાસને સેવતો પુરૂષ જેનું રૂપ પ્રતીત છે એવા ચારિત્ર મેહનીય રૂપ પાપકર્મવડે મુકાય છે. ૧ એ ચારિત્ર મેહનીય કર્મથી કયે પ્રકારે મુકાય ? તે કહે છે. મૂલાર્થ–સત્ એવા આજ્ઞાન આરાધનના યોગથી થયેલી નિયમાએ ભાવ શુદ્ધિ અને સભ્ય પ્રકારે ચારિત્રના રાગથી થયેલ Page #257 -------------------------------------------------------------------------- ________________ चतुर्थःअध्यायः। नपायसंप्रवृत्तेश्च सम्यक्चारित्ररागतः ॥२॥ सन् अकलंकितो य आझाराधनयोगो यतिधर्माच्यासासहेनादौ श्रावकधर्मः अज्यसनीय इत्येवंतवणो जिनोपदेशसंबंधः तस्माद्यका नावशुधिर्मनोनिर्मलता तस्याः नियोगतः अवश्यतया । तथा उपायसंप्रवृत्तेश्च उपायेन शुद्धहेत्वंगीकरणरूपेण प्रवृत्तेः चेष्टनात् चकारो हेत्वंतरसमुच्चये । इयमपि कुत इत्याह । सम्यक्चारित्ररागतः निर्व्याजचारित्रानिलाषात् इदमुक्तं नवति सदाझाराधनायोगात् यका नावशुद्धिः या च सम्यक्चारित्ररागतः नपायसंपत्तिः अणुव्रतादिपालनरूपा ताच्यामुन्नाभ्यामपि हेतुल्यां चारित्रमोहनीयेन मुच्यते ન પુનરચતિ | 9 || .. आह इदमपि कथं सिद्धं यथेत्थं चारित्रमोहनीयेन मुच्यते ततः परिपू प्रत्याख्यानलाग्नवतीत्याशंक्याहઉપાયને વિષે રૂડી પ્રવૃત્તિ થવાથી તે ચારિત્ર મેહનીય કર્મથી મુકાય છે. ૨ ટીકાર્થ–સતું એટલે કલંકરહિત એ આજ્ઞાની આરાધનાને વેગ એટલે “ યતિધર્મને અભ્યાસ કરવા અસમર્થ એવા પુરૂષે શ્રાવક ધર્મને અભ્યાસ કરે છે એ રૂપ જિન ભગવંતના ઉપદેશને સંબંધ તેનાથી જે ભાવશુદ્ધિ એટલે મનની નિર્મળતા તેનાનિયોગથી એટલે તેને અવશ્ય થવાપણથી તેમજ ઉપાય એટલે શુદ્ધહેતુને અંગીકાર કરવારૂપ પ્રવૃત્તિથી અહિં વશબ્દ બીજા હેતુના સમુચ્ચયમાં છે. એ કેવી રીતે તે કહે છે સમ્યક્ ચારિત્રના રાગથી એટલે નિર્દભપણે ચારિત્રના અભિલાષથી શુદ્ધ હેતુને અંગીકાર કરવા રૂપ જે પ્રવૃત્તિ કરવી અર્થાતુ અણુવ્રતાદિકનું પાલન કરવું તે હેતુ માટે, કહેવાને આશય એ છે કે સત્ આજ્ઞાને આરાધનના ગથી જે ભાવશુદ્ધિ અને સમ્યમ્ ચારિત્રના રાગથી જે ઉપાયમાં સારી પ્રવૃત્તિ-એ બે કારણથી પુરૂષ ચારિત્ર મોહનીય કર્મથી મુકાય છે. તે સિવાય બીજે પ્રકારે મુકાતો નથી.૨ અહિં વાદી શંકા કરે કે, પૂર્વે કહેલા પ્રકારે પુરૂષ ચારિત્રમેહનીય કર્મથી મુકાય તે પછી પૂર્ણ પચખાણને ભજનાર થાય. એ કેવી રીતે સિદ્ધ થાય તેના ઉત્તરમાં કહે છે, Page #258 -------------------------------------------------------------------------- ________________ ३३६ धर्मबिंदुप्रकरणे विशुद्धं सदनुष्टानं स्तोकमप्यतां मतम् । तत्त्वेन तेन च प्रत्याख्यानं ज्ञात्वा सुबह्वपि ॥३॥ તિ | विशुद्धं निरतिचारं अतएव सत्सुंदरं अनुष्ठानं स्चूलमाणातिपातविरमणादि स्तोकमप्यन्यतमैकलंगकतिपत्त्या अनं बहु तावन्मतमेवेत्यपि शब्दार्थः । अर्हतां पारगतानां मतमनीष्टं कथमित्याह । तत्वेन तात्विकरूपतया न पुनरतिचारकालुष्यदूषितं बहुप्यनुष्ठानं सुंदरं मतं तेन च तेन पुनर्विशुद्धनानुष्ठानेन करणजूतेन स्तोकेनापि कालेन प्रत्याख्यानमाश्रवधार निरोधलक्षणं ज्ञात्वा गुरुमूले श्रुतधर्मतया सम्यगवबुध्य प्रत्याख्यानस्य फलं हेतुं च सुबदपि सर्वपापस्थानविषयतया नूयिष्ठमपि करोतीति गम्यते स्तोकं तावदनुष्ठानं संपन्नमेवेत्यपि शब्दार्थः । अयमनिमायः स्तोकादप्यनुष्ठानादत्यंतविशुधात्सकाशात्कानेन प्रत्याख्यानस्वरूपा મૂલાર્થ–શુદ્ધ એવું સત્ અનુષ્ઠાન થતું હોય તો પણ તે ત. નેવે કરીને શુદ્ધ હોવાથી શ્રી અરિહંત પ્રભુને માન્ય છે. તે કારણથી પ્રત્યાખ્યાનને ગુરૂની સમીપે જાણ ઘણું પણ કરે છે. ૩ ટીકાર્થ–વિશુદ્ધ એટલે અતિચારહિત એ કારણથી સસુંદર એવું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે અનુષ્ઠાન ગમે તે એક ભાંગીને અને ગીકાર કરવાથી અપ છે, તો પણ તે અરિહંત પ્રભુને માન્ય છે વિશદ્ધ એ વું બહુ અનુષ્ઠાન તો માન્યજ છે એ પ્રgિ શબ્દનો અર્થ છે. શ્રી અરિહંત પ્રભુએ માનેલું અનુષ્ઠાન કેવું છે તેને ઉત્તર આપે છે. જે અનુષ્ઠાન તાત્ત્વિક રૂપપણને લઈને અતિચાર રહિત હોવાથી થોડું હોય તો પણ તે માન્ય છે. અને અતિચારવડે દૂષિત થયેલું ઘણું હોય તો પણ તે માન્ય નથી. તે વિશુદ્ધ અનુષ્ઠાન થોડું કરે તેનાથી થડે કાળે પણ આશ્રય નિરોધ છે લક્ષણ જેનું એવા પ્રત્યાખ્યાનને ગુરૂ સમીપે તેનું ફળ–હેતુ સારી રીતે જાણ ઘણું પણ પચ્ચખાણ કે જે સર્વ પાપસ્થાન પ્રત્યાખ્યાન રૂપ છે તે કરી શકે છે અને થોડું તો તેણે કરેલું છે, એ અવિ શબ્દને અર્થ છે. આ સર્વ કહેવાને અભિપ્રાય એ છે કે, અતિ શુદ્ધ એ થોડા અનુષ્ઠાનથી પણ જેને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ, હેતુ અને ફળનું જ્ઞાન છે, એવા પુરૂષને કાલે Page #259 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાયઃ दिशातु यिष्ठमपि प्रत्याख्यानं संपद्यत इति। ३ इति विशेषतो गृहस्थधर्म उक्तः सांप्रतं यतिधर्मावसर इति यतिमनुवर्णयिष्याम इति ॥४॥ પ્રતીતાવ છે यत्यनुवर्णनमेवाह । अ) अईसमीपे विधिप्रबजितो यतिरिति ॥५॥ अर्हः प्रव्रज्या) वक्ष्पमाण एव अर्हस्य प्रव्रज्यादानयोग्यस्य वक्ष्यमाणगुणस्यैव गुरोः समीपे पार्थे विधिना वक्ष्यमाणेनैव प्रत्रजितः गृहीतदीक्षः यतिः मुनिरित्युच्यते इति ॥ ५॥ यथोदेशं निर्देश इति न्यायात्प्रव्रज्याहमेवानिधित्सुराह । अथ प्रव्रज्याहः आर्यदेशोत्पन्नः विशिष्टजातिकुनाકરીને ધણું પણ પચ્ચખાણ નિષ્પન્ન થાય છે. ૩ મૂલાર્થ_એવી રીતે ગૃહસ્થને વિશેષ ધર્મ કર્યો. હવે યતિ ઘર્મ કહેવાનો અવસર છે, માટે, પ્રથમ યતિનું વર્ણન કરીશું. ૪ ટીકાર્થ—આ ભૂલને અર્થ પ્રસિદ્ધ છે. ૪ યતિનું સ્વરૂપ કહે છે – મૂલાર્થ–પતે દીક્ષા લેવાને યોગ્ય હોય અને યોગ્ય પુરૂષની સમીપે વિધવડે દીક્ષા લીધી હોય તે યતિ કહેવાય છે. ૫ ટીકાર્ચ–અર્વ એટલે દીક્ષા લેવાને ગ્ય કે જેના ગુણે આગળ કહેવામાં આવશે. એવો પુરૂષ તે અહ એટલે દીક્ષા આપવાને યોગ્ય જેના ગુણ આગળ કહેવામાં આવશે, એવા ગુરૂની પાસે આગળ કહેવામાં આવશે એવા વિધિવડે દીક્ષા જેણે ગ્રહણ કરી છે, તે યતિ કહેવાય છે. પ ણ જેવી રીતે ઉદેશ કર્યો હોય તેવી રીતે નિર્દેશ કરે એ ન્યાયથી દીક્ષાને ગ્ય. એવા પુરૂષના લક્ષણોને કહેવાની ઇચ્છાથી મૂળ ગ્રંથકાર કહે છે. મુલાથ-દીક્ષા લેવાને ગ્ય એવા પુરૂષના લક્ષણે આ પ્રમાણે છે. ૧ આર્ય દેશમાં ઉન્ન થયેલો, ૨ વિશિષ્ટ જાતિ તથા કુળવાળે, ૩ જેના Page #260 -------------------------------------------------------------------------- ________________ २३० धर्मबिंदुप्रकरणे न्वितः क्षीणप्रायकर्ममतः तत एव विमलबुधिः उर्सनं मानुष्यं जन्म मरणनिमित्तं संपदश्चपलाः विषया दुःखहे. तवः संयोगे वियोगः प्रतिक्षणं मरणं दारुणो विपाकः इत्यवगतसंसारनैर्गुण्यः तत एव तरिक्तः प्रतनुकषायः अल्पहास्यादिः कृतज्ञः विनीतः प्रागपि राजामात्यपौरजनबहुમતઃ કોટી વાWiા દ સ્થિર સમુસંપન્નએતિ છે एतत्सर्वं सुगमं परं अयेत्यानंतर्यार्थः प्रव्रजनं पापेभ्यः प्रकर्षेण शुकचरणयोगेषु व्रजनं गमनं प्रत्रज्या तस्या अर्हः योग्यः प्रव्रज्या) जीवः । कीदृशः इत्याह । आर्यदेशोत्पन्नः मगधाद्यर्द्धषडावंशतिमंडलमध्यलब्धजन्मा तथा विशिष्टકર્મમલ લગભગ ક્ષીણ થયેલા છે એ, ૪ એથી કરીને નિર્મળ બુદ્ધિવાળો ૫ આ મનુષ્ય જન્મ દુર્લભ છે, જન્મ કે મરણનું નિમિત્ત છે, સંપત્તિઓ ચપળ છે, વિષયે દુઃખના હેતુરૂપ છે, સંયોગમાં વિગ રહેલો છે, અને ક્ષણે ક્ષણે મરણ થયાજ કરે છે, મરણને વિપાક ઘણે દારૂણ છે, આ પ્રમાણે સંસારનું નિર્ગુણપણું જેણે જાણેલું છે. ૬ તે કારણવડે સંસારથી વિરક્ત થયેલો, ૭ ઓછા કષાયવાળો, ૮ડા હાયાદિ કરનારો, ૮ ર્યા ગુણને જાણ, ૧૦ વિનયવંત, ૧૧ દીક્ષા લીધા પહેલા પણ રાજા, મંત્રી અને પરજનોએ બહુ માન કરેલ, ૧૨ કેઇન ટ્રહ નહીં કરનાર, ૧૩ કલ્યાણકારી અંગવાળ, ૧૪ શ્રદ્ધાળુ, ૧૫ *રિથરતાવાળો અને ૧દ આત્મસમર્પણ કરવા ગુરૂની શરણે આવેલે આવા લક્ષણવાળે પુરૂષ દીક્ષા લેવાને યોગ્ય છે. દર ટીકાર્ય–આ મૂળ સૂત્ર સર્વ સુગમ છે. પરંતુ અહિ પ્રણ શબ્દને અનંતર (પછી) એવો અર્થ છે. પાપથી એટલે પ્રકૃષ્ટપણેશુદ્ધ એવા ચારિત્ર યેગને ત્રત્રન એટલે ગમન કરવું, તે બત્રા કહેવાય છે. તે પ્રત્રયાને યોગ્ય - ઋ આરંભેલા કાર્યને વચમાંથી ન મુકી તે. Page #261 -------------------------------------------------------------------------- ________________ २३॥ चतुर्थःअध्यायः। जातिकुलान्वितः विशुमवैवाह्यचतुर्वतिर्गतमातृपितृपकरूपजातिकुलसंपन्नः । तथा वीणप्रायकर्ममतः वीणप्रायः उत्सन्नप्रायः कर्ममझो ज्ञानावरणमोहनीयादिरूपो यस्य सः तथा ततएव विमलबुधिः यत एव दीणप्रायकर्ममतः ततएव हेतोविमलबुधिः निर्मलीमसमतिः । प्रतिक्षणं मरणमिति समयसिधावीचिमरणापेक्षयेति । पठ्यते च । " यामेव रात्रिं प्रथमामुपैति गर्ने वसत्यै नरवीर लोकः । ततः प्रभृत्यस्खलितप्रयाणः સ પ્રચદં મૃત્યુસમીપતિ” છે ? | नरवीर इति व्यासेन युधिष्टिरस्य संबोधन मिति । दारुणो विपाको मरणस्येवेति गम्यते सर्वानावकारित्वात्तस्येति । प्रागपि इति प्रव्रज्यापत्तिपचिपूर्वએ જીવ થાય છે. તે કે હોવો જોઈએ? આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ એટલે મગધ વગેરે સાડી પચીશ દેશના મંડળને મધ્યમાં જન્મેલો. વિશિષ્ટ જાતિ કુળવાળા એટલે શુદ્ધ વિવાહ કરવા ગ્ય એવા ચાર વણને અંતર્ગત રહેલા માતા પિતાના વક્ષ રૂપ જે જાતિ કુલ તેણે કરીને સહિત. વલી જ્ઞાનાવરણય, મેહનીય વગેરે કર્મરૂપ મલ જેને (પ્રાયે) લગભગ ક્ષીણ થઈ ગયેલ છે, એથી કરીને જેની બુદ્ધિ નિર્મળ થયેલી છે. એટલે જેના કમલ ક્ષીણ થયેલા છે, તે કારણથી જેની નિર્મળ બુદ્ધિ છે ક્ષણે ક્ષણે મરણ થાય છે, એટલે સિદ્ધાંતને વિષે પ્રસિદ્ધ એવું અવીચી મરણ (સમયે સમયે મરણ)ની અપેક્ષાએ તે સમજવું તેને માટે કહેવું છે કે – “હે નરવીર યુધિષ્ઠિર, જે રાત્રે જીવ ગર્ભને વિષે નિવાસ કરવાને આવે છે, તેજ રાત્રિના આરંભની અપેક્ષાએ કરી નિરંતર પ્રયાણ કરનારો જીવએટલે જેનું આયુષ્ય સમયે સમયે ઓછું થતું જાય છે એ જીવ પ્રતિદિન મુત્યુની સમીપ આવતો જાય છે. ૧ * નરવીર એ સંબધન વ્યાસે યુધિષ્ઠિરને આપ્યું છે. દારૂણ ભયંકર વિપાક મૃત્યુને એમ ઉપરથી લેવું કારણ કે, મૃત્યુ સર્વને અભાવ કરનાર છે. પૂર્વે 8 ૧ વ્યાસ યુધિષ્ઠર રાજાને કહે છે એ પ્રસંગ છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ 4o धर्मबिंदुप्रकरणे कालएवेति । स्थिर इति प्रारब्धकार्यस्यावांतरान एव न परित्यागकारी । समुपसंपन्न इति समिति सम्मग्टत्या सर्वथात्मसमर्पणरूपया उपसंपन्नः सामीप्यमागत ત્તિ ૬ | इत्थं प्रव्रज्यामनिधाय प्रव्राजकमाह । गुरुपदाह इत्यंनूतएव विधिप्रतिपन्नप्रव्रज्यः समुपासितगुरुकुतः अस्खिलितशोनः सम्यगधीतागमः तत एव विमन. तरबोधात्तत्त्ववेदी नपशांतः प्रवचनवत्सलः सत्त्वहितरतः आदेयः अनुवर्तकः गंजीरः अविषादी नपशमलब्ध्या दिसंपन्नः प्रवचनार्यवक्ता स्वगुर्वनुज्ञातगुरुपदश्चेतीति ॥ ७॥ _ 'गुरुपदार्हः' प्रवाचकपदयोग्यः तु पूर्वस्माधिशेषणार्थः । इत्यनूत एवं પણ એટલે દીક્ષા લીધા પહેલા એમ સમજવું. રિથર એટલે આરંભેલા કાર્યને વચમાં છેડી ન દેનાર. સમુપ સંપન્ન સમ્ એટલે સારી રીતે સર્વથા આત્મ સમર્પણ વડે ઉપસંપન્ન એટલે સમીપ આવેલો. ૬ એવી રીતે દીક્ષાને ગ્ય એવા પુરૂષના લક્ષણે કહી હવે દીક્ષા આપનાર ગુરૂનું સ્વરૂપ કહે છે મલાથે––ગુરૂપદને યોગ્ય એવા પુરૂષ આ હોય તે કહે છે. ૧ વિધિએ કરી દીક્ષાને અંગીકાર કરેલી છે જેણે તે, ૨ - ૨ કુળની સારી રીતે ઉપાસના કરનાર, ૩ અખલિતપણે શીળ પાળનાર, ૪ સારી રીતે આગમનું અધ્યયન કરનાર, પતેથીજ અતિશય બોધી તત્વને જાણનાર, ૬ ઉપશાંત, ૭ સંઘનું હિત કરનાર, ૮ પ્રાણી માત્રના હિતમાં આસકત, ૯ જેનું વચન ગ્રહણ કરવા - ગ્ય છે એ ૧૦ ગુણી પુરૂષને અનુસરનાર, ૧૧ ગંભીર, ૧૨ ખેદ (વિખવાદ) રહિત; ૧૩ ઉપશમ લબ્ધિ વિગેરે ગુણાએ સહિત, ૧૩ પ્રવચનના અર્થને વકતા, ૧૪ પિતાના ગુરૂએ જેને ગુરૂ પદ આપેલું છે એ પુરૂષ ગુરૂક્ષેદને ગ્ય છે. ૭ ટીકાર્ચ-ગુરૂપદને ગ્યા એટલે પ્રવાચક પદને એગ્ય અહિં તુ શબ્દ Page #263 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાયઃ | : ૪? प्रव्रज्याईगुणयुक्त एव सन् न पुनरन्यादृशोऽपि तस्य स्वयंनिर्गुणत्वेन पत्राज्यजीवगुणवीजनिक्षेपकरणायोगात् किमित्याह · विधिप्रतिपन्नपत्रज्यः ' वक्ष्यमाणक्रमाधिगतदीदः ।' समुपासितगुरुकुलः' विधिवदाराधितगुरुपरिवारजावः 'अस्खलितशीलः' प्रव्रज्याप्रतिपत्तिप्रभृत्येवाखंमितत्रतः 'सम्यगधीतागमः' सूत्रार्योनयज्ञान क्रियादिगुणनाजो गुरोरासेवनेनाधिगतपारगतगदितागमरहस्यः થતા તે .. ___“तित्ये सुत्तत्याणं गहणं विहिणा न तत्थ तित्यमिदं । जनयन्नू चेव गुरू विहीन विणयाइयो चित्तो ॥१॥ ઝાયન વિય નિશ્ચિાત્ત તું પ્રવચTUરાજી . સમય પરિ. પૂર્વથી વિશેષ કરવાને અર્થે છે. ઈયંભૂત એવ એટલે દીક્ષાને યોગ્ય એવા ગુણવાળા જ તે સિવાય બીજા જેવો નહીં, કારણ કે, તે દીક્ષા આપનાર નિર્ગુણ હોવાથી તેને શિષ્યને વિષે દિક્ષાને વેગ એવા ગુણ રૂપ બીજનું આરેપણ કરવું અયોગ્ય છે. તે દીક્ષા આપનાર ગુરૂ કેવા જોઈએતે વિધિથી દીક્ષા પ્રાપ્ત કરી હોય એટલે જેને માટે આગળ કહેવામાં આવશે એવાક્રમથી શુદ્ધ ગુરુપરંપરાએ દીક્ષા પામેલ છે જોઈએ. વળી સારી રીતે ગુરૂકુળની ઉપાસના કરનાર હોય. એટલે જેણે ગુરૂને પરિવાર વિધિથી આરાધ્ય હોય. અખલિત શિલ” એટલે જે દિવસે દીક્ષા લીધી છે, ત્યારથી જેણે અખંડિત પંચ મહાવ્રત રાખેલ છે. “સારી રીતે આગમને ભણેલ ' એટલે સુત્ર અને તેને ના અર્થનું જ્ઞાન અને ક્રિયા વગેરે ગુણેને ભજનારા ગુરૂની આસેવના કર વાથી તીર્થકરે પ્રરૂપણ કરેલ આગમનું રહસ્ય જેણે પ્રાપ્ત કરેલું છે એવો તેને માટે શાસ્ત્રમાં કહેલું છે. તીર્થને વિષે વિધિએ કરી સૂત્ર તથા અર્થનું ગ્રહણ થાય છે. તેમાં જે આગળ કહેવાશે તે તીર્થ જાણવું, એટલે સૂત્રાર્થને જાણનાર, જે ગુરૂ તે તીર્થ કહેવાય છે, અને વિધિ તો વિનયાદિ છે, તે વિચિત્ર પ્રકાર છે.” ૧ તે ગુરૂ સૂત્રાર્થને જાણ, ક્રિયાને વિષે તત્પર, દઢપણે પ્રવચનને અનુરાગી, જૈનાગમનો પ્રરૂપક, નાગમને વિષે શ્રદ્ધા સહિત પરિપાકપણાને પા ૩૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदु प्रकरणे २४२ ओय पन्ना य अच्चत्यं ॥ २ ॥ 6 ', तत एव विमल्लतरबोधात्तच्ववेदी' तत एव सम्यगधीतागमत्वादेव हेतोर्यो farari बोधः शेषान् सम्यगवीतागमानपेक्ष्य स्फुटतरमोन्मीलः तस्मात्सकाशातत्ववेदी जीवादिवस्तुविज्ञाता । ' उपशांतः ' मनोवाक्काय विकार विकलः ' प्रवचनवत्सलः ' यथानुरूपं साधुसाध्वी श्रावकथा विकारूप चतुर्वर्णश्रमण संघवा रसय विधायी 'सत्वहितरतः तत्तच्चित्रो पायोपादानेन सामान्येन सर्वसत्वप्रियकरणपरायणः । ' आदेयः परेषां ग्राह्यवचनचेष्ट: ' अनुवर्त्तकः ' चित्र स्वावानां प्राणिनां गुणांतराधानघियानुवृत्तिशीलः ' गंजीरः ' रोपतो पायवस्थायामप्यज्ञब्धमध्यः ' अविषादी ' न परीषहाद्यनिनृतः कायसंरक्षणादौ न મેલ, અન્ય શાસ્ત્રામાં નિપુણ અને સ્વસિદ્ધાંતમાં કુશળ ાય છે. ૨ , , , : તેથીજ એટલે સારી રીતે આગમનું અધ્યયન કરેલ હૈાવાથી અતિશય નિમલ બાધવાલે.. શેષ એવા આગમેને સારી રીતે ભણેલ હાવાથી તેની અપેક્ષાએ જેની બુદ્ધિના અતિ રસ્ફુટ પ્રકાશ છે. તેથી તત્ત્વના જ્ઞાતા એટલે જીવાદિ વસ્તુને જાણનાર ઉપશાંત એટલે મન, વચન અને કાયાના વિકારથી રહિત‘પ્રવચન વત્સલ’ એટલે જેમ ધટે તેમ સાધુ, સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વણ શ્રમણ સંધનું વાત્સલ્ય કરનાર ‘ સત્ત્વહિતરત’ એટલે વિવિધ પ્રકારના ઉપાયાનુ ગ્રહણ કરી સામાન્યપણે સર્વ જીવાનુ હિત કરવામાં તત્પુ૨ ‘આઠેય’ એટલે જેના વચન અને ચેષ્ટા ખાઆને ગ્રહણ કરવા લાયક છે, એવે. અનુવર્ત્તક' એટલે વિચિત્ર સ્વભાવવાળા પ્રાણીઓને વિષે નવા ગુણતુ આરાપણ કરવાની બુદ્ધિથી તેમને અનુસરનાર એટલે જે પ્રકારના સ્વભાવવાળે! પ્રાણી હાય તેને વિષે તે તે પ્રકારના ઉપાયે અનેક પ્રકારના ગુણાનુ આરાપણ કરવાને તેમને અનુસરનારા. ગંભીર' એટલે રાખ તથા સતાય વગેરે અવસ્થામાં જેતુ અંતઃકરણ જણાય નહીં તેવા. ‘અવિષાદી’ પરીષહ વગેરેથી પરાભવ પામતાં છતાં પણ છે કાયના રક્ષણ વગેરે કરવામાં દીનતા પામતા નથી. ઊપશમ લબ્ધિ વગેરેથી સંપન્ન' બીજાને શમાવવાને સામર્થ્યવાળી ઉપશમ લબ્ધિ આદિ શબ્દથી ઉપકરણ લબ્ધિ અને સ્થિરહસ્તલબ્ધિ પણ ગ્રહણ કેરવી. તેનાથી સહિત એવા. પ્રવચનના અર્થના વકતા' એટલે આગમના Page #265 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ શ્રધ્ધાથી २४३ देन्यमुपयाति · उपशमलब्ध्यादिसंपन्नः ' उपशमलब्धिः परमुपशमयितुं सामर्थ्यबकणा आदिशब्दाउपकरणलब्धिः स्थिरहस्तलब्धिश्च गृह्यते । ततस्तानिः संपन्नः समन्वितः 'प्रवचनार्थवक्ता' ययावस्थितागमार्थप्रज्ञापकः ' स्वगुर्वनुझातगुरुपदः' स्वगुरुणा स्वगच्छनायकेनानुझातगुरुपदः समारोपिताचार्यपदवीकः चकारो विशेषणसमुच्चये ऽतिशब्दो गुरुगुणे यत्तासूचकः । अत्र पोमश प्रव्रज्याईगुणाः पंचदश पुनर्गुरुगुणाः निरूपिता इति उत्सવિશાય ! अथात्रैवापवादमाह पादागुणहीनौ मध्यमाऽवराविति ॥ ८॥ पादेन चतुर्थनागेन अन च प्रतीतरूपेण प्रस्तुतगुणानां हीनी यूनौ प्रव्राज्यप्रवाजको मध्यमावरी मध्यमजघन्यौ क्रमेण योग्यौ स्यातामिति ॥८॥ યથાર્થ અર્થને કહેનાર “રવગુરૂએ જેને ગુરૂ પદની અનુજ્ઞા કરી છે એવો એટલે૭ નાયક એવા સ્વગુરૂએ જેને આચાર્ય પદ આપેલું છે એ અહીં. ૨ શબ્દ વિશેષણ સમુચ્ચયના અર્થ માં છે, અને ઇતિ શબ્દ ગુરૂના ગુણે આટલાજ છે, એમ સૂચવે છે. અહીં દીક્ષા લેવાને લાયક એવા પુરૂષના સોળ ગુણ અને દીક્ષા આપનાર ગુરૂના પનર ગુણ નિરૂપણ કરેલા છે, તેમાં આ ઉત્સર્ગ પક્ષ એટલે ઉત્સમાગે છે. હવે આસ્થાને અપવાદ કહે છે. મલાથ–પૂર્વે જે ગુણ કહ્યા તેમાંથી ચોથા ભાગના ઓછા હોય તો તે મધ્યમ અને અર્ધા ગુણ ઓછા હોય તો તે જઘન્ય જાણો. ૮ ટીકાર્થ–પાદ એટલે એથે ભાગે અને અ એટલે અ ભાગે ઓછા એવા કહેલા ગુણમાંથી ઓછા ગુણવાળે દીક્ષા લેનાર અને દીક્ષા આપનાર હોય તો તે અનુક્રમે મધ્યમ અને જઘન્ય ગ્ય જાણવા. ૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ धर्मबिंदुप्रकरणे - अर्थतस्मिन्नेवार्थे परतीर्थिकमतानि दश स्वमतं चौपदर्शयितुमिच्छनियम एवायमिति वायुरित्यादिकं नवंति अटपा अपि असाधारण गुणाः कल्याणोस्कर्षसाधका इत्येतत्पर्यंतं सूत्रकदंबकमाह नियम एवायमिति वायुरिति ॥ ९ ॥ नियम एव अवश्यंनाव एव अयं यजुत परिपूर्णगुणो योग्यो नापरः पादप्रमाणादिहीनगुणः स्यादित्येवं वायुर्वायुनामा प्रवादिविशेषः । प्राहेति क्रिया અભ્યતે | ઇ . कुत इत्याह । समग्रगुणसाध्यस्य तदईनावेऽपि तत्सियसंन्नवादिતિ છે ? | આ બાબતમાં દશ પ્રકારના પરતીર્થિક (અન્ય મતીઓના મતને અને પિતાના મતને દેખાડવાને ઇચ્છતો એવો ગ્રંથકાર વાયુ મતથી આરંભી દશ અન્ય તીર્થિઓના મતનું નિરૂપણ કરી પિતાના મતને કહેવા સારૂ નિયમ પ્રવા' એ સૂત્રથી આરંભી “વંતિ પ્રદપ પ્રષિ અસાધારyrg/ कट्याणोत्कर्षसाधकाः' એ સૂત્ર પર્વતના સૂત્રોના સમૂહને કહે છે– મૂલાર્થ-દીક્ષા લેનાર અને દીક્ષા આપનારને વિષે પૂર્વે કહેલા સમગ્ર ગુણો નિયમાએ હોવા જોઇએ એ વાયુ નામે પ્રવાદી પુરૂષનો મત છે. ૯ ટીકાર્થ–નિયમજ છે એટલે અવશ્ય ભાવ છે-નિશ્ચય છે. જે પરિ પૂર્ણ ગુણવાળે હોય તેજ ગ્ય કહેવાય. પણ બીજે ન કહેવાય. એટલે પા દ પ્રમાણે આદિહીન ગુણવાળે વેગ ન કહેવાય-એમ વાયુ નામે પ્રવાદી વિશેષ કહે છે. - શામાટે પરિપૂર્ણ ગુણવાળો હોય તે યોગ્ય કહેવાય ? તેના ઉત્તરમાં કહે છે– મલાર્થ-કારણ કે, સમગ્ર ગુણવડે સાધવા ગ્ય એવા કાર્યની સિદ્ધિનો અર્ધ ગુણ છતાં અસંભવ છે. ૧૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાયઃ २४ए समग्रगुणसाध्यस्य कारणरूपसमस्तगुणनिष्पाद्यस्य कार्यस्य तदर्डनावेऽपि तेषां गुणानामर्डनावे उपलक्षणत्वात् । पादहीननावे च तत्सिम्यजिवात् । तस्माद्गुणाात् पादोनगुणनावाचा या सिछिनिष्पत्तिः तस्या असंनवादघटनात् अन्यथा कार्यकारण व्यवस्थोपरमः प्रसध्यत इति ॥ १० ॥ नैतदेवमिति वाल्मीकिरिति ॥ ११ ॥ ન નૈવ પતરાવૃત્તરિત કા વાદમીકિઃ ૬૮મવા ઋિિદપક ત પ્રત્યાહા. निर्गुणस्य कथंचित्तद्गुणनावोपपत्तेरिति ॥ १२ ॥ निर्गुस्य सतो जीवस्य कथंचित्केन प्रकारेण स्वगतयोग्यताविशेषलक्षणेन ટીકાર્થ–સમગ્ર ગુણ સાધ્ય એટલે કારણરૂપ સમગ્ર ગુણવડે સાધવા યોગ્ય એવી વસ્તુનું સાધન તેનાથી અર્ધા ગુણ છતાં અને ઉપલક્ષણથી ચોથા ભાગના ઓછા ગુણ છતાં સાધવું અસંભવિત છે.-એટલે સમરત ગુણવડે સાધવા ગ્ય કાર્યની સિદ્ધિ અર્ધા ગુણે કે ચોથા ભાગના ગુણે થઈ શકતી નથી. અર્ધ ગુણથી કે ચોથા ભાગના ગુણથી તેવા કાર્યની સિદ્ધિને અસંભવ છે. જે એમ ન હોય તો કાર્ય તથા કારણની વ્યવસ્થા-મર્યાદાને નાશ થવાને પ્રસંગ આવે. ૧૦ મૂલાર્થ—જેમ વાયુએ કહ્યું, તેમ નથી, એમ વાલમીકિ કહે છે. ૧૧ ટીકાર્ચ–એ વાયુને મત યુક્ત નથી, એમ વહ્મીક રાફડામાંથી ઉત્પન્ન થયેલા કોઈ કષિ કહે છે. ૧૧ શા માટે વાયુને મત યુકત નથી કે તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–ગુણ રહિત એવા આત્માને કોઈ પ્રકારે તે ગુણ ભાવની પ્રાપ્તિ થાય છે. ૧૨ ટીકાઈ–નિર્ગુણ એવા જીવને કઈ પ્રકારે એટલે પિતામાં રહેલી છે Page #268 -------------------------------------------------------------------------- ________________ २४६ धर्मबिंदुप्रकरणे प्रथमं तद्गुणनावोपपत्तेः तेषां समग्राणां प्रत्राज्यगुणानां प्रत्राजकगुणानां वा नावोपपतेः घटनासं नवात् । तयाहि यया निर्गुणेऽपि सन् जंतुविशिष्टकार्यहेतून प्रथमं गुणान् बनते तया यदि तद्गुणानावेऽपिकयचिशिशिष्टमेव कार्य लप्स्यते तदा को नाम विरोधः स्यात् दृश्यते च दरिद्रस्यापि कस्यचिदकस्मादेव राज्यादिविनूतिज्ञान इति ॥ १२ ॥ अकारणमेतदिति व्यास इति ॥ १३ ॥ अकारणमप्रयोजकं निष्फतमित्यर्थः एतबाल्मीकिनिरूपितं वाक्यं इत्येतदते व्यासः कृष्णपायनः ॥ १३ ॥ कुत इत्याह । गुणमात्रासिधौ गुणांतरनावनियमानावादिति ॥१४॥ ગ્યતાવડે પ્રથમ ગુણ ભાવની પ્રાપ્તિ થાય છે એટલે દીક્ષા ગ્રહણ કરનારને તથા દીક્ષા આપનારને તેમના સમગ્ર ગુણે ઉત્પન્ન થવાની ઘટનાને સંભવ છે. એટલે દીક્ષા લેનાર તથા દેનારમાં જેટલા ગુણ જોઈએ તેટલા નથી તો પણ તેમાં યેગ્યતા રૂપ વિશેષ ગુણ રહ્યા છે, માટે તેનામાં બીજા સમગ્ર ગુણ થવાને સંભવ છે. તે વાત કહે છે–જેમ જંતુ નિગુણ હોય પણ વિશિષ્ટ કાર્યના હેતુભૂત એવા ગુણને પ્રથમ પામે છે. તેમ જ વિશિષ્ટ કાર્યના હેતુભૂત ગુણને અભાવ છતાં પણ કોઈ રીતે વિશિષ્ટ કાર્યને જ પામશે, ત્યારે શે વિરોધ આવશે કઈ પણ વિરોધ નહીં આવે, કારણકે, એ વાત પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે દરિદ્રીને પણ અકરમાતું રાજ્યાદિ સમૃદ્ધિને લાભ થઈ જાય છે તેમ ગુણરૂપ વિશિષ્ટ કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ કેઇ વખત થાય છે. (આ પ્રમાણે વાલ્મીકિ વાયુ મતને ખંડન કરે છે.) ૧૨ મૂલાકૅ–“વાલમીકિનું કહેવું અકારણ (નિફલ) છે, એમ વ્યાસ કહે છે. ૧૩ ટીકાર્થ_એ વાલ્મીકિએ કહેલું વાક્ય અકારણ છે–અપેજક છે અર્થાતુ નિષ્ફલ છે, એમ કૃષ્ણ દ્વૈપાયન–વ્યાસ કહે છે. ૧૩ એ વાલ્મીકિનું કહેવું શા માટે નિષ્ફલ છે, ? તેને ઉત્તર આપે છે– મૂલાર્થ–ગુણ માત્રની અસિદ્ધિ થતાં, બીજા વિશેષ ગુણની ઉત્પત્તિનો નિયમાએ અભાવ છે. ૧૪. Page #269 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः। गुणमात्रस्य स्थानाविकस्य तुच्छस्यापि गुणस्य प्रथम सिघौ सत्यां गुणां. तरस्यान्यस्य गुणविशेषस्य नाव उत्पादः गुणांतरभावः तस्य नियमादवश्यंतया अलावादसत्त्वात्स्वानुरूपकारणपूर्वकोपि कार्यव्यवहारः । यतः पठ्यते । नाकारणं नवेत्कार्य नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात्का. વિ ?. नान्यकारणकारणमिति न नैव अन्यस्यात्मव्यतिरिक्तस्य कारणमन्यकारणं अन्यकारणं कारणं यस्य तत् तथा पटादेः कारणं सूत्रपिमादिघटादेः कारणं न વતિ તિ જોવો આ નૈવનિતિ સંક્રાનિતિ ? नैतदेवं प्राग्वत् सम्राट् राजर्षिविशेषः प्राह ॥ १५ ॥ ટીકાર્ય–ગુણ માત્ર એટલે સ્વાભાવિક-તુચ્છ એવા ગુણની પ્રથમ અસિદ્ધિ થતાં બીજા ગુણ વિશેષની ઉત્પત્તિને અવશ્ય અભાવ હોય છે, માટે પિતાને અનુરૂપ ( ગ્ય એવાં) એવા કારણ પૂર્વક પણ કાર્ય વ્યવહાર હોય છે, તેને માટે કહેવું છે કે – “ કારણ વગરનું કાર્ય ન હોય અને અન્ય કારણ જેનું કારણ છે, એવું કાર્ય ન હોય એટલે જેનું કારણ જે હોય તે જ તેનું કારણ કહેવાય, પણ અન્યનું કારણ અન્ય ન થાય, જે એમ ન કહીએ તો કાર્ય અને કારણ એ બેની વ્યવસ્થા કયારે પણ ન થાય.' અન્ય કારણ કારણું એટલે પિતાથી જુદું જે કારણે તે અન્ય કારણ કહેવાય, અને તે અન્ય કારણ છે કારણ જેનું એવું કાર્ય ન હેય. જેમ સુત્રને પિંડ વગેરે વસ્ત્રાદિકના કારણે છે, તે ઘડા વગેરે કાર્યને કારણે ન કહેવાય—એ ભાવાર્થ છે. ૧૪ મલાર્થ––એ વ્યાસનું કહેવું એજ પ્રકારે છે, એમ નથી. એમ સમ્રાટ નામે રાજર્ષિ કહે છે. ૧૫ શા માટે વ્યાસનું કહેવું યોગ્ય નથી ? તેને ઉત્તર આપે છે. ૧૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ २४ धर्मबिंदुप्रकरणे. संनवादेव श्रेयस्त्वसिझेरिति ॥ १६ ॥ संभवादेव योग्य वादेव न पुनर्गुणमात्रादेव केवनात्संजवविकनाच्न्यस्त्वसिझेः सर्वप्रयोजनानां श्रेयोनावनिष्पत्तेः । इदमुक्तं नवति गुणमात्रे सत्यपि यावदद्यापि प्रत्राज्यादि वो विवक्षितकार्य प्रति योग्यतां न बनते न तावत्तत्तेनारब्धमपि सिध्यति अनाधिकारित्वातस्य । अनधिकारिणश्च सर्वकार्ये प्रतिषिद्धत्वात् अतो योग्यतैव सर्वकार्याणां श्रेयोलावसंपादिकेति ॥ १६ ॥ यत्किंचिदेतदिति नारद इति ॥ १७ ॥ यत्किंचित् न किंचिदित्यर्थः एतत्सम्रामुक्तइति नारदो वक्ति ॥ १७॥ कुत इत्याह । गुणमात्राद्गुणांतरनावेऽप्युत्कर्षायोगादिति ॥१८॥ મૂલાર્થ–ોગ્યપણના સંભવથી શ્રેયપણાની સિદ્ધિ થાય છે. ૧૬ ટીકાર્થ–સંભવથીજ એટલે ચોગ્યપણાથી સર્વ પ્રયોજનોના શ્રેયપણાની સિદ્ધિ થાય છે. પણ માત્ર ગુણથી એટલે કેવલ ગ્યતાના અભાવથી શ્રેયપણાની સિદ્ધિ થતી નથી. કહેવાને આશય એ છે કે, ગુણ માત્ર છતાં પણ અદ્યાપિ દીક્ષા લેવાને ગ્ય અને દીક્ષા આપવાને ગ્ય એ જીવ જયાં સુધી વિવક્ષિત કાર્ય પ્રત્યે ગ્યતાને પામતા નથી, ત્યાં સુધી તેણે આરંભેલું કાર્ય પણ સિદ્ધ થતું નથી, કારણકે, રેગ્યતા વિના તે પુરૂષને તે કાર્યમાં અધિકાર નથી. અને જે અધિકારી નથી, તેઓને સર્વ કાર્યોમાં નિ. ધજ છે. એથી યોગ્યતાજ સર્વ કાર્યોના શ્રેયે ભાવને સંપાદન કરનારી છે. ૧૬ મૂલાથ–સમ્રા નામના રાજર્ષિનું કહેવું યોગ્ય નથી, એમ નારદ કહે છે. ૧૭ ટીકાર્થ–સમ્રાનું કહેવું કાંઈ પણ ગ્ય નથી, એમ નારદ કહે છે. ૧૭ શા માટે સમ્રાનું કહેવું યોગ્ય નથી ? તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–યોગ્યતા માત્ર ગુણથી બીજા ગુણને ભાવ થતાં પણ ઉત્કર્ષને રોગ ન થાય. ૧૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ ( . 80નો વધારો. ) चतुर्थः अध्यायः । गुणमात्रायोग्यतामात्ररूपा गुणान्तरस्य तथा वित्रस्य नावेप्युत्कर्षायोगाद त्कृिष्टानां गुणानामसंजवात् अन्यथा योग्यता मात्रस्य प्रायोहा सर्व प्राशिनां भवाउत्कृष्टगुणप्रसंगेन नकश्चित् सामान्यगुण म्यात अतो विशिष्ट योग्यता गुणोत्कर्ष साधिकेति सिदमिति ॥ १७ ॥ सोप्येवमेव नवतीति वसुरिति ॥ १९ ॥A યોગ્યતારૂપ ગુણ માત્રથી તથાવિધ બીજા ગુણને ભાવ સત પણ ઉત્કર્ષ મુણેને સંભવ થતો નથી એ હેતુ માટે, કેવલ ગ્યતા માત્રથી સઘળું કાય સિદ્ધ થતું નથી. જો એમ ન કહીએ તે ગ્યતા માત્રને બહુધા સર્વ પ્રાણીએને સંભવ રહે છે. માટે ઉત્કૃષ્ટ ગુણને પ્રસંગે કરીને કઈ પણ સામાન્ય ગુણવાળે નહિં કહેવાય એ હેતુ માટે. વિશિષ્ટ એવીજ ગ્યતા જેને ગુણના ઉત્કર્ષને સાધનારી છે એ વાત સિદ્ધ થઇ. ૧૮ તે ગુણત્કર્ષ જે તે પણ એમને એમજ થાય છે, એ પ્રકારે વસુ નામે રાજા જે તે કહે છે. ૧૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ Page #273 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः । सोऽपि गुणोत्कर्षः किंपुनर्गुणमात्राद् गुणान्तरसिछिरित्यपिशब्दार्थः एवमेव पूर्वगुणानामुत्तरोत्तरगुणारम्नकत्वेन जवति निष्पद्यते । निर्बीजस्य कस्यचित्कार्यस्य कदाचिदप्यनावादित्येतद् वसुः समयपसिघो राजविशेषो निगदति एष च मनाग व्यासमतानुसारीति ॥ १७ ॥ अयुक्त कार्षापणधनस्य तदन्यविटपनेऽपि कोटिव्यवहारारोपणमिति कीरकदम्ब इति ॥ १५ ॥ ___अयुक्तं अघटमानकं कार्षापणधनस्यातिजघन्यरूपकविशेपसर्वखस्य व्यवहारिणों लोकस्य तदन्यविटपनेऽपि तस्मात्कापिणादन्येषां कार्षापणादीनां विटपने उपार्जने किं पुनस्तदन्याविटपने इत्यपिशब्दार्थः कोटिव्यवहारारोपणं कोटिप्रमाणानां दीनारादीनां व्यवहारे आत्मन आरोपणमिति यतोऽतिबहुकालसा ટીકાર્ય—તે પણ ગુણત્કર્ષ ગુણ માત્રથી ગુણાંતની સિદ્ધિ થાય એ માં શું કહેવું ? એ અપિ શબ્દનો અર્થ છે એમજ એટલે પૂર્વ પૂર્વ ગુણને ઉત્તરોત્તર ગુણનું આરંભકપણું છે, તેથી કરીને ગુણત્કર્ષ થાય છે. કોઈ નિબેંજ કાર્યને ક્યારે પણ અભાવ છે, એટલે નિર્બેજ કાર્ય કયારે પણ બેતું નથી સર્વદા સબીજ કાર્ય થાય છે, એ પ્રમાણે વસુ નામને કઈ સમય પ્રસિદ્ધ (સિદ્ધાંત પ્રખ્યાત) રાજા કહે છે તે રાજા જરા વ્યાસના મતને અનુસરતો લાગે છે. ૧૮ | મુલા–કાર્ષીપણ ધનવાળાને બીજા ઘણા કાર્ષાપણ ધનની વૃદ્ધિ થાય, તો પણ તેનામાં કોટી વજના વ્યવહારનું આરોપણ કર. વું, તે અયુક્ત છે. એમ ક્ષીરકદંબક કહે છે. ૧૯ ટીકાર્ચ–અતિ હલકા રૂપાના નાણાવાલા વ્યવહારી-વેપારીને બીજું તેવું હલકું રૂપ નાણું ઉપાર્જન થાય, બીજા નાણાના ઉપાર્જનની તે શી વાત કરવી ? એ અપિ શબ્દનો અર્થ છે. તેવા હલકા વેપારીને વિષે કટિબધ્વજ મા વ્યવહારનું આરોપણ કરવું, એટલે તે હલકે વેપારી પિતાને કાટીવજ માને, તે અયુકત છે–અઘટિત છે કારણકે, તે કટીબ્રજ થવાને વ્યવહાર ઘણા લાંબા કાળે સાધ્ય છે. અને તેટલા કાલ સુધી વેપારીઓનું જીવવું સંભ ૩૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ પs धर्मबिन्दुप्रकरणे ध्योऽयं व्यवहारो न च तावन्तं काळं व्यवहारिणां जीवितं संनाव्यते । एवं च कीरकदम्बनारदयोन कश्चिन्मतनेदो यदि परं वचनकृत एवेति ॥ १९ ॥ न दोषो योग्यतायामिति विश्व इति ॥२०॥ न नैव दोषः अघटनालक्षणः कश्चित् योग्यतायां कार्षापण धनस्यापि तथाविधनाग्योदयात्पतिदिनं शतगुणसहस्रगुणादिकापापणोपार्जनेन कोटिव्यवहारारोपणोचितत्वलक्षाणायां । श्रूयन्ते च केचित्पूर्व तुडव्यवहारा अपि तथाविधनाग्यवशेन स्वस्पेनैव कालेन कोटिव्यवहारमारूढा इत्येतत् विश्वो विश्वनामा प्रवादी प्राहेति । अयं च मनाक् सम्राएयतमनुसरतीति ॥ २० ॥ __ अन्यतरवैकल्येऽपि गुणबाहुल्यमेव सा तत्त्वत इति सु. પુિિત છે ? વતું નથી. એવી રીતે ક્ષકદંબ અને નારદને મતમાં કઈ ભેદ નથી, જે હોય તે માત્ર વચનમાં છે એટલે બેલવામાં ફેર છે અર્થમાં ફેર નથી. ૧૯ મલાર્થ–યોગ્યતાને વિષે દોષ નથી એમ વિધ નામે પ્રવાદી કહે છે. ૨૦ ' ટીકાર્ય-કાર્બા પણ ધનવાલાને પણ તેવી જાતના ભાગ્યના ઉદયથી પ્રતિદિવસ સોગણું, હજારગણા વગેરે કાર્દાપણ દ્રવ્ય મેળવી કટિધ્વજ બનવાના વ્યવહારનું આરે પણ થવાની યોગ્યતા પ્રાપ્ત થતાં તે ન ઘટવા રૂપ દોષ રહેતો નથી. તેને માટે શાસ્ત્રમાં સાંભળવામાં આવે છે કે, કેટલા એક પૂર્વ તુચ્છ વ્યવહારવાલા હોય તો પણ તેવા કોઈ ભાગ્યના વશથી થોડા જ વખતમાં કાટિ. ધ્વજ વ્યવહારને પામેલા છે. આ પ્રમાણે વિશ્વ નામને પ્રાદી કહે છે, પ્રવાદી સમ્રાટના મતને જરા મળતો આવે છે. ૨૦ મૂલાર્થ—કઈ ગુણનું વિકલપણું છતાં પણ ગુણોનું ઘણાપણું હોય, તેજ તત્ત્વથી યોગ્યતા છે, એમ સુર ગુરૂ નામનો પ્રવાસી કહે છે. ૨૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः। २५१ अन्यतरस्य कस्यचिद्गुणस्य वैकल्येऽपि किं पुनरवैकल्ये इत्यपिशब्दार्थः । गुणबाहुब्यमेव गुणन्यस्त्वमेव सा पूर्वसूत्रसूचिता योग्यता तत्त्वतः परमार्थवृत्या प्रवर्तते अतो न पादगुणहीनादिचिन्ता कार्येत्येतत्सुरगुरुवृहस्पतिरुवा વેતિ છે ? सर्वमुपपन्न मिति सिघसेन इति ॥२२॥ समस्तेष्वपि धर्मार्थकाममोक्षव्यवहारेषु पुरुषपराक्रमसाध्येषु विषये यद् यदोपपन्नं घटमानं निमित्ततया बुछिमद्भरूपेक्ष्यते तत्सर्वमखिलं सत्यनुवर्तते जपपन्नत्वस्य योग्यताया अनिन्नत्वादिति (सक्सेनो नीतिकारः शास्त्रकृद्विषोનગર / 99 II इत्यं दशपरतैर्थिकगतान्युपदर्य स्वमतमुपदर्शयन्नाह । जवन्ति त्वल्पा अपि असाधारणगुणाः कल्याणोत्कर्ष ટીકાર્થ–કે પણ બીજા ગુણનું વિકલપણું હોય–અર્થાતુ ઓછાપણું હેય. વિકલપણું ન હોય તે શું કહેવું, એ ઋષિ શબ્દને અર્થ છે. ગુણોનું બહુપણું, એજ તત્ત્વથી પૂર્વ સૂત્રમાં સૂચવેલી ગ્યતા છે, માટે પ ગુણ હીન તે મધ્યમ ગ્ય અને અર્ધ ગુણહીન તે જઘન્ય ગ્ય ઈત્યાદિ ચિંતા ન કરવી, એમ સુરગુરૂવૃહપતિ કહે છે. ૨૧ - મૂલાર્થ–સઘળુ જે જેને ઘટે તે તેને યોગ્ય છે, એમ સિદ્ધસેન કહે છે. ૨૨ ટોકાર્થ–સમરત એટલે પુરૂષ પરાક્રમથી સાધ્ય એવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ વ્યવહાર, તેને વિષે જે જે કાલે નિમિત્તપણે, ઘટતું એવું બુદ્ધિમાન પુરૂષોએ ઉપેક્ષા કરેલું હોય, તે સઘળું ઘટતું છે. અને તેજ યોગ્યતા કહેવાય છે કારણકે, ઉપપન્ન—ઘટતું અને ગ્યતા–એ બે શબ્દોને પપર અભેદપણું છે. આ પ્રમાણે નીતિ શાસ્ત્રના કર્તા સિદ્ધસેન કહે છે. ૨૨ એવી રીતે દશ અન્ય તીર્થીઓના મતે દર્શાવી હવે ગ્રંથકાર પિતાને મત જણાવવા કહે છે. મુલાર્થ—અસાધારણ ગુણ અલ્પ હોય તે પણ કલ્યાણના Page #276 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे. સાધવા તિ ૩ जवन्ति नन जवन्ति तुः पूर्वमतेच्योऽस्य वैशिष्टयख्यापनार्थः अटपा अपि परिमिता अपि किंपुनरनपा प्रत्यपिशब्दार्थः गुणा आर्यदेशोत्पन्नतादयः असाधारणाः सामान्यमानवेष्वसंजवन्तः कल्याणोत्कर्षसाधकाः प्रवज्याधुत्कृष्टकट्याणनिष्पादकाः असाधारणगुणानां नियमादितरगुणाकर्षणावन्थ्यकारणत्वादिति युक्तमुक्तमादौ यत पादाईगुणहीना मध्यमावरौ योग्याविति । अत्र वायुवाल्मीकिव्याससम्राट्नारदवसुदीरकदम्बमतानां कस्यचित्केनापि संवादेऽप्यन्यतरेण निराक्रियमाणत्वादनादरणीयतैव विश्वसुरगुरुसियसनमतेषु च यद्यसाधारणगुणानाઉત્કર્ષને સાધના છે. ૨૩ ટીકાર્ય–તુ શબ્દ પૂર્વે કહેલા દશ મતથી પિતાની વિશેષતા બતાવાને માટે છે અ૫ એટલે પરિમિત એવા પણ ધણની વાત તે શી કરવી. એ ઐત્તિ શબ્દનો અર્થ છે ગુણ એટલે આર્યદેશમાં ઉપન્ન થવું વગેરે અસાધારણ એટલે સામાન્ય મનુષ્યમાં ન સંભવે તેવા ગુણે કલ્યાણના ઉત્કર્ષને સાધનારા છે એટલે દીક્ષા લેવા વગેરે ઉંચી જાતના કલ્યાણને ઉત્પન્ન કરનારા છે, કારણકે, અસાધારણ ગુણોનું નિયમાએ કરીને બીજા ગુણોને આકર્ષવામાં સફળ કારણ પણું છે અર્થાતુ અસાધારણ ગુણે અવશ્ય બીજા ગુણોને ખેંચી લાવે છે, એથી કરીને ચોથા ભાગના ગુણવડે હીન હોય તથા અર્ધા ગુણવડે હીન હોય તે મધ્યમ 5 અને જઘન્ય એગ્ય કહેવાય છે, એમ જે પ્રથમ કહ્યું, તે યુકત છે. ' અહીં વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રા, નારદ, વસુ, અને ક્ષીરકાંબ– એ સર્વ મમાં કેઇને કેદની સાથે સંવાદ હોવાથી ગમે તે મતવાલાએ પણ તેના મતનું નિરાકરણ કરવાપણું છે–અર્થાતું ખંડન કરવાપણું છે, તેથી અમારે તે તરફ અનાદર છે. એટલે એક બીજાએ પરરપર તે મતોનું ખંડન કરેલું છે, તેથી તેમનું ખંડન કરવાને અમારે આદર નથી. તેમાં વિશ્વ, સુર ગુરૂ અને સિદ્ધસેનના મતોની અંદર અસાધારણ ગુણેને અનાદર કરી ગ્યતાને અંગીકાર કર્યો છે, તે સારું નથી. કારણકે, કેવળ ગ્યતા પરિપૂર્ણ કાને ચંને સાધનારી થતી નથી. Page #277 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः । ૫૩ दरणेन योग्यताङ्गीक्रियते तदा न सम्यक् तस्याः परिपूर्णकार्यासाधकत्वात् अथान्यथा तदास्मन्मतानुवाद एव तैः शब्दान्तरेण कृतः स्यात् न पुनः स्वमतस्थापनं किञ्चित् इति इत्युक्तौ प्रव्राज्यमाजको ॥ २३ ॥ अधुना ज्यादानविधिमनिधित्सुराह । उपस्थितस्य प्रश्नाचारकथनपरीक्षादिर्विधिरिति ॥ २४ ॥ उपथितस्य स्वयं प्रवज्यां ग्रहीतुं समीपमागतस्य प्रश्नश्च प्रचारकथनं च परीक्षा च प्रश्नाचारकथनपरीक्षाः ता प्रदिर्यस्य स तथा । प्रादिशब्दात्कण्वतः सामायिका दिसूत्रप्रदानतया विधानुष्ठानाच्या सग्रहः विधिक्रमः प्रव्रज्याप्रदाने पूर्वसूचित एषः । इदमुक्तं जवति सन्धर्मकथा किप्ततया प्रव्रज्यानिमुख्यमागतो जव्यजन्तुः पृच्छनीय: यथा को वत्स त्वं किं निमित्तं वा प्रव्रजसि । ततो यद्यसौ હવે કાઈ એમ કહે કે, તે મતાને વિષે કેવળ યાગ્યતાનુજ પ્રતિપાદન નથી પણ અસાધારણ ગુણનુ પ્રતિપાદન છે તે તેનેા ઉત્તર આપે છે કે, “ એ મતાવાલાએ બીજા શબ્દમાંજ અમારા મતના અનુવાદ કર્યાં છે, કાઇ પોતાના મતનું સ્થાપન કર્યું નથી, લેનાર તથા દીક્ષા આપનાર પુરૂષ। કહેવામાં આ પ્રમાણે દીક્ષા આવ્યા છે. ૨૩ હવે દીક્ષા આપવાના વિધિને કહેવાની ઈચ્છાથી કહે છે. મૂલા - દીક્ષા લેવા આવેલા પુરૂષ સબંધી પ્રશ્ન તથા આચાર કહેવા અને પરીક્ષા કરવી વગેરે તેનેા વિધિ છે. ૨૪ ટીકા- પાતે દીક્ષા લેવાને સમીપ આવેલા પુરૂષને પ્રશ્ન, આચાર કથન અને પરીક્ષા વગેરે વિધિ છે આદિ ( વિગેરે ) શબ્દથી સામાયિક વિગેરે ના સુત્રાને કૐ શીખવવા, અને તેવી રીતના અનુષ્ઠાનના અભ્યાસનું ગ્રહણ કરવુ ઢીક્ષા આપવાને પૂર્વે સૂચના કરેલા આવે વિધિક્રમ છે. કહેવાનુ તા૫ એ છે કે સદ્ધર્મ કથાવડે જેનું મન દીક્ષા લેવાને તત્પર થયું છે એવા ભવ્ય પ્રાણીને પ્રથમ પુછ્યું કે, હે વત્સ, તુ કાણુ છે ? અને શા માટે દીક્ષા ગ્રહણ કરે છે? Page #278 -------------------------------------------------------------------------- ________________ ___ धर्मबिन्दुप्रकरणे - कुलपुत्रकः तगरानगरादिसुन्दरक्षेत्रोत्पन्नः सर्वाशुनोद्भवनवव्याधिक्षयनिमित्तमेवाई जगवन् प्रत्रजितुमुद्यत इत्युत्तरं कुरुते तदासौ प्रश्नशुधः । ___ततोऽस्य उरनुचरा प्रव्रज्ज्या कापुरुषाणां आरम्ननिवृत्तानां पुनरिह परनवे च परमः कल्याणलानः । तया ययैव जिनानामाझा सम्यगाराधिता मोझफना तयैव विराधिता संसारफनाखदायिनी तथा यथा कुष्टादिव्याधिमान् क्रियां प्राप्तकानां प्रतिपद्यापथ्यमासेवमानो अप्रवृत्तादधिकं शीघ्रं च विनाशमा. मोति एवमेव नाव क्रियां संयमरूपकर्मव्याधिक्षयनिमित्तं प्रपद्य पश्चादसंयमापथ्यसेवी अधिकं कर्म समुपायतीति । एवं तस्य साध्वाचारः कथनीय इति । एवं આ પ્રમાણે પુછતાં જે તે દીક્ષા લેનાર એમ બેલે કે, “હે ભગવદ્ હું કુલપૃત્રક છું (કુલીન છું ) તગરાનગર ઈત્યાદિ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન હું થયે છે અને જેમાં સર્વ અશુભ ઉત્પન્ન થાય છે, એવા ભવરૂપ સંસારરૂપ વ્યાધિને ક્ષય કરવા નિમિતેજ હું દીક્ષા લેવા ઉજમાલ થે છું” આ પ્રમાણે ઉત્તર આપે તો તે પુરૂષ પ્રશ્ન શુદ્ધ થે કહેવાય છે. તે પછી શિષ્યને એમ કહેવું કે, કાયર પુરૂષને દીક્ષા દુખે થઈ શકે તેમ છે. એટલે તેમનાથી પાલી શકાતી નથી; દીક્ષા તે ઘણા શૂરવીર પુરૂથીજ પાલી શકાય છે. માટે શુરવિરતા રાખવી. વળી આરંભથી નિવૃતિ પામેલા એવા પુરૂષને આ ભવ તથા પરભવને વિષે પરમ કલ્યાણનો લાભ થાય છે તેમ વળી જેમ જિનરાજની આજ્ઞા સમ્યફ પ્રકારે આરાધન કરેલી હોય તો તે મેક્ષફલને આપે છે, અને જે તે વિરાધેલી હોય તો સંસારના ફલરૂપ દુ:ખને આપનારી થાય છે જેમ કોટ વગેરે વ્યાધિવાળે પુરૂષ અવસરે પ્રાપ્ત થયેલી ક્રિયાને પામી અપધ્યને સેવે તો અપ્રવૃતથી અધિક એટલે ઔષધરૂપ ભાવ ક્રિયામાં પ્રવર્તતા પહેલા સત્વરે વિનાશને પામે છે એવી જ રીતે સંયમરૂપ ભાવદિયાને કમરૂપ વ્યાધિના ક્ષય નિમિતે પામી પછી અસંયમરૂપ અપથ્યને સેવવાથી અધિક કમને ઉપજે છે. એટલે દીક્ષા લીધા પહેલા જે કર્મ ઉપાર્જન કરતા હતા, તેની અપેક્ષાએ દીક્ષા લીધા પછી જે પુરૂષ અસંયમનું સેવન કરે છે, તે ઘણી કમ ઉપાર્જન કરે છે. એવી રીતે તે પુરૂષને સાધુને આચાર કહેવો. એમ સાધુ આચાર સારી રીતે કહ્યા પછી પણ તે પુરૂષ પરીક્ષા કરવાને યોગ્ય છે. તે Page #279 -------------------------------------------------------------------------- ________________ चतुर्थःअध्यायः। कयितेऽपि साध्वाचारे (नपुणमसो परीक्षणीयः । यतः " असत्याः सत्यसंकाशाः सत्याचासत्यसंनिजाः । દરવર્તે વિવિધ વાતમાગુરૂં રીફા” છે ? अतथ्यान्यपि तथ्यानि दर्शयन्त्यतिकौशनाः । चित्रे निम्नोन्नतानीव चित्रकर्मविदो जनाः" ॥ २ ॥ परीक्षा च सम्यक्त्वज्ञानचारित्रपरिणतिविषया तेस्तैरुपायविधेया । परीक्षा कामश्च प्रायः पामासाः। तथाविधपात्रापेक्षया तु अल्पो बहुच स्यात तथा सामायिकसूत्रं अकृतोपधानस्यापि काउतो वितरणीयं अन्यदपि सूत्रं पात्रतामપાધ્યથિત થયું છે . તથા મુકનારક્ષેતિ છે ! વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, કેટલાક અસત્ય અપદાથે સત્ય જેવા દેખાય છે અને કેટલાક સત્ય પદાર્થો અસત્ય જેવા દેખાય છે, એમ વિવિધ પ્રકારના ભાવ દેખાય છે, તેથી પરીક્ષા કરવી એગ્ય છે. ૧ ચિત્રકને જાણનારા પુરૂષો જેમ ચિત્રમાં નીંચા અને ઉંચા સ્થળના ભાવને બતાવે છે, તેમ અતિ કુશળ પુરૂષ અસત્યને સત્ય જેવાં બતાવે છે.' સમ્યકત્વ, જ્ઞાન, અને ચારિત્રની પરિણતિના વિષયમાં તે તે ઉપાયવડે પરીક્ષા કરવી. પરીક્ષા કરવાને સમય પ્રાયે કરીને છ માસને છે એટલે છે માસ સુધી પરીક્ષા કર્યા પછી વડી દીક્ષા આપવી. વળી તેવા પ્રકારનું કોઈ સારું પાત્ર એટલે સદે પુરૂષ અથવા નડારે પુરૂષ મલે તે તેની અપેક્ષાઓ અ૮૫ કાળ પણ છે અને અધિકકાલ પણ છે, પરંતુ છ માસ સુધી પરીક્ષા કરવી એવો નિયમ નથી તેમ વલી ઉપધાન જેણે વહન કર્યું નથી એવા પુરૂષને પણ કંઠથી સામાયિક સૂત્ર આપવું એટલે ભણાવવું. પાત્રપણાની અપે ક્ષાએ બીજું પણ સૂત્ર ભણાવવું. ૨૪ મૂલાર્થ–માત પિતા વગેરે ગુરૂજનની આજ્ઞા લેવી. ૨૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ २५६ धर्मबिन्दुप्रकरणे गुरुजनो मातापित्रादिलक्षणः आदिशब्दात् नगिनीनार्यादिशेषसन्धिसोमपरिग्रहः तस्य अनुज्ञा प्रवज त्वमित्यनुमतिरूपा विशिरित्यनुवर्तते ॥२५॥ यदा पुनरसौ तत्तउपायतोऽनुज्ञापितोऽपिन मुश्चति तदा यधेियं तदाह तया तयोपधायोग इति ॥ २६ ॥ तया तथा तेन तेन प्रकारेण सर्वथा परनुपलक्ष्यमाणेन उपधायोगः માવાયા યોગને ૨૬ . कथमित्याह पुःस्वप्नादिकयनमिति ॥ २७॥ मुःस्वप्नस्य खरोष्ट्रमहिपायारोहणादिदर्शनरूपस्य आदिशब्दान्मातृम ટીકાર્ય–ગુરૂજન એટલે માતા પિતા વગેરે આદિ વગેરે) શબ્દથી બહેન, સ્ત્રી વગેરે બાકીના સંબંધી લોકેનેનું ગ્રહણ કરવું તેની અનુજ્ઞા એટલે “તું દીક્ષા લે એવી સંમતિરૂપ આજ્ઞા તે વિધિ કહેવાય છે તે પાછળથી સંબધ મેલવ. ૨૫ જ્યારે તે સંબંધી વર્ગ તે તે પ્રકારના ઉપાથી આજ્ઞા માગતા હતાં પણ દીક્ષા લેવાની આજ્ઞા ન આપે તે પછી શું કરવું તે કહે છે. મૂલાર્થ– તે તે પ્રકારે સંબંધી વર્ગ આજ્ઞા આપે એવી યુક્તિ કરવી. ર૬ ટીકાર્ય–તે તે પ્રકારે એટલે સર્વથા બીજાને માલુમ ન પડે એવા પ્રકારે માયાને પ્રવેગ કરે. ૨૬ શી રીતે માયા–કપટની રચના કરવી ? તે કહે છે. મૂલાઈ–નઠારા સ્વપ્ના વગેરે કહેવા. ૨૭ ટીકાથુ–દુઃખ કહેવા એટલે ગધેડા, ઉંટ, પાડા વગેરે અગ્ય વાહન ઉપર બેસવું ઇત્યાદિ નજીક મૃત્યુને સુચવનાર વિખે મેં દીઠા, માટે મારું મૃત્યુ નજીક આવ્યું છે, તેથી મને દીક્ષા લેવાની આજ્ઞા આપો” એમ કહેવું આદિ શબ્દથી માતૃમંડળ–દેવીઓનું ટોળું વગેરે વિપરીત દેખાવ પ્રમુ Page #281 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः। ૫૭ एकलादिविपरीतालोकनादिग्रहः तस्य कथनं गुर्वादिनिवेदनमिति ॥ २७॥ तथा विपर्ययविङ्गसेवेति ॥ २८ ॥ विपर्ययः प्रकृतिविपरीतनावः स एव मरणसूचकत्वात् लिङ्गं तस्य सेवा निषेवणं कार्य येन स गुर्वादिजनः संनिहितमृत्युरयमित्यवबुध्य प्रव्रज्यामनुजानीते ફતિ. gr | विपर्ययलिङ्गानि तेषु स्वयमेवाबुध्यमानेषु किं कृत्यमित्याह । તથા તથા નિવેદનક્રિતિ | U | दैव.निमित्तशास्त्रपारकैः तथा तथा तेन तेन निमित्तशास्त्रपाादिरूपेणोपायेन निवेदनं गुर्वादिजनस्य झापनं विपर्ययलिङ्गानामेव कार्यमिति ॥ २५ ॥ ખનું ગ્રહણ કરવું એ વાત માતા પિતા વગેરે વડિલને નિવેદન કરવી. જેથી દિક્ષા લેવાની આજ્ઞા આપે એ હેતુ માટે ૨૭ મલાથ–વળી વિપરીત ચિન્હોને સેવવા એટલે મૃત્યુ સમીપ આવેલા પુરૂષના જેવા ચિન્હ દેખાડવા. ૨૮ ટીકાર્થ–વિપર્યય એટલે પિતાની પ્રકૃતિથી વિપરીત ભાવ, તે મૃત્યુ ને સૂચવનાર છે, તેથી તે મરણનું ચિન્હ છે તેનું સેવન કરવું એટલે જાણી જોઈને પિતાના મરણચિન્હ બતાવવા જેથી માતા પિતા વગેરે વડિલજન “આ નું મૃત્યુ નજીક આવ્યું છે એમ જાણી દીક્ષા લેવાની આજ્ઞા આપે. ૨૮ જે માતપિતાપ્રમુખ ગુરૂજન પિતાની બુદ્ધિથી પિતાની મેળે જ તે વિપરીત ચિહેને જાણી ન શકે તે પછી શું કરવું ? તેને ઉત્તર આપે છે – મૂલાર્થ–ષી લેકોની પાસે માતા પિતાદિકને તે તે પ્રકારે કહેવરાવવું. ૨૯ ટીકાર્ય–દૈવજ્ઞ એટલે નિમિત્ત શાસ્ત્રને જાણનારા જોષી લોકોની પાસે તે તે નિમિત્ત શાસ્ત્રના પાઠાદિરૂપ ઉપાયવડે તે માતા પિતાદિક ગુરૂ જનને વિપરીત લિંગોનું જણાવવું. એટલે જોષીઓના મુખથી માતાપિતાદિકને પ્રતીતિ લાવવાનું કહેવરાવવું, જેથી તેઓ દીક્ષા લેવાની આજ્ઞા આપે. ૨૯ Page #282 -------------------------------------------------------------------------- ________________ VT धर्मबिन्दुप्रकरणे नन्वेवं मायाविनः प्रव्रज्याप्रतिपत्तावपि को गुणः स्यादित्याशङ्क्याह । ન ધર્મ માયેતિ ॥ ૩ ॥ नैव धर्मे माया क्रियमाणा माया - वञ्चना जवति परमार्थतोऽमायात्वात्त સ્યાઃ || ૩૦ || एतदपि कुत इत्याह उज्जयदितमेतदिति ॥ ३१ ॥ जयस्य स्वस्य गुर्वादिजनस्य च हितं श्रेयोरूपं एतदेव प्रव्रज्याविधौ मायाकरणं एतत्फलभूतायाः प्रव्रज्यायाः स्वपरोपकारकत्वात् । पठ्यते च । "मायोऽपि हि जावेन माय्येव तु जवेत्कचित् । पश्येत्स्वपरयोर्यत्र सानुबन्धं हितोदयम् ।। १ ।। કૃતિ ॥ ૨૨ ।। એવી માયા કરનારને દીક્ષા આપવાથી શે ગુણ થાય? એવી શંકા કરે તે તેના ઉત્તર આપે છે. મલા --ધર્મને વિષે માયા નથી. ૩૦ ટીકા—જે ક્રિયામાં ધર્મ સાધ્ય છે, તે ક્રિયા માયાડગાઇ નથી. પરમાર્થ પણે એ અમાયાજ છે, ૩૦ એમ શાથી કહેા છે. તે કહે છે. મૂલા—તે માયાનું કરવાણુ સ્વપરને હિતકારી છે. ૩ ટીકા—એ દીક્ષા વિધિમાં જે માયા—કપટ કરવી, તે પેાતાનું તથા માતાપિતા વગેરે વડિલ જનનું શ્રેયરૂપ હિત કરવાપણુ છે, કારણ કે, ઢીક્ષા લેવી તે પેાતાને અને પરને ઉપકારકારી છે, તે વિષે શાસ્ત્રમાં પણ કહેલુ છે— જ્યાં પેાતાના અને પરના નિરંતર હિતના ઉદય જોવામાં આવે ત્યાં ભાવે કરીને માયા વગરના પણ પુરૂષ વિચિત્ માયાવીજ હાય છે. એટલે કાઇ કાર્યને વિષે માયા પણ વસ્તુતાએ અમાયાજ કહેવાય છે. ૧ ” ૩૧ "" Page #283 -------------------------------------------------------------------------- ________________ चतुर्थःअध्यायः। अर्थत्थमपि कृते तं विना गुर्वादिजनो निर्वाहमसलमानो न तं प्रव्रज्यार्थमनुजानीते तदा किं विधेयमित्याशङ्कयाह । यथाशक्ति सौविहित्यापादनमिति ॥ ३ ॥ यथाशक्ति यस्य यावती शक्तिः शतसहस्रादिप्रमाणनिर्वाहहेतुडव्यादिसमर्पणरूपा तया सौविहित्यस्य सौस्थ्यस्यापादनं विधानं येन प्रत्र जितेऽपि तस्मिन्नसौ न सीदति तस्य निर्वाहोपायस्यकरणमिति नावः । एवं कृते कृतझा कृता जवति करुणा च मार्गप्रनावनाबीजं ततस्तेनानुझातः प्रव्रजेदिति ॥ ३३ ॥ अथैवमपि न तं मोक्तुमसाबुत्सहते तदा । પુર્વે કહ્યું, તેમ કરતાં છતાં પણ જે માતા પિતાદિ ગુરૂજન તેના વિના નિર્વાહ કરી શકે તેવા ન હોય અને તેથી કરીને દીક્ષા લેવાની આજ્ઞા આપતા ન હોય તે શું કરવું? એવી શંકાને ઉત્તર આપે છે. મૂલાર્થ–પોતાની શક્તિ પ્રમાણે માતાપિતાદિ ગુરૂજનના મનનું સમાધાન કરવું. ૩૨ ટીકાર્ય–જેની જેટલી શક્તિ હોય તેણે તેટલી શક્તિ પ્રમાણે માતા પિતા પ્રમુખ ગુરૂજનના ચિત્તનું સમાધાન કરવું એટલે સે, હજાર વગેરે પ્રમાણવાલા નિર્વાહના કારણરૂપ દ્રવ્યાદિક આપવારૂપ પિતાની શક્તિને અનુસારે કરી તેમની આજીવિકાને બંદોબત કરે. તે પછી દીક્ષા લેવી, જેથી પછવાડે પોતાના માતા પિતાદિ નિર્વાહાદિકના કારણથી હેરાનગતિ ન ભેગે, અર્થાતુ તેમના નિર્વાહનો ઉપાય કરે. એમ કરવાથી પિતે કૃતજ્ઞતા કરેલી કહેવાય છે. કારણ કે, જૈન માર્ગની પ્રભાવનાનું બીજ કરૂણ–દયા છે. તેથી માતા પિતાદિકને તેવી રીતે પણ ખુશી કરી તેમની આજ્ઞા મેળવી દીક્ષા લેવી. ઉર ઉપર પ્રમાણે કરતાં છતાં પણ જે માતા પિતાદિ દીક્ષા લેનારનો ત્યાગ કરવા ઉત્સાહ ન કરે ત્યારે શું કરવું? તે કહે છે, Page #284 -------------------------------------------------------------------------- ________________ २६० धर्मबिन्दुप्रकरणे खानौषधादिशातात्याग इति ॥ ३३ ॥ खानस्य तथाविधव्याधिबाधावशेन ग्लानिमागतस्य गुर्वादेोकस्य औषधादिशातादौषधस्य आदिशब्दात्स्वनिर्वाहस्य च ग्रहः तस्य गवेषणमपि औषदादीत्युच्यते । ततो ग्लानौषधायेव ज्ञातं दृष्टान्तः तस्मात्त्यागः कार्यों गुर्वादेरिति इदमुक्तं नवति । यथा कश्चित्कुलपुत्रकः कथंचिदपारं कान्तारं गतो मातापित्रादिसमेतः तत्मतिबच्चश्व तत्र व्रजेत् । तस्य च गुर्वादेः तत्र व्रजतो नियमघाती वैद्यौषधादिरहितपुरुषमात्रासाध्यः तथाविधौषधादिप्रयोगयोग्यश्च महानातकः स्यात् । तत्र चासो तत्पतिबन्धादेवमालोचयति । यथा न भवति नियमादेव गुरुजनो नीरुगौषधादिमन्तरेण औषधादिनावे च संशयः कदाचित्स्यात् कदाचनेति कालसहवायं । મૂલાર્થ-વ્યાધિ પીડિત માતા પિતાદિક ગુરૂજનનો ઓષધાદિકના દષ્ટાંત કરી ત્યાગ કરવો. ૩૩ ટીકાથ–પ્લાન એટલે તે પ્રકારના વ્યાધિની પીડાને લઇને ગ્લાનિ પામેલા માતા પિતાદિ લોકને ઔષધાદિના દાત કરીને આદિ શબ્દથી પિતાના નિર્વાહની ખેળ કરવી તે પણ ઔષધાદિ કહેવાય છે. તેથી શ્વાનના ઔષઘાદિકના દષ્ટાંત કરી તે માતા પિતા પ્રમુખને ત્યાગ કરે. તે દષ્ટાંત આ પ્રમાણે છે. કઈ કુલીન પુત્ર પિતાના માતાપિતાદિ સાથે તેમની સેવામાં બંધાઈ ચાલતો હતો. તે એક વખતે કઈ રીતે કોઈ અપાર જંગલમાં આવી પહેઍ. તેમની સાથે ચાલતા તે માતાપિતાના નિયમને તોડનારો, અને વૈધના ઔષધાદિ વિના માત્ર પુરૂષથી સાધ્ય ન થાય તે અને તેવી જાતના ઔષધાદિકના પ્રયોગને વેગ્ય એવો કોઈ મેટેગ માતાપિતાના શરીરમાં ઉત્પન્ન છે. તે વખતે તે કુલીન પુત્ર માતાપિતાના પ્રતિબંધથી આ પ્રમાણે વિચારવા લાગે-“આ માતા પિતા જરૂર ઔષધ વિના રોગ રહિત નહીં થાય અને જે કદાપિ ઔષધ મળે તો રોગ મટે કે ન મટે એ સંશય છે. વળી આ માતા પિતા કાલ સહન કરે તેમ છે, એટલે તત્કાળ મારા વિયેગથી અને Page #285 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः । २६१ ततः संस्थाप्य तथाविध चित्रवचनोपन्यासेन तं तदौषधादिनिमित्तं स्ववृत्तिहेतोश्च त्यजन् सन्नसौ साधुरेव जवति । एष हि त्यागोऽत्याग एव यः पुनरत्यागः स परमार्थतस्त्याग एव यतः फलमत्र प्रधानं धीराचैतद्दर्शिन एव जवन्ति । तत - षधसंपादनेन तं जीवयेदपीति संजवात् सत्पुरुषोचितमेतत् । एवं शुक्तपादिको महापुरुषः संसारकान्तारपतितो मातापित्रादिसंगतो धर्मप्रतिबद्धो विहरेत् । तेषां च થવા રાગથી મરણ પામે તેમ નથી.” આ પ્રમાણે ચિંતવી તે માતા પિતાદિકને વિવિધ પ્રકારના વચનેાવડે ઔષધાદિકના નિમિત્તે અને પેાતાની વૃત્તિને માટે તે ત્યાગ કરે છે. એ ત્યાગ કરતા છતા પણ તે સજ્જન (સાધુ) કહેવાય છે. એટલે જે તેણે ત્યાગ કર્યાં તે ડીકજ ત્યાગ કર્યો કહેવાય; એ પ્રકારના ત્યાગ તે અત્યાગજ કહેવાય છે. અને એવા વખત આવતાં જો ત્યાગ ન કરે તેા પરમાર્થથી તે ત્યાગજ કર્યાં કહેવાય છે. કારણકે, આ સ્થળે પૂલજ પ્રધાન છે. અને આવા ધીર પુરૂષા લનેજ પ્રધાનપણે દેખનારા હેાય છે. એટલે ધીર પુરૂષષ જેમાં ફળ દેખે છે, તેવાજ કાને વિષે પ્રવર્તે છે. તેથી ઔષધ સંપાદન કરી તે માતાપિતાને જીવાડે પણ ખરા, કેમકે તેવા સંભવ છે, અને એ પ્રકારે કરવું તે સત્પુરૂષાને યાગ્ય છે. આ દષ્ટાંતના સિદ્ધાંત આ પ્રમાણે છે. આ સ્થલે જે કુલીન પુત્ર કથા, તે શુક્લપક્ષીઆ મહા પુરૂષ સમજવે. તે પુરૂષ આસ'સારરૂપવનમાં પડી માતાપિતાદિકનીસાથે મળેલા અને ધમ માં બધાએલા થઇ વિહાર કરે છે. તે માતાપિતાદિકને અવશ્ય વિનાશ કરનાર, અને સમ્યક્ત્વ બીજ જેણે પ્રાપ્ત કર્યું નથી, એવા પુરૂષ માર્ગ કરીને સાધવાને અશક્ય એવા છે, અને સમકિતાદિ ઔષધ જેનેસભવે છે,અનેદશન મેહાર્દિકના ઉત્તયરૂપલક્ષણવાળા કર્મ રૂપ રાગ તે તે માતાપિતાદિ ગુરૂજનને થયા છે, માટે આ સંસારરૂપ અટવીમાં શુક્લપક્ષીએ પુરૂષ ધર્મના પ્રતિબંધથી એમ વિચારે કે, આ સર્વે સમકિતાદિ ઔષધ વિના અવશ્ય વિનાશ પામશે, અને સમકિતાદિકનું સંપાદન કરતાં પણ વિકલ્પ છે, એટલે સમકિતાદિ ઔષધથી તેમના કરૂપ રાગ મટે પણ ખરા, તેથી સમકિતાદિ ઐષધ મેળવવાના ઉદ્યમ કરે છે. વળી Page #286 -------------------------------------------------------------------------- ________________ २६ धर्मबिन्दुप्रकरणे. तत्र नियमविनाशकोऽप्राप्तसम्यक्त्वबीजादिना पुरुषमात्रेण साधयितुमशक्यः संनवत् सम्यक्त्वाद्यौषधो दर्शनमोहाद्युदयलक्षणः कर्मातङ्कः स्यात् । तत्र स शुक्लपातिकः पुरुषो धर्मप्रतिबन्धादेवं समालोचयति । यत विनश्यन्त्येतान्यवश्यं सम्यक्त्वाछौषधविरहेण तत्संपादने विनाषा कालसहानि चेमानि व्यवहारतस्ततो यावद्गृहवासं निर्वाहादिचिन्तया तथा तथा संस्थाप्य तेषां सम्यक्त्वाद्यौषधनिमित्तं स्वचारित्रवानिमित्तं च स्वकीयौचित्यकरणेन त्यजन् सन्ननीष्टसंयमसिध्या साधुरेव एष त्यागोऽत्यागस्तत्त्वनावनातः । अत्याग एव च त्यागो मिथ्याभावनातः तत्त्वफलमत्र प्रधानं बुधानां । यतो धीरा एतदर्शिन आसन्ननव्याः एवं च तानि सम्यक्त्वाद्योषधसंपादनेन जीवयेदात्यन्तिकं अपुनर्मरणेनामरणान्ध्यबीजयोगेन વ્યવહારથી સર્વે કાલને સહન કરે તેવા છે, એટલે તત્કાળ નાશ પામે એવાં નથી, કારણકે જયાં સુધી ગૃહવાસ છે, ત્યાં સુધી નિર્વાહ વગેરેની ચિંતા છે, માટે તે તે પ્રકારે સંસ્થાપન કરીને એટલે માતાપિતાદિ ગુરૂજનની જવતાં સુધી પોહચે એવી આજીવિકાનો બંદોબરત કરીને તેમના સમકિ. તાદિ ઔષધ નિમિતે, પિતાને ચારિત્રને લાભ થાય, તે નિમિત્ત અને પોતાની યોગ્યતા પ્રમાણે કરી સર્વથા ઈષ્ટ એવા સંયમની સિદ્ધિ નિમિત્ત એ ગુરૂજ નનો ત્યાગ કરનારે પુરૂષ ઉત્તમ કહેવાય છે કારણકે, સંસારરૂપ અટવીમાંથી કરાતો એ ત્યાગ તે તત્ત્વભાવનાથી અત્યાગજ છે. અને મિથ્યા ભાવનાએ કરીને અત્યાગ એટલે તેમને ત્યાગ ન કરે તે ત્યાગ છે. કારણકે, આ રથલે પંડિત પુરૂષને તત્ત્વફલનું પ્રધાનપણું છે, એટલે ઉત્તરોત્તર હિત કરનાર જે થાય તે તત્વલ કહેવાય છે. અને એ તત્ત્વકલને દેખનારા ધીર પુરૂષે આસન્ન ભવ્ય હોય છે. આ પ્રકારે તે માતાપિતાને સમકિતાદિ ઔષધનું સંપાદન કરી અત્યંત જીવાડવાં, એટલે ફરીથી મરણ ન થાય તેવી રીતે જીવાડવા—એ સપુરૂષને ઉચિત છે કારણકે, અમરણનું અવંધ્ય બીજ એટલે ખરું કારણ જે સમકિતાદિકને યોગ, તે સંભવિત છે. અર્થાત્ સમકિતરૂપ બીજની પ્રાપ્તિ થયા પછીનું મરણ અમરણજ છે. એ કરવું તે પુરૂષને ઉચિત છે. કારણ માતા પિતા નિચ્ચે દુઃતિકાર છે એટલે માતાપિતાએ એટલો બધે Page #287 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः। संभवात् सुपुरुषोचितमेतद्यतो दुष्पतिकारौ नियमान्मातापितरौ शेषश्च यथोचितं स्वजनलोकः एष धर्मः सज्जनानां नगवानत्र ज्ञातं परिहरनकुशलानुवन्धिमातापित्रा કિશમિતિ | 3 | तथा गुरुनिवेदनमिति ॥ ३४ ॥ तथेति विध्यन्तरसमुच्चयार्थः गुरुनिवेदनं सर्वात्मना गुरोः प्रत्राजकस्यात्मसमઉgi મિતિ | ઇ . इत्थं प्रव्राज्यगतं विधिमभिधाय प्रव्राजकगतमाह अनुग्रहधियान्युपगम इति ॥ ३५ ॥ ઉપકાર કર્યો છે, કે તેમને પ્રત્યુપકાર કરે દુઃશક્ય છે, તેથી દુઃખ પામીને પણ તેઓ સમકિત પામે એ ઉપાય કરે–એ ભાવ છે. માતાપિતા શિવાય બાકીના જે વજન લેક છે, તે તે જે જેને ઘટે તેટલો ઉપકાર કરવાની ગ્યતા છે, આ પ્રમાણે સંપુરૂષને ધર્મ છે. આ ઠેકાણે અકુશલાનુબંધી એવા માતાપિતાદિકના શોકનો પરિહાર કરી વિચરેલા શ્રી મહાવીર સ્વામી દષ્ટાંતરૂપ છે. ૧૩ - મલાર્થ–દીક્ષા લેનાર પુરૂષે ગુરૂને પોતાના આત્માનું અને પણ કરવું. ૩૪ ટીકા–અહિ તથા શબ્દ બીજા વિધિના સમુચ્ચય અર્થ માં છે. ગુરૂને નિવેદન કરવું એટલે દીક્ષા લેનારા પુરૂષે દિક્ષા આપનાર ગુરૂને સર્વ પ્રકારે આત્માનું અર્પણ કરવું. ૩૪ એવી રીતે દીક્ષા લેનાર સંબંધી વિધિ કહી હવે દીક્ષા આપનાર ગુરૂ સંબંધી વિધિ કહેવાની ઈચ્છાથી કહે છે– મુલાથે—ગુરૂએ અનુગ્રહ કરવાની બુદ્ધિથી શિષ્યને અંગકાર કરવો. ૩૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ २६४ धर्मबिन्दुप्रकरणे गुरुणा अनुग्रह धिया सम्यक्त्वादिगुणारोपणबुवा अज्युपगमः प्रत्राजनीयस्त्वमेवंरूपः कार्यों न पुनः स्वपरिषत्पूरणादिबुध्येति ॥ ३५॥ તથા નિમિત્તપરીતિ છે રૂદ્દો निमित्तानां भाविकार्यसूचकानां शकुनादीनां परीक्षा निश्चयनं कार्य निमित्तशुद्धेः प्रधान विधित्वात् इति ॥ ३६ ॥ तथा नचितकालापेक्षणमिति ॥ ३७॥ नचितस्य प्रव्रज्यादानयोग्यस्य कालस्य विशिष्टतिथिनक्षत्रादियोगरूपस्य गणि विद्यानामप्रकीर्णकनिरूपितस्यापेक्षणमादरणमिति । यतस्तत्र पठ्यते " तिहिं उत्तराहिं तह रोहिणीहिं कुज्जा नसेह निरकमणं । ટીકાર્થ–ગુરૂએ શિષ્ય ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી એટલે સમકિત વગેરે ગુણોનું આરોપણ કરવાની બુદ્ધિથી દીક્ષા આપવી. પિતાની પર્ષદા (સંઘેડા ) ની પૂર્તિ થશે તેવી બુદ્ધિથી આપવી નહીં. ૩૬ મૂલાઈ–નિમિત્ત શાસ્ત્રવડે શિષ્યની પરીક્ષા કરવી. ૩૭ ટીકાર્થ–નિમિત્ત એટલે ભાવી અર્થને સૂચવનારા શકુનાદિકની પરીક્ષા કરવી એટલે નિશ્ચય કરે; કારણકે, નિમિત્તની શુદ્ધિને વિધિ પ્રધાન છે. ૩૭ મૂલાર્થ-દીક્ષા આપવાને યોગ્ય એવા વખતની અપેક્ષા રાખવી. ૩૮ ટીકાર્થ–ઉચિત એટલે સારા તિથિ, નક્ષત્ર ઇત્યાદિકના ગરૂપ એવો દીક્ષા આપવાને યોગ્ય સમય જે ગણિવિદ્યાના પ્રકીર્ણક - થમાં કહેલો છે, તેની અપેક્ષા કરવી–આદર કરે. અર્થાત સારું મૂહુર્ત જેવું. તેને માટે આ પ્રમાણે કહેલું છે– ત્રણ ઉત્તરા નક્ષત્ર, એટલે ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, ઉતરા ફાશુની, તથા રોહિણી નક્ષત્ર–એટલા નક્ષત્રોને વિષે શિષ્યને નિષ્ક્રમણ Page #289 -------------------------------------------------------------------------- ________________ चतुर्थःअध्यायः। २६५ गणिवायए अन्ना, महव्वयाणं च प्रासहणा ॥१॥ चन्दसीपन्नरसिं वजेजा अहमिं च नवमि च । बहिं च चनत्थि वारसिं च दोपहपि परकाणं ॥ २ ॥ ચારિ રે રે! | तथा नपायतः कायपादानमिति. ॥३९॥ उपायत उपायेन निरवद्यानुष्ठानाच्यासरूपेण कायानां पृथिव्यादीनां पा. ननं रक्षणं प्रवित्रजिषुः प्राणी कार्यत इति ॥ ३९ ॥ તથા વિદ્યુરિનિતિ. ૧ કo | नावस्य प्रव्रज्यानिझापवणस्य वृष्छिः लत्कर्षः तस्याः तेस्तैः प्रवज्याफप्ररूपणादिलक्षणैर्वचनैः करणं सम्पादनं तस्य ॥ ४० ॥ ___ तथा-अनन्तरानुष्ठानोपदेश इति. ॥४१॥ એટલે દીક્ષા આપવી તેમ વળી ગણિપ અથવા વાચક પદની અનુજ્ઞા તથા મહાવ્રતની આપણા પણ એમાં કરવી. ૧ દીક્ષા ગ્રહણ કરવામાં ચદશ, પુનમ, આઠમ, નવમી, છા, ચોથ અને બારશ એટલી શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની તિથિઓવર્જવી. રઈત્યાદિ. ૧૮ મૂલાર્થ- દીક્ષા લેવાને ઇચ્છનારા પુરૂષને પૃથ્વીકાય વગેરે જીવોનું પાલન કરવાના ઉપાયને જાણનાર કરવો. ૩૯ ટીકા–નિર્દોષ અનુષ્ઠાનના અભ્યાસ રૂપ ઉપાયે કરી પૃથ્વીકાયાદિ નું પાલન કરી શકે તેવા દીક્ષા લેવાની ઈચ્છાવાળો પ્રાણને કરવો. ૩૯ મૂલાથદીક્ષા લેવાના ભાવ અભિલાષની વૃદ્ધિ કરવી. ૪૦ ટીકાર્ય–ભાવ એટલે દીક્ષા લેવાની અભિલાષ, તેની વૃદ્ધિ કરવી એટલે દીક્ષાના ફળની પ્રરૂપણું વગેરે કરનારા વચનાઓ કરીને ઉત્કર્ષ કરે એટલે પ્રત્રજયા લીધાનું મોટું ફળ કહી દેખાડવું જેથીભાવની વૃદ્ધિ થાય.૪૦ મૂલાર્થ–દીક્ષા લીધા પછી કરવા યોગ્ય એવા અનુષ્ઠાનને ઉપદેશ કર. ૪૧. ૩૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ २६६ धर्मबिन्दुप्रकरणे अनन्तरानुष्ठानस्य प्रव्रज्याग्रहणानन्तरमेव करणीयस्य 'गुर्वन्तेवासिता तद्भक्तिबहुमानादरेनन्तराध्याये एव वदयमाणस्योपदेशः तस्य कार्यः ॥ ४१ ॥ तथा शक्तितस्त्यागतपसीति ॥ ४॥ शक्तितः शक्तिमपेक्ष्य त्यागः चार्थव्ययलक्षणं देवगुरुसङ्घपूजादौ विषये तपश्चानशनादि कारणीय स इति ॥ २ ॥ तथा क्षेत्रादिशुधौ वन्दनादिशुद्ध्या शीलारोपणमिति કરૂ છે क्षेत्रस्य भूमिनागलक्षणस्य आदिशद्धादिशश्च शुचौ सत्यां वन्दनादिशुख्या चैत्यवन्दनकायोत्सर्गकारणसाधुनेपथ्यसमर्पणादिसमाचारचारुतारूपया शीलस्य सामायिकपरिणामरूपस्य ' करेमि जंते सामायिकं ' इत्यादिदएमकोच्चारणपूर्वकमा ટીકાર્થ—અનંતર અનુષ્ઠાન એટલે દીક્ષા લીધા પછી કરવા ગ્ય અનુષ્ઠાન જે ગુરૂની પાસે રહેવું અને ગુરૂની ભક્તિ તથા બહુ માન વગેરે કરવા જે આગળ અધ્યાયમાં કહેવાશે તેને ઉપદેશ કરે. ૪૧ મૂલાર્થ_શિષ્યની શક્તિ પ્રમાણે ત્યાગ તથાતપ કરાવો કરી ટીકાર્થ-શક્તિ પ્રમાણે એટલે ગજા પ્રમાણે ત્યાગ એટલે દેવ, ગુરૂ તથા સંઘની પુજા વિગેરેમાં દ્રવ્યને ખર્ચ કરાવે એવું છે લક્ષણ જેનું એ ત્યાગ અને તપ એટલે અનશન વગેરે તે દીક્ષા લેનારની પાસે કરાવે. ૪૨ મુલાર્ણ—ક્ષેત્રાદિકની શુદ્ધિ કરતાં ચૈત્યવંદનાદિકની શુદ્ધિ વડે શીલ-આચારનું આરોપણ કરવું. ૪૩ ટીકાથે—ક્ષેત્ર એટલે ભૂમિભાગ આદિ શબ્દથી દિશા તેની શુદ્ધિ થતાં વંદનાદિકની શુદ્ધિવડે એટલે ચૈત્યવંદન, કાયેત્સર્ગ અને સાધુને વેષ આપવા વગેરે સારા આચારની સુંદરતાવડે શીલ એટલે સામાયિકના પરિણામ રૂપ આચાર તેનું આપણું એટલે રોનિ જતિ સામાથિ ઈત્યાદિ દંડકના ઉચ્ચારણ પુર્વક દીક્ષા લેવાને ચગ્ય એવા પુરૂષમાં સ્થાપન ગુરૂએ Page #291 -------------------------------------------------------------------------- ________________ તથા चतुर्थः अध्यायः। रोपणं प्रव्रज्या न्यसनं गुरुणा कार्यमिति । तत्र क्षेत्रशुचिः श्वनादिरूपा यथोक्तम् । उच्छवणे सालिवणे पनमसरे कुसुमिए वणसंमे। गंजीरसाणुणाए पयाहिणजले जिणहरे वा ॥ १ ॥ पूव्वा निमुहो उत्तरમુદ્દો વિજ્ઞાવ વઝિા | जाए जिणादो वा વિસા નિવારં વારે 9 | તિ llધા शीलमेव व्याचष्टे । એસત્તા સમરા–મિત્રતા રીમિતિ છે असंगतया कचिदपि अर्थे प्रतिबन्धानावेन समश मित्रता शत्रौ मित्रे च સમાનામના રીલમુરત તિ | Ha || કરવું. તેમાં ક્ષેત્રશુદ્ધિ એટલે શેલડીના વન પ્રમુખ શુદ્ધભુમિ તેને માટે શાસ્ત્રમાં કહેલું છે. શેલડી તથા ડાંગરના વનને વિષે, પદ્મસરોવરને વિષે, પુષ્પવાળા વન ખંડને વિષે, ગંભીર શબ્દ કરતા અને પ્રદક્ષિણ વહેતા એવા જળના સમીપે અને જિનગૃહ ઐયને વિષે દીક્ષા આપવી, ૧ વળી પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે અથવા જે દિશાને વિષે કેવળી વિચરતા હોય તેવા જિનચૈત્ય હોય, તે દિશાને સન્મુખે શિષ્યને બેસા ડી દીક્ષા આપવી. ૨ ૪૩ હવે શીલનું નિરૂપણ કરે છે. મૂલાર્થ—અનાસક્તપણે અસંગપણે શત્રુ અને મિત્રમાં સમભાવ રાખ તે શીલ કહેવાય છે. ૪૪ 1 ટીકાર્થ—અસંગતા એટલે કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ આસક્તિને અભાવે કરી શત્રુ અને મિત્રમાં સમાન ચિત્ત રાખવું એ શીલ કહેવાય છે.૪૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ २६७ धर्मबिन्दुप्रकरणे. ननु स्वपारणामसाध्यं शीलं तत्किमस्य क्षेत्रादिशुन्यारोपणेनेत्याशङ्कयाह । अतोऽनुष्ठानात्तज्ञावसम्नव इति ॥ ४५ ॥ अतोऽस्मादनुष्ठानाजुक्तशीवारोपनहाणात्तद्भावस्य शीलपरिणामलक्षणस्य सम्नवः समुत्पादः प्रागसतोऽपि जायते सतच स्थिरीकरण मिति ॥ ४५ ॥ तथा तपोयोगकारणं चेतीति ॥ ४६ ॥ स एवं विधिप्रबजितः सन् गुरुपरम्परयामतमाचाम्सादितपोयोगः कार्यत ત્તિ / u / अथोपसंहारमाह। एवं यः शुध्योगेन परित्यज्य गृहाश्रमम् ॥ સંચમે રમતિ નિર્ચ વતિ રિશીતઃ | as I અહીં કોઈ શંકા કરે કે, શીલ તો પોતાના પરિણામથી સાધ્ય છે, તે પછી ક્ષેત્રાદિકની શુદ્ધિવડે તે શીલનું આરોપણ શામાટે કરવું જોઈએ ? તે શંકાના ઉત્તરમાં કહે છે. મલાઈ—-એ અનુષ્ઠાનથી તે શીલપણાના ભાવનો સંભવ છે. ૪૫ ટીકાથે–-પૂર્વે કહેલ શીલના આરોપણરૂપ અનુષ્ઠાનથી ભાવ એટલે શીલના પરિણામરૂપ ભાવની ઉત્પત્તિ થાય છે. એટલે જેને પ્રથમ તેને વિ ભાવ ન હોય તો તેને ન ભાવ ઉત્પન્ન થાય છે અને જેને પ્રથમ તે ભાવ હોય છે તેને તે ભાવનું રિથર કરવાપણું થાય છે. કપ મલાથે–વલી તે શિષ્ય પાસે તપનો યોગ કરાવવો. ૪૬ ટીકાળું—એ પ્રમાણે વિધિવડે દીક્ષિત થયેલો પુરૂષ ગુરૂ પરંપરાને પ્રાપ્ત થયેલ આંબેલ વગેરે તપના ચોગને કર. ૪૬ હવે અતિ વિધિને ઉપસંહાર કરે છે. મલાર્થ_એ પ્રમાણે જે શુદ્ધ ગવડે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંયમને વિષે રમે તે યતિ કહેવાય છે. ૪૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः। २६ए .. एवमुक्तप्रकारण यो नव्यविशेषः शुद्धयोगेन सम्यगाचारविशेषेण परित्यज्य हित्वा गृहाश्रमं गृहस्थावस्थां संयमे हिंसादिविरमणरूपे रमत आसक्तिमान् जवति स एवंगुणो यतिः उक्तनिरुक्तः परिकीर्तित इति ॥ १७ ॥ अत्रैवान्युच्चयमाह। एतत्तु संभवत्यस्य सपायप्रवृत्तितः ॥ अनुपायात्त साध्यस्य सिधि नेच्छन्ति पहिमताः ॥४॥ ત્તિ છે .. एतत्पुर्नयतित्वं संजवन्यस्य प्रत्रजितस्य सतः कुत इत्याह सउपायप्रवृत्तितः सत्ता सुन्दरेण नपायेन ' अर्थोऽहंसमीपे' इत्यायुक्तरूपण प्रवृत्तेश्चेष्टनात् । अत्रैव व्यतिरेकमाह अनुपायातूपायविपर्ययात् पुनः सिधिं सामान्येन सर्वस्य कार्यस्य - ટીકાર્ચ–એવી રીતે એટલે ઉપર કહેલા પ્રકારે જે ભવ્ય પ્રાણી સમ્યક આચારરૂપ શુદ્ધ ગવડે ગૃહરાવરથાને છેડી હિંસાદિકથી વિરામ પામવા રૂપ સંયમને વિષે રમે છે આસકિતવાલે હોય એવા ગુણવાલે યતિ (જેની વ્યુત્પત્તિ આગળ કહેલ છે તે) કહેવાય છે. ૪૭ આ ઠેકાણે એજ વાતની ઉન્નતિ કહે છે. મૂલાર્થ-સારા ઉપાયવડે પ્રવૃત્તિ કરવાથી દિક્ષા લેનારને એ યતિપણું સંભવે છે. કારણકે પંડિત પુરૂષો સાધવા યોગ્ય કાર્યોની સિદ્ધિને ઉપાય વિના ઈચ્છતા નથી. ૪૮ ટીકાથે- એ દીક્ષા લેનારને અતિપણું સંભવે છે. તે શાથી સંભવે છે? તે કહે છે. “સતુ ઉપાયની પ્રવૃત્તિથી એટલે સુંદર ઉપાયવડે પોતે યોગ્ય થઈ ગ્ય ગુરૂ પાસે દીક્ષા લે ઇત્યાદિ પ્રવૃત્તિથી આ ઠેકાણે વ્યતિરેકથી કહે છે, એટલે ઉલટાવીને કહે છે. અનુપાયથી એટલે સુંદર ઉપાય વિના સામાન્ય પ્રકારે સર્વ કાર્યની સિદ્ધિને પંડિત એટલે કાર્ય અને કારણ વિભાગ કરવામાં કુશલ એવા પુરૂ થતા નથી. અર્થાત ઉપાય ( કારણ) વિના Page #294 -------------------------------------------------------------------------- ________________ Bo धर्मबिन्दुप्रकरणे निष्पत्ति नेच्छन्तिनप्रतिपद्यन्ते पएिकताः कार्यकारणविनागकुशलाः यतः परन्ति नाकारणं नवेत्कार्यमित्यादि ॥ ४ ॥ उक्तविपर्यये दोषमाह । यस्तु नैवंविधो मोहाच्चेष्टते शास्त्रबाधया। स तादृग्लिङ्गयुक्तोऽपि न गृही न यतिर्मतः ॥ ४५ ॥ ફરિ . यस्तु यः पुनरयाप्यतुच्छीनूतनवज्रमणशक्तिः नैवंविधः किन्तूक्तविधिविपरीतः मोहादज्ञानाचेष्टते प्रवर्तते शास्त्रबाधया शास्त्रार्थोबड्वनेन स प्राणी तादृग्लिङ्गयुक्तोऽपि કાર્યની સિદ્ધિ થાય એમ પંડિત પુરૂષને અભિપ્રાય નથી. શારામાં પણ કહ્યું છે કે, કારણ વિના કાર્ય ઉત્પન્ન ન થાય. ૪૮ પૂર્વે જે પ્રકારે યતિ કહેલ છે, તેથી ઊલટી રીતે વર્તવાથી દોષ કહે છે. મૂલાઈ—જે પુરૂષ પૂર્વે કહ્યા પ્રમાણે શાસ્ત્રનીતિથી ચાલે નહીં અને શાસ્ત્રને બાધ લાગે એવી ચેષ્ટા કરે છે, તે તેવા શુદ્ધ જૈન લિંગ ધારી હોય તો પણ તે ગૃહસ્થ ન કહેવાય તેમ યતિ પણ ન કહેવાય. એ ઉભય ભ્રષ્ટ છે. ૪૯ ટીકાથ–જેની સંસારમાં ભ્રમણ કરવાની શક્તિ અદ્યાપિ ઓછી થઈ નથી, એ જે પુરૂષ પૂર્વે કહેલા વિધિથી વિપરીત પણે ચાલતો થો અજ્ઞાનથી શાસ્ત્રના અર્થને ઉલ્લંધન કરી પ્રવર્તે છે, તે મનુષ્ય શુદ્ધ યતિ સમાન વેષધારી છે, તે પણ બીજી રીતને વેષધારી હોય તેની શી વાત કરવી. એ અણિ શબ્દને અર્થ છે) તે પણ તે ગૃહરથ પણ નથી કારણકે, તે Page #295 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः अध्यायः। ७१ शुद्धयतितुल्यनेपथ्यसनाथोऽपि किं पुनरन्यथाभूतनेपथ्य इत्यपिशद्वार्थः न गृही गृहस्थाचाररहितत्वात् न यति वचारित्रविरहितत्वादिति ॥ ४ ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुत्तौ यतिविधिर्नाम चतुर्थोऽध्यायः समाप्तः। समाप्तश्चतुर्थोऽध्याय. ગૃહરથના આચારથી રહિત છે. તેમ તે યતિ પણ નથી, કારણકે, તેનામાં मार यात्रियी २हित५४ छ. ४८ . ઇતિ શ્રી મુનિચંદ્રસુરિએ રચેલ ધર્મબિંદુ વૃત્તિને વિષે યતિવિધિ નામે ચે અધ્યાય સમાપ્ત થયે. Page #296 -------------------------------------------------------------------------- ________________ મ Fખ્યમ: ચદચાય: व्याख्यातश्चतुर्थोऽध्यायः अथ पञ्चमो व्याख्यायते । तस्य चेदमादिसूत्रम् । बाहुभ्यां उस्तरो यत्क्रूरनको महोदधिः । यतित्वं पुष्करं तदित्याहुस्तत्त्ववेदिनः ॥ १ ॥ बाहुभ्यां नुजाच्यां सुस्तरः कृच्छण तरीतुंशक्यः यदिति दृष्टान्तार्यः क्रूरनक्रः क्रूरा जीपणा नक्रा जलजन्तुविशेषा उपलक्षणत्वात् मत्स्यमकरसुंसुमारा | થા અધ્યાયની વ્યાખ્યા કરી હવે પાંચમા અધ્યાયની વ્યાખ્યા ન કરે છે. તે અધ્યાયનું આ પ્રથમ સત્ર છે. મૂલાર્થ–જેમાં ક્રર ઝુડ––મ છે, એવો મહા સમુદ્ર જેમ બે બાહુઓથી તો મુશ્કેલ છે, તેમ યતિપણું પાળવું દુષ્કર છે, એમ તત્ત્વવેત્તાઓ કહે છે. ૧ ટીકાર્થ જેમ બે ભુજાથી સમુદ્ર દુરતર છે, એટલે તરવાને અશક્ય છે. યવત એ દષ્ટાંતનો અર્થ બતાવે છે. ક્રર એટલે ભયંકર છે. નકુંડ જાતના મઢે જેમાં એ સમુદ્ર ઉપલક્ષણથી મત્ય, મધર અને સુસુમાર Page #297 -------------------------------------------------------------------------- ________________ પશ્વમઃ અધ્યાયઃ । २७३ इयश्च यत्र स तथा । महोदधिमहासमुद्रः यतित्वं श्रामण्यं पुष्करं पुरनुष्ठेयं तदिति दृष्टान्तिकार्थः । इत्येतदाहुरुक्तवन्तः । क इत्याह । तत्त्ववेदिनः प्रव्रज्यापरमार्थज्ञातारः इति ॥ १ ॥ अस्यैव पुष्करत्वे हेतुमाह । अपवर्गः फलं यस्य जन्ममृत्यादिवर्जितः । परमानन्दरूपश्च ष्करं तन्न चादद्भुतम् ॥ २ ॥ કૃતિ । अपवर्गो मोक्षः फलं कार्य यस्य यतित्वस्य जन्ममृत्यादिवर्जितः जन्ममरणजरा दिसंसार विकार विरहितः तथा परमानन्दरूपः सर्वोपमातीतानन्दस्वभावः चकारो विशेषणसमुच्चये । दुष्करं कृच्छ्रेण कर्त्तुं शक्यं तद्यतित्वं न च नैवाद्भुतमाश्चर्यमेतत् अत्यन्तमहे | दयानां विद्या मन्त्रौषधादिसाधनानामिव पुष्करत्वापक्षम्नात् इति ॥ २॥ વગેરે ગ્રહણ કરવા. મહેાધિ એટલે મોટા સમુદ્ર જેમ તરવા દુષ્કર છે તેમ યતિપણુ' એટલે શ્રમણપણું દુષ્કર છે. દુ:ખે આચરવા યોગ્ય છે. તત્ એ દષ્ટાંતના અર્થ થયા. એવી રીતે કહે છે. કાણુ કહે છે? તત્ત્વવેત્તાએ એટલે દીક્ષાના ખરા અર્થને જાણનારાઓ કહે છે. ૧ ચતિપણું દુષ્કર છે. તેનું કારણ કહે છે. મૂલા—જે યતિષણાનું ફલ જન્મ તથા મરણ વગેરેથી રહિત અને પરમઆનંદરૂપ એવા મેાક્ષ છે, તે યતિપણુ દુષ્કર હાય તેમાં શ આશ્ચય છે? ર ટીકા અપવ એટલે મેાક્ષ છે, પૂલ-કાય જેનું એવુ અતિપણુ છે, જે મેાક્ષ જન્મ, મરણ, અને જરા વગેરે સંસારના વિકારાથી રહિત છે, તેમ વળી તે પરમાન ંદરૂપ છે, એટલે સર્વ ઉપમાથી અતીત અર્થાત્ નિરૂપમ એવા આનંદ સ્વભાવવાળા છે. અહિં TM શબ્દ સમુચ્ચય અર્થમાં છે, તે અતિપણું કષ્ટથી કરી શકાય તેવું હેાય તેમાં આશ્ચર્ય નથી. કારણ કે, અત્યંત મહેાદયવાળા વિદ્યા, મંત્ર, અને ઐષધ વગેરે સાધનાનું આ લેાકમાં દુષ્કરપણું દેખવામાં આવે છે, તા મેાક્ષને આપનારા અતિપણામાં દુષ્કરપણુ કેમ ન હેાય ? ૨ ૩૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ २७४ धर्मबिन्दुप्रकरणे एवं तर्हि कथमिति पुष्करं यतित्वं कर्तुं शक्यं स्यादित्याशङ्क्याह । भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा कचित् ॥ ३ ॥ şfa 11 नवस्वरूपस्येन्द्र जालमृगतृष्णिका गन्धर्वनगरस्वमा दिकल्पस्य विज्ञानात् सम्यक् श्रुतलोचनेन अवलोकनात् प्राक् तदनु तद्विरागात् तप्तलोहपदन्यासो द्विजनन्यायेन नवस्वरूपोगात् । चकारो हेत्वन्तरसमुच्चये । तत्त्वतः निर्व्याजवृत्त्या तथा त्र्यपवर्गानुरागात् परमपदस्पृहातिरेकात् च शद्वः प्राग्वत् स्याद्भवेदेतद्यतित्वं नान्यथा नान्यप्रकारेण कचित्क्षेत्रे कालेवा सम्यगुपायमन्तरेणोपेयस्यकदा चिदनावादिति ॥ ३ ॥ ત્યારે એવું દુષ્કર અતિપણું શી રીતે પાળી શકાય ? તે શંકાના સમા ધાનમાં કહે છે. મૂલા—સ’સારના સ્વરૂપતુ`. જાણપણુ થવાથી. તે સંસાર ઉપર ચથા વૈરાગ્ય થવાથી અને મેાક્ષ તરફ અનુરાગ થવાથી એ ચતિપણું પાળી શકાય છે, તે શિવાય કયારે પણ પાળી શકાતુ નથી. ૩ ટીકા—સંસારનું સ્વરૂપ કે જે ઈંદ્રજાળ, મૃગતૃષ્ણિકા ( ઝાંઝવાના જળ ) ગધનગર અને રવમાદિકના જેવું છે, તેના વિજ્ઞાનથી એટલે શાસ્ત્ર રૂપલેાચનવડે પ્રથમ જોવાથી તે પછી તેની તરફ વિરાગ કરવાથી એટલે તપેલા લાઢાને વિષે પગ મુકવાથી જેવા ઉદ્વેગ થાય તે ન્યાયવડે સંસારના સ્વરૂપને તત્ત્વથી એટલે નિષ્કપટ વૃત્તિથી જોઇ ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી અહિં = શબ્દ બીજા હેતુના સમુચ્ચય અર્થમાં છે. તેમ વળી, અપવ એટલે પરમપદની સ્પૃહાની અધિકતાથી અહિં ર્ શબ્દ પ્રથમના અર્થમાં છે, યતિપણું પાળી શકાય છે, તે શિવાય બીજે પ્રકારે કાઇ ક્ષેત્રમાં કે કાઈ કાળમાં યતિપણુ પાળી શકાતું નથી; કારણ કે, સમ્યક્ ઉપાયવિનાઉપેયને (જે યતિપણું તેને ) કદાચિત્ અભાવ થઇ જાય છે. ૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। इत्युक्तो यतिरधुनास्य धर्ममनुवर्णयिष्यामः यतिधर्मो विविधः सापेक्ष्यतिधर्मों निरपेक्षयतिधर्मश्चेति ॥४॥ ___ प्रतीतार्थमेव । परं गुरुगच्छादिसाहाय्यमपेक्षमाणो यः प्रव्रज्यां प्रतिपालयति स सापेकः इतरस्तु निरपेदो यतिः तयोर्धर्मोऽनुक्रमेण गच्छवासलक्षणो जिનવપલિંતિ છે જ तत्र सापेक्षयतिधर्म इति ॥५॥ तत्र तयोः सापेक्षनिरपेक्ष्यतिधर्मयोर्मध्यात्सापश्यतिधर्मोऽयं नएयते ॥५॥ થથા ગુન્તવારિત્તેિતિ છે છે गुरोः प्रव्राजकाचार्यस्य अन्तेवासिता शिष्यनावः यावज्जीवमनुष्ठेया तच्चिष्यजावस्य महाफलत्वात् । पठ्यते च । મૂલાથ–એ પ્રકારે યતિનું સ્વરૂપ કહ્યું, હવે એ યતિના ધર્મને કહીએ છીએ. યતિધર્મ બે પ્રકારનો છે. ૧ સાપેક્ષયતિધર્મ અને ૨ નિરપેક્ષયતિધર્મ. ૪ ટીકાર્થ_એ મૂલ સૂત્રને અર્થ પ્રસિદ્ધ છે. પરંતુ જે ગુરૂ તથા ગચ્છ વગેરેની સહાયની અપેક્ષા રાખી દીક્ષા પાળે તે સાપેક્ષયતિ કહેવાય છે અને જે તેની અપેક્ષા ન રાખે તે નિરપેક્ષયતિ કહેવાય છે, તેવા બંને યતિઓનેધર્મ અનુક્રમે કરીને ગચ્છમાં નિવાસ કરવારૂપ અને જિનકલ્યાદિ લક્ષણવાળે છે, એટલે ગચ્છવાસ એ સાપેક્ષ અને જિનકાદિ એ નિરપેક્ષ યતિધર્મ કહેવાય છે. ૪ મૂલાઈ–તેમાં સાપેક્ષ યતિધર્મ કહે છે. ટીકાથ–તેમાં એટલે સાપેક્ષ અને નિરપેક્ષ એ બંને ધર્મમાં સાપેક્ષયતિધર્મ કહે છે. પણ મૂલાર્થ–ગુરૂની પાસે શિષ્યભાવે માવજીવિત વર્તવું. ૬ ટીકાર્થ–ગુરૂ એટલે દીક્ષા આપનાર આચાર્યને શિષ્યભાવ જીવતાં સુધી રાખે. કારણ કે, ગુરૂના શિષ્ય થઈને રહેવામાં મોટું ફળ છે, તેને માટે Page #300 -------------------------------------------------------------------------- ________________ २७६ धर्मबिन्दुप्रकरणे. नाणस्स होइ नागी थिरयरओ दंसणे चरित्ते च ॥ धएणा आवकहाए गुरुकुन्नवासं न मुञ्चन्ति ॥ १ ॥ तथा तनक्तिबहुमानाविति ॥ ७॥ तस्मिन् गुरौ नक्तिः समुचितानपानादिनिवेदनेन पादप्रक्षालनादिरूपा। बहुमानश्च नावप्रतिबन्धः ॥ ७॥ तथा सदाझाकरणमिति ॥ ७ ॥ सदा सर्वकालं अति रात्रौ चेत्यर्थः आझाया गुरूपदिष्टार्थस्वरूपायाः તથા વિધિના પ્રવૃત્તિપિતિ છે , विधिना शास्त्रोक्तेन प्रवृत्तिः प्रत्युपेक्षणाप्रमार्जनानिकाचर्यादिषु साधुसमाચાપુ ચાપારy || U | જે પુરૂષ યાજજીવિત ગુરૂકુળમાં વાસને છોડતા નથી, તે ધન્ય પુરૂષે જ્ઞાનના ભાગી અને દર્શન તથા ચારિત્રને વિષે અત્યંત સ્થિર થાય છે. મૂલાર્થ–ગુરૂને વિષે ભક્તિ તથા બહુમાન કરવું. ૬ ટીકા –તે ગુરૂને વિષે ભક્તિ કરવી એટલે અન્નપાન વગેરે તેમને નિવેદન કરવા–લાવી આપવા. તેમજ પગ ધોવા વગેરેથી સેવા કરવી. તેમનું બહુમાન કરવું એટલે હૃદયથી તેમની ઉપર પ્રેમ રાખ. ૭ મુલાઈ–નિરંતર ગુરૂ મહારાજની આજ્ઞા પ્રમાણે કરવું. ૮ ટીકાર્થ–સદા એટલે સર્વકાળ રાત્રિ અને દિવસે ગુરૂએ ઉપદેશ કરેલા અર્થની આજ્ઞા પાળવી. ૮ મૂલાર્થ-વિધિએ કરીને પ્રવર્તવું. ૯ ટીકાર્થવિધિ એટલે શાસ્ત્રોક્ત પ્રકાર તેવડે પ્રવૃત્તિ કરવી એટલે પડિલેહણા, પ્રમાજના, ગોચરી વગેરે સાધુના આચારમાં પ્રવર્તવું. ૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। तथा आत्मानुग्रह चिन्तनमिति ॥ १० ॥ कचिदर्थे गुर्वाज्ञायां आत्मानुग्रहस्योपकारस्य चिन्तनं विमर्शनं यथा । " धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी ॥ गुरुवदनमलयनिसृतो वचनरसश्चन्दनस्पर्शः ॥ १ ॥ इति ॥ १० तथा व्रतपरिणामरक्षेति ॥ ११ ॥ व्रतपरिणामस्य चारित्रलक्षणस्य तत्तउपसर्गपरीषहादिषु स्वजावत एव व्रतबाधाविधायिषु सत्सु रक्षा चिन्तामणिमहौषध्यादिरहणोदाहरणेन विधेया || 8 | तथा आरम्नत्याग इति ॥१२॥ મૂલાર્થ–ગુરૂ કોઈ કામની આજ્ઞા કરે તો પોતાના ઉપર અનુગ્રહ કર્યો, એમ ચિંતવવું. ટીકાર્યકઈ બાબત ગુરૂ આજ્ઞા કરે તે ગુરૂએ પિતાને અનુગ્રહ કર્યો ઉપકાર કર્યો, એમ ચિંતવવું. જેમકે અહિત આચરણ રૂપ (અશ્રેયકારી આચરણ રૂપ) ઘામને શાંત કરનાર અને ગુરૂના મુખ રૂપી મલય પર્વતમાંથી નીકળેલો વચનરસરૂપી ચંદનને રપર્શ ધન્યપુરૂષની ઉપરજ પડે છે, એમ ગુરૂ મહારાજના ઉપકારનું વિચારવું. ૧ મૂલાઈ–વ્રતના પરિણામનું રક્ષણ કરવું. ૧૧ ટીકાર્ચ ચારિત્રરૂપ વ્રતના પરિણામનું રક્ષણ કરવું એટલે સ્વભાવથી વ્રતને બાધા કરનારા તે તે ઉપસર્ગ પરિષહ વગેરે આવતાં ચિંતામણિ, મેટી ઔષધી વગેરે રક્ષણ કરવાના કરી તે ચારિત્ર પરિણામનું પાલન કરવું. ૧૧ મૂલા–આરંભનો ત્યાગ કરવો. ૧૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे आरम्नस्य पट्कायोपमर्दरूपस्य त्यागः ॥ १२ ॥ २७८ एतडुपायमेवाह । पृथिव्याद्यसंघट्टनमिति ॥ १३ ॥ पृथिव्यादीनां जीवनिकायानां संघट्टनं संघट्टनं स्पर्शनं तत्प्रतिषेधादसंघट्टनं उपलक्षणत्वादगाढगाढपरितापनाऽपावणानां च परिहार इति ।। १३ ।। તથા ત્રિષોષ્ઠિઃ ॥ ૪ ॥ त्रिधा उर्ध्वाध स्तिर्यग्दिगपेक्षया ईर्यायाचंक्रमणस्य शुद्धिः युगमात्रा દિર્નિવસન્દ્રા ।। ૪ ।। तथा निज्ञानोजनमिति ॥ १५ ॥ ટીકા-આરંભ એટલે છજીવનિકાયનું ઉપમદન તેના ત્યાગ કરવા. ૧૨ તે આરભના ત્યાગના ઉપાય કહે છે— મૂલા—પૃથ્વીકાયાદિ જીવાના સટા ન કરવા. ૧૩ ટીકા”—પૃથ્વી વગેરે છજીવનિકાયના અસંધક્રન એટલે અરપશ અર્થાત્ પૃથ્વીકાયાદિ જીવાનું મન ન કરવું. ઉપલક્ષણથી તે પૃથ્વીકાયાદિ વેને અતિશય અથવા થાડા પરિતાપ, વિરાધના તથા નીચે નાંખવા ઈત્યાદિકને પરિહાર કરવા. ૧૩ મૂલા——ત્રણ પ્રકારે ઇર્યશુદ્ધિ કરવી. ૧૪ ટીકા—ત્રણ પ્રકારે એટલે ઉંચે, નીચે અને તિરથ્રુ –એ ત્રણ દિશાએની અપેક્ષાએ ત્રણ પ્રકારના ગમનની શુદ્ધિ કરવી એટલે યુગ (જીંસરા) પ્રમાણે લાંબીદિષ્ટ કરી ગમનકરવારૂપ ઈયાઁસમિતિ પાળવી, ૧૪ મૂલા—ભિક્ષા માગી ભાજન કરવું. ૧૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । SU इह विधा निदा सर्वसंपत्करी पौरुषघ्नी वृत्तिनिवाचेति तद्वदणं चेदम्। " यतिानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदानारम्निणस्तस्य सर्वसंपत्करी मता ॥ १ ॥ वृद्धाद्यर्थमसङ्गस्य ज्रमरोपमयाऽरतः । गृहिदेहोपकाराय विहितेति शुनाशयात् ॥ २॥ प्रव्रज्यां प्रतिपन्नो यस्तधिरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषघ्नी प्रकीर्तिता ॥ ३॥ निःस्वान्धपङ्गवो येतु न शक्ता वै क्रियान्तरे । निदामटन्तिवृत्त्यर्थं वृत्तिनिदेयमुच्यते ॥ ४ ॥ ત્તિ __ ततो भिक्षया प्रस्तावात्सर्वसंपत्करीलक्षणया पिएममुत्पाद्य नोजनं विधेयનિતિ ૨૫ ટીકાર્થ—અહિં ભિક્ષા ત્રણ પ્રકારની છે. ૧ સર્વસંપન્કરી, ૨ પરૂષMી, વૃત્તિભિક્ષા. તેના લક્ષણો નીચે પ્રમાણે – જે યતિ ધ્યાનાદિકથી યુક્ત, ગુરૂની આજ્ઞામાં રહેનાર અને સદા આરંભ રહિત છે, તેને સર્વસંપન્કરી, નામે ભિક્ષા હોય છે. ૧ વૃદ્ધાદિકને માટે ભમરાની જેમ અસંગપણે અટન કરનાર સાધુને શુભ આશયથી ગૃહરિથને તથા દેહને ઉપકાર કરવામાટે શિક્ષા કરતાં એ સર્વસંપન્કરી ભિક્ષા કહેલી છે. ૨ જે પુરૂષ દીક્ષાને પ્રાપ્ત થયે છે અને તે દિક્ષાથી વિરૂદ્ધ વેર્સ છે, તેવા અસઆરંભ કરનાર પુરૂષને પિરૂષદની નામની ભિક્ષા હોય છે. ૩ જે પુરૂષ નિધન, અંધ અને પાંગળા હેવાથી બીજી ક્રિયા કરવાને અશક્ત થતાં પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા કરે છે, તે વૃત્તિ ભિક્ષા કહેવાય છે. ૪ આ ત્રણ પ્રકારની ભિક્ષાઓમાંથી કેવી ભિક્ષા ગ્રહણ કરવી ? તેમાં અહિં પ્રસ્તાવ ઉપરથી જણાય છે કે, સર્વસંપન્કરી શિક્ષા કરવી, તેવી ભિક્ષાએ કરી પિંડ ઉપાર્જન કરી ભેજન કરવું. ૧૫ Page #304 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे तथा आघाताद्यदृष्टिरिति ॥ १६ ॥ आघात्यन्ते हिंस्यन्ते जीवा अस्मिन्निति आघातः शूनादिस्थानं आदिशद्वात् द्यूतखनाघशेषप्रमादस्थानग्रहः ततः आघातादेरदृष्टिः अनवलोकनं कार्य तदवलोकने हि अनादिनवाच्यस्ततया प्रमादानां तत्कौतुकात कोपादिदोषप्रસંત તિ ને દ્દ .. तथा तत्कथाऽश्रवणमिति ॥ १७ ॥ तेषां आधातादीनां कथायाः परैरपि कथ्यमानाया अश्रवणमनाकर्णनं तच्वणेऽपि दोषः प्राग्वत् ॥ १७ ॥ तथा अरक्तष्टितेति ॥ १७ ॥ सर्वत्र प्रियकारिण्यरक्तेन अरागवता तदितरस्मॅिश्चाविष्टेनाषवता नाથયું ! યતઃ પતા મૂલાર્થ–જે સ્થાનમાં જીવહિંસા થતી હોય ઇત્યાદિક સ્થાનને વિષે દૃષ્ટિ ન કરવી. ૧૬ ટીકાર્થ જેમાં જીવને આઘાત હિંસા થાય તે આઘાતરથાનએટલે કસાઈ વગેરેના સ્થાન આદિ શબ્દથી જુગારી લેકે તથા લુચ્ચાલોક વગેરે બધા પ્રમાદથાનેનું ગ્રહણ કરવું તે આધાત વગેરે સ્થાનેનું અવલોકન ન કરવું. કારણ કે, તેના અવલોકન કરવાથી અનાદિકાળથી સંસારના અભ્યાસને લઈને પ્રમાદ વગેરેથી તેમાં કૌતુકથી કપાદિ દેવ લાગવાને પ્રસંગ આવે છે. ૧૬, મૂલાર્થ–તે આઘાત વગેરેના સ્થાનની વાત પણ ન સાંભળવી. ૧૭ ટીકાર્થ–તે આઘાત વગેરેની કથા કોઈ બીજાઓ કહેતા હોય તે સાંભળવી નહીં. તે સાંભળવાથી પૂર્વની જેમ દેષ પ્રાપ્ત થાય છે. ૧૭ મૂલાર્થ–રાગ દ્વેષનો ત્યાગ કરે. ૧૮ ટીકાથ–સર્વ ઠેકાણે એટલે પ્રિય કરનારની ઉપર રાગ રહિત અને તેનાથી બીજા એટલે અપ્રિય કરનારની ઉપર દ્વેષ રહિત થવું, તેને માટે Page #305 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । 09 " रागषौ यदि स्यातां तपसा किं प्रयोजनम् " । કૃતિ / શા છે तथा सानादिप्रतिपत्तिरिति ॥ १५ ॥ खानो ज्वरादिरोगातुर आदिशद्धाद्वाबमबहुश्रुतमाघूर्णकादिग्रहस्तेषां प्रतिपत्तिः समुचितान्नपानादिसंपादनरूपं वैयावृत्त्यं महाफलत्वात्तस्य पठ्यते च । " परिजग्गस्स मयस्स व नास चरणं सुअं अगुणणाए । નો વિજયં મુદ્દોરાં નાસર માં” | ? તથા– "जह नमरमहुअरिंगणा निवयंति कुसुमियम्मि वणसंमे । श्य होइ निवश्यव् गेलएणे कश्यवजढेण ॥२॥ १॥ . “જો રાગ દ્વેષ હોય તો પછી તપ કરવાનું શું પ્રજન છે ?”* ૧૮ મલાથ–પ્લાનાદિકની સેવા કરવી. ૧૯ ટીકાર્થ–પ્લાન એટલે નવરાદિ રોગથી પીડિત આદિ શબ્દથી બાળક, વૃદ્ધ બહુશ્રુત, મીજમાન વગેરેનું ગ્રહણ કરવું, તેમની પ્રતિપત્તિ કરવી એટલે એગ્ય અન્ન પાન વગેરે આપવા રૂપ વૈયાવચ્ચ કરવું, કારણ કે, તેમ કરવાથી મોટું ફળ પ્રાપ્ત થાય છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે – ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયેલા અને મૃત્યુ પામેલા પુરૂષનું ચારિત્ર નાશ પામે છે, અને ગણ્યાવિનાનું શાસ્ત્ર નાશ પામે છે, પણ શુભ ઉદયવાળું વૈયાવચ્ચ કરવાથી થયેલું શુભ કર્મ નાશ પામતું નથી.” ૧ તેમ વળી– જેમ ભમરા અને ભમરીઓને સમૂહ પુષ્પવાળા વનના ખંડ ઉપર આવી પડે છે, તેમ પુરૂષોએ ગ્લાન વગેરેનું નિષ્કપટ વૈયાવચ્ચ કરવાને આવી પડવું એટલે ગ્લાનાદિકનું વૈયાવચ્ચ આદર સહિત કરવું. ૨ ૧૯ * મતલબકે રાગ દ્વેષ ટાળવા માટે તપ કરવો યોગ્ય છે, Page #306 -------------------------------------------------------------------------- ________________ शन् धर्मबिन्दुप्रकरणे तथा-परोछेगाहेतुतेति ॥२०॥ परेषामात्मव्यतिरिक्तानां स्वपक्षगतानां परपक्षगतानां च गृहस्यपाषएिकरूपाणामुगिस्य प्रतीतरूपस्याहेतुताहेतुनावः । यथोक्तम् । धम्मत्यमुज्जएणं सव्वसापत्तियं न कायव्वं । श्य संजमो वि सेओ एत्य य जयवं उदाहरणं ॥१॥ सो तावसासमाओ तेसिं अप्पत्तियं मुणेऊण । .. परमं अबोहिवीअं तो गो हंतकालेवि ॥२॥ श्य अन्नणवि सम्म सक्कं अप्पत्तियं सइ जणस्स । नियमा परिहरियव्वं श्यरम्मि सतत्तचिंताजत्ति ॥३॥ મૂલાર્થ–પરને ઉગ થવાનું કારણ ન થવું. ૨૦ ટીકાથ–પર એટલે પિતાથી બીજા, પિતાના પક્ષના તથા પર પક્ષના ગૃહરથ તથા પાખંડી લોકેને ઉગ થવાનું કારણ ન થવું. ૨૦ તેને માટે શાસ્ત્રમાં કહેલું છે– ધર્મને અર્થે ઉદ્યમવંત થયેલા પુરૂ સર્વને અપ્રીતિ થાય તેવું ન કરવું. એવી રીતે પરની અપ્રીતિના પરિહાર કરવાથી સંયમનું શ્રેયપણું જાણવું, એ વિષે શ્રી મહાવીર સ્વામીનું દષ્ટાંત છે ? - જેમ મહાવીર સ્વામી કઈ પાખંડી તાપસના આશ્રમથી તેમની અને પ્રીતિ જાણીને તેમનું પરમ અબાધિનું બીજ સમકિત દર્શનના અભાવનું કારણ જાણીને સાધુને વિહાર કરવાના કાલવિના પણ એટલે વર્ષાકાલમાં પણ તે તાપસના આશ્રમથી નિશ્ચય ચાલી નિકલ્યા હતા. ૨ - એમ સંયમન અર્થી એવા સાધુએ પણ ભાવશુદ્ધિ થવાને કારણે લોકને અપ્રીતિ થવાનું કારણરૂપ અને જેને ત્યાગ કરવા સમર્થ થઈ શકાય તે વા સ્થાનને પરિહાર કરે અને જે તે અપ્રીતિકારક સ્થાનને પરિહાર અશક્ય હોય તો પિતાના અપરાધને વિચાર કરવો. ૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ થયા ! पञ्चमः अध्यायः । २८३ इतरस्मिन्नशक्यप्रतीकारेऽमीति के स्वतच्वस्य स्वापराधरूपस्य चिन्ता कार्या । “ ममैवायं दोषो यदपरजवेनार्जितमहो शुनं यस्माल्लोको जति मयि कुमी तिहृदयः । पापस्यैव मे कथमपरया मत्सरमयं जनो याति स्वार्थ प्रतिविमुखतामेत्य सहसा " ॥ १ ॥ २० एतदेवाह । માવત: પ્રયત્ન કૃતિ ॥ ॥ भावतश्चित्तपरिणामलक्षणात् प्रयत्नः परोगाहेतुतायामुद्यमः कार्य इति । यमत्र जावः यदि कथंचित्तथाविधमघट्टकवैषम्यात्कायतो वचनतो वा न रोगाः परि पार्यते तदा जावतो रुचिलक्षणात् परोद्वेगं परिहर्त्ती यજ્યારે અશક્ય પ્રતીકારવાળું અપ્રીતિનું સ્થાન હોય ત્યારે પેાતાના અપરાધને વિચાર કરવા, જેમકે—, “ અહા ! એ મારાજ દોષ છે કે મેં પરભવને વિષે પુણ્ય ઉપાર્જન ન કર્યું, જેથી લોકાના હૃદયમાં મારે માટે અપ્રીતિ ઉત્પન્ન થાય છે. અન્યથા જો હું અપાપી હાત તે। એ લકા પાતાના સ્વાર્થ પ્રત્યે વિમુખ થઇ એટલે પેાતાનું કામ મુકી સત્વર શા માટે મારી ઉપર મત્સર રાખે? ૨૦ એજ વાત જણાવે છે—, મૂલા ભાવથી પ્રયત્ન કરવા એટલે વચન અને કાયાથી અપ્રીતિ થવાનું કારણ ન ટાળી શકાય તે મનથી ટાળવું. ૨૧ ટીકા ચિત્તના પરિણામ રૂપ ભાવથી પ્રયત્ન કરવા એટલે બીજાને ઉદ્વેગ-અપ્રીતિ થવાનુ કારણ ન બનવામાં પ્રયત્ન—ઉદ્યમ કરવા. અહીં કહેવાનો ભાવાર્થ એવા છે કે, કાઈ પ્રકારે તેવી વિષમ અડચણ આવે તા કાયાથી અથવા વચનથી બીજાના ઉદ્વેગ—અપ્રીતિના કારણના પરિ હાર ન થઇ શકે તે મનની ચિરૂપ ભાવથી ખીજાના ઉદ્વેગના પરિહાર Page #308 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे त्ना कार्यः जावस्यैव फवं प्रति अवन्ध्यहेतुत्वात् । नक्तं च। " अनिसंधेः फलं जिन्नमनुष्ठाने समेऽपि हि। __परमोतः स एवेह वारीव कृषिकर्मणि" ॥ १ ॥ २१ तथा अशक्ये बहिश्चार इति ॥२२॥ अशक्ये कुतो वैगुण्यात्समाचरितुमपार्यमाणे तपोविशेषादौ कचिदनुष्ठाने बहिचारो बहिर्नावलक्षणस्तस्मात्कार्यः । अशक्यं नारब्धव्यमित्यर्थः । अशक्यारम्जस्य क्वेशैकफलत्वेन साध्यसिफेरनङ्गत्वात् ॥२॥ तथा अस्थानानाषणमिति ॥ ३ ॥ अस्थाने नाषितोपयोगायोग्यत्वेनाप्रस्तावे अनाषणं कस्यचित्कार्यस्यानणनं કરવાને યત્ન કરો. કારણકે, ભાવ એ ફલ પ્રત્યે સત્ય કારણરૂપ બને છે, એટલે શુભાશુભ ફલ થવું, એ ભાવને આધીન છે. તેને માટે શાસ્ત્રમાં કહેલું છે. “સંસારી અથવા દેવરથાન ઇત્યાદિ સંબંધી આચરણ (અનુષ્ઠાન) સરખું હોય છતાં આશય–ભાવને લઈને કલ જુદુ થાય છે એટલે જેવો ભાવ તેવું ફલ થાય છે. જેમ ખેતીના કામમાં જલ લોકરૂટિએ મુખ્ય કારણ છે, તેવી રીતે હૃદયના ભાવથી સરખા આચરણમાં (અનુષ્ઠાનમાં) પણ પલમાં ભેદ પડે છે. જેથી ભાવ છે તે પ્રધાન કારણ છે.” ૧ ૨૧ મૂલાર્થ—અશક્ય અનુષ્ઠાનને આરંભ કરવો નહિ. ૨૨ ટીકાર્ચ–અશક્ય એટલે કોઈ વિગુણપણાથી (દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના પ્રતિકૂલપણાથી) કેઈ જાતના તપ વગેરેનું આચરણ કરી શકાય, તેવું ન લાગે તો તેને આરંભ ન કરે અર્થાતુ અશક્યનો આરંભ ન કરે કારણકે, અશક્યના આરંભનું કુલ કલેશરૂપજ થાય છે, તેથી તે સાધ્યની સિદ્ધિનું અંગપણું નથી એટલે સાધ્યની સિદ્ધિનું કારણ નથી. ૨૨ મૂલાર્થ– બલવાની જગ્યાએ બેલિવું નહીં. ર૩ ટીકાર્ય–અરથાન એટલે બેલવાના ઉપગના અયોગ્યપણાથી અપ્રતાવ, અર્થાતુ ન બેલાય તેવા પ્રસંગમાં બોલવું નહીં. એટલે કોઈ કાર્ય Page #309 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ૨ ) एवमेव साधो षासमितत्त्वशुधिः स्यादिति ॥२३॥ તથા નવલિતપ્રતિપત્તિનિતિ કે શ8 છે. कुतोऽपि तथाविधप्रमाददोषात्स्ववितस्य किंचिन्मूलगुणादावाचार विशेषे स्खलनस्य विराधनालदणस्य जातस्य प्रतिपत्तिः स्वतः परेण वा प्रेरितस्य सतोऽज्युपगमः तथोदितप्रायश्चित्ताङ्गोकारेण कार्यः स्खलितकाले दोषादनन्तगुणत्वेन दारुणपरिणामत्वात्तदप्रतिपत्तेः । अत एवोक्तम् । " नप्पएणा माया अणुमग्गो निहंतव्वा आलोअण निंदण गरहणाइ न पुणो विधीयंति । अणागारं परं कम्म नेव गूहे न निएहवे । सुईसयावियम्नावे असंसत्ते जिदिए" ॥१॥ २४ વિષે કહેવું નહીં,એવીરીતે થવાથી સાધુને ભાષાસમિતિપણાની શુદ્ધિ થાય છે.ર૩ મૂલાર્થ–સ્મલન થઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું. ૨૪ ટીકાર્થઈપણ તેવા પ્રમાદના દોષથી રખલના થઇ હોય, એટલે મૂલ ગુણાદિકેઈ આચારમાં વિરાધનારૂપ ભુલ થઈ હોય તો તેને પોતાની મેળે અથવા કેઈની પ્રેરણાથી થયેલા દોષને કબુલ કરી શાસ્ત્રમાં કહેલા પ્રાયશ્ચિત્તને અંગીકાર કરે. કારણકે,રખલન થાય તે કાલે જે દેષનું પ્રાયશ્ચિત્ત–આ લોયણ ન કરવામાં આવે છે તે દેને અનંત અને દારૂણ પરિણામ આવે છે, તેને માટે શાસ્ત્રમાં કહેલું છે. ઉત્પન્ન થયેલ માયા એટલે પ્રમાદ દોષથી ઉત્પન્ન થયેલ મૂલગુણાદિકની વિરાધનારૂપ ખલના તેને આલયણ નિંદા, ગહણાએ કરીને ફરી તે માયા ન કરવાથી એ માયાને તત્કાલ હણવી એટલે ખલિતની તત્કાળ પ્રાયશ્ચિત્ત લઇ શુદ્ધિ કરવી.” “જેની મલિન બુદ્ધિ નથી અને જેને ભાવ સુંદર છે એવો અને વિષચાદિકને નહીં બંધાએલ અને જિતેંદ્રિય એવો પુરૂષ અનાચાર–પાપકર્મને કદાચિત્ સેવીને ગુરૂપાસે તત્કાલ આલયણ કરે. પરંતુ તે પાપને ગોપવે નહીં અને ઓળવે પણ નહીં.” ૧ ૨૪ Page #310 -------------------------------------------------------------------------- ________________ २०६ धर्मबिन्दुप्रकरणे. તથા પથપત્યિાન તિ છે ૫ | पारुष्यस्य तीवकोपकषायोदयविशेषात्परुषनावलक्षणस्य तथाविधनाषणादेः स्वपक्षपरपदाच्यामसंबन्धयोग्यताहेतोः परित्यागः कार्यः । अपारुष्यरूपविश्वासमूनत्वात्सर्वसिछीनाम् । यमुच्यते । " सिद्धेविश्वासितामूलं ययुथपतयो गजाः । सिंहो मृगाधिपत्येऽपि न मृगैरनुगम्यते " ॥ १॥ ત્તિ / 99 तथा सर्वत्रापिशुनतेति ॥ २६ ॥ सर्वत्र स्वपके परपके च परोदं दोषाणामनाविष्करणं परदोषग्राहितायां हि आत्मैव दोषवान् कृतः स्यात् । મૂલાર્થ-કઠોરપણુને ત્યાગ કર. ૨૫ ટીકાર્ય પાર્ષ્ય એટલે તીવ્ર કેપ કષાયના ઉદય વિશેષથી કે જે કહેર ભાવ તે છે લક્ષણ જેનું એવું છે તથા પ્રકારના ભાષણાદિક કહેતા પિતાના અને બીજાના પક્ષ લઈ તે સાથે અયોગ્યતાના કારણરૂપ એવા તેવી જાતના ભાષણ (આકરાશપણું)કરવા વગેરે તેને ત્યાગ કરે કારણકે, સર્વ સિદ્ધિઓનું મૂલ અકઠોરતારૂપ વિશ્વાસ હોય છે. કહ્યું છે કે, વિશ્વાસીપણું એ સિદ્ધિનું મૂલ છે જેમકે હાથીઓ ચૂથપતિ થઈને ફરે છે કારણકે, તેમની ઉપર મૃગાદિકને વિશ્વાસ છે કે, એ મારશે નહીં. અને સિંહને મૃગોનું અધિપતિપણું છે તે મૃગેંદ્રના નામથી ઓળખાય છે, તે પણ મૃગલાઓ તેની પાછળ ફરતા નથી, કારણ કે, તે ક્રૂર હોવાથી તેઓ તેની પર વિશ્વાસ રાખતા નથી. ૧૨૫ મૂલાર્થ–સ્વપક્ષ અને પરપક્ષને વિષે પિશુનતા ન કરવી. ૨૬, ટીકાર્ય–સર્વત્ર એટલે સ્વપક્ષ અને પરપક્ષને વિષે પિશુનતા ન કર વી એટલે પક્ષપણે દેશને ગ્રહણ ન કરવા અર્થાત્ ચાડી-ચુગલી ન કરવી કારણકે, પરદેષ ગ્રહણ કરવાથી પિતાને આત્મા જ દોષવાનું થાય છે. તેને માટે કહ્યું છે કે, “લોક પારકા દેશને પિતાને હાથે ગ્રહણ કરે તો તે પિતાને હાથે Page #311 -------------------------------------------------------------------------- ________________ પમા અધ્યાયા 8 પતિ રા " लोगो परस्स दोसे हत्थाहत्थि गुणे य गिर्हतो । अप्पाणमप्पणच्चिय कुण सदोसं च सगुणं च" ॥ १ ॥ २६ तथा विकथावर्जनमिति ॥७॥ विकथानां स्त्रीचक्तदेशराजगोचराणां स्वत्नावत एवाकुशलाशयसमुन्मीलननिवन्धनानां वर्जनं । एतत्कथाकरणे हि कृष्णनीलाद्युपाधिरिख स्फटिकमणिरात्मा कथमानः स्यादिचेष्टानामनुरूपतां प्रतिपद्यते ॥ २७॥ तथा उपयोगप्रधानतेति ॥ २७ ॥ उपयोगः प्रधानं पुरस्सरं सर्वकार्येषु यस्य स तथा तस्य नावस्तत्ता विधेया निरुपयोगानुष्ठानस्य द्रव्यानुष्ठानत्वात् अनुपयोगो द्रव्यमिति वचनात् ॥ २० ॥ તથા નિશ્ચિતતિિિરતિ | રાઇ છે પિતાના આત્માને દોષવાલો કરે છે. અને પિતાની મેળે પિતાને હાથે પારકા ગુણ ગ્રહણ કરે તો તે પિતાના આત્માને ગુણવાલો કરે છે” ૧ ર૬ મૂલાર્થ_વિકથાનો ત્યાગ કરે. ર૭. ટીકાર્યરત્રી કથા, ભોજનકથા, દેશ કથા અને રાજકથા એ વિકથા કહેવાય છે. જે સ્વભાવથીજ અકુશલ અંત:કરણને પ્રગટ થવાનું કારણરૂપ છે, તેમને ત્યાગ કરે. એવી કથાઓ કરવાથી જેમ ઉજવલ ફિટિકમણિમાં કાલા, લીલા, વગેરે રંગની ઉપાધિથી કાલાપણું અને લીલાપણું થાય છે, તેમ આત્મા તેવી કથાઓ કહેતો સતો રત્રી વગેરેની ચેષ્ટાઓની સદશાને પામે છે, એટલે સ્ત્રી આદિ ભાવમાં તન્મયપણું પામે છે. ૨૭ મૂલાઈ–ઉપયાગની પ્રધાનતા કરવી. ૨૮ ટીકાર્થ–સર્વ કાર્યને વિષે ઉપગની પ્રધાનતા કરવી. કારણકે, ઉપયોગ રહિત અનુષ્ઠાનને દ્રવ્યનું અનુષ્ઠાનપણું છે અને “ અનુપયોગ દ્રવ્ય છે' એવું અનુગદ્વાર સૂત્રનું વચન છે. ૨૮ મૂલાર્થ–નિશ્ચય કરેલું હિતવચન બોલવું. ૨૯ Page #312 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे निश्चितस्य संशयविपर्ययानध्यवसायबोधदोषपरिहारेण निणीतस्य हितस्य च परिणामसुन्दरस्योक्ति षणम् । अत एव पठ्यते । “कुदृष्टं कुश्रुतं चैव कुझातं कुपरीक्षितम् । कुनावजनकं सन्तो जायन्ते न વાતાવ ” ? રણ तथा प्रतिपन्नानुपेवेति ॥ ३० ॥ प्रतिपन्नस्याच्युपगतस्य गुरुविनयस्वाध्यायादेः साधुसमाचार विशेषस्यानुपेशानवधारणा । अवधीरितो हि समाचारो जन्मातरेऽपि उर्वजः स्यात् ॥३०॥ तथा असत्प्रतापाश्रुतिरिति ॥ ३१ ॥ ટીકાઈ–નિશ્ચય કરેલા એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ પ્રકારના જ્ઞાનને બાધ કરનારા દેને ત્યાગ કરી નિર્ણય કરેલા અને પરિણામે સુંદર એવા હિતવચનને કહેવું. એથી જ તેને માટે કહ્યું છે. નિંદિત જોયેલું, નિંદિત સાભળેલું, નિંદિત જાણેલું નિંદિત પરીક્ષા કરેલું અનેનિંદિત ભાવને ઉત્પન્ન કરનારું વચન સરૂષો કદિ પણ બોલતા નથી. ૧ ૨૯ મૂલાર્થ—અંગીકાર કરેલા સદાચારની ઉપેક્ષા કરવી નહીં.૩૦ ટીકાર્ય–અંગીકાર કરેલ ગુરૂને વિનય તથા સ્વાધ્યાય વગેરે સાધુને સદાચાર, તેની ઉપેક્ષા ન કરવી-અનાદર ન કરો કારણકે, ઉપેક્ષા કરેલો સદાચાર જન્માંતરને વિષે પણ પામે દુર્લભ છે. ૩૦ મૂલાર્થ—અસપુરૂષના ભાષણે સાંભળવા નહીં. ૩૧ લઈ પ્રકારનું નિશ્ચય કરાવનાર પ્રમાણન મળવાથી અનેક પ્રકારના જે તર્ક કરવા-હાપિત કરવા જેમકે ઝાડના હંઠાને છેટેથી દેખી “આ થાંભલો છે કે પુરૂષ છે.” એ વિચાર કરે તે સંશયદાષ ૨ કઈ વસ્તુનું અન્યથા પ્રકારે-વપરીતપણે સ્થાપન કરવું જેમકે છીપને દેખી રૂપાની ભ્રાંતિ કરવી તે વિપર્યયાષ અને ૩ “આ કાંઇક છે, એવું અનિશ્ચિત જ્ઞાન અનધ્ય સાય દેવ કહેવાય છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। असतां खलप्रकृतीनां प्रलापा अनर्थकवचनरूपा असत्पलापाः तेषामश्रुतिः अनवधारणं श्रुतिकार्यषाकरणेन अनुग्रह चिन्तनेन च । यथोक्तम् । . " निराकरिष्णुर्यदि नोपलभ्यते जविष्यति कान्तिरनाश्रया कथम् । यदाश्रयात्दान्तिफलं मयाप्यते स सत्कृतिं कर्म च नाम नार्हति ॥ १॥ ३१ तथा अनिनिवेशत्याग इति ॥३२॥ अनिनिवेशस्य मिथ्याग्रहरूपतयाऽप्रज्ञापनीयतामूलबीजस्य सर्वकार्येषु ટીકાર્થ—અસતુપુરૂષે એટલે લુચ્ચા પુરૂષો (ખલપ્રકૃતિવાલા) તે મન નિરર્થક વચનરૂપ ભાષણ સાંભળવા નહીં એટલે સાંભળવારૂપ કારણનું કાર્ય જે દ્વેષ તે ન કરતાં ઉલટું તેની ઉપર અનુગ્રહનું ચિંતવન કરવું તેને માટે કહ્યું છે– જે કોઈ પુરૂષ અપમાન કરનાર પ્રાપ્ત ન થાય તે આશ્રય વિનાની ક્ષમા કેવી રીતે રાખવી ? ક્ષમા રાખવાની કોઈ પણ જગ્યા જોઈએ, માટે એ પુરૂષે મારું અપમાન કર્યું, તે ઠીક થયું કે જેના આશ્રયથી મને ક્ષમા રાખવાનું ફલ મલશે, અને તે અપમાન કરનાર પુરૂષ સત્કાર અને કર્મને રેગ્ય નિશ્ચય નહીં થાય એટલે આલોકમાં એને સત્કાર કોઈ નહીં કરે અને પરલોકમાં એનું સત્કર્મ પણ નહીં ગણાય માટે એની શી ગતિ થશે, એમ વિચારી એની ઉપર અનુગ્રહ બુદ્ધિ કરવી. ૩૧ મૂલાર્થ–મિથ્યા આગ્રહનો ત્યાગ કરવો. ૩૨ છે. ટીકાર્ય–મિથ્યા આગ્રહ એટલે કોઈ પ્રકારની પોતાની ભૂલ કોઈ ગીતાર્થ પુરૂષથી પણ ન સમજાવી શક્તાપણાને લઈને તેનું મૂલ બીજ એટે ૩૭. Page #314 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे ત્યાગ તિ | 9 | तथा अनुचिताग्रहणमिति ॥ ३३ ॥ अनुचितस्य साधुजनाचारवाधाविधायितयाऽयोग्यस्य अशुद्धपिण्डशय्यावखादेर्धर्मोपकरणस्य बालकृष्धनपुंसकादेवापबाजनीयस्य अग्रहणमनुपादानं कार्य જિરિ ! થયો. पिंडं सिजं च वत्थंच चनत्थं पायमेव च । अकप्पियं न इच्छिज्जा पनिવાવિય છે ? अट्ठारसपुरिसमुं वीसं इत्थीसु दस नपुंसेसु । पञ्चावणा अणरिहा प. આગ્રહ તેને સર્વ કર્મમાં ત્યાગ કરવો. ૩૨ મૂલાર્થ—અગ્યનું ગ્રહણ કરવું નહીં. ૩૩ ટીકાથ–અગ્ય એટલે સાધુજનના આચારને બાધ કરનાર હોવાથી અનુચિત એવા અશુદ્ધ આહાર, શય્યા અને વસ્ત્રાદિક વગેરે ધર્મના ઉપકરણ ને ત્યાગ કરે. તેમજ દીક્ષા આપવાને યોગ્ય નહીં તેવા બાલ, વૃદ્ધ તથા નપુંસક વગેરેને દીક્ષા આપવી નહીં. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે. “પિંડ, શય્યા, વસ્ત્ર અને ચોથું પાત્ર એ સર્વ અકલ્પિત હોય તેને ગ્રહણ ન કરે અને તે તે પિતાને કલ્પે તેવું હોય તે તો તેમાંથી જેટલું ઘટે તેટલું ગ્રહણ કરે, ૧ પુરૂષને વિષે અઢાર પ્રકારના પુરૂષે દીક્ષાને યોગ્ય નથી, અને રત્રીઓને વિષે વીશ પ્રકારની સ્ત્રીઓ દીક્ષાને યોગ્ય નથી અને નપુંસકને વિષે દશ પ્રકા Page #315 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ૬ જરા વીરાë છે ! રે વાપી बाले ? बुढे ५ नपुंसे ३ य कीवे । जड्डे ५ य वाहिए ६ तेणे ७ रायावगारी - य नम्मत्ते ए य अदंसणे १० ॥ ७ ॥ दासे ११ उढे १२ य मूढे १३ य अणत्ते १४ जुंगिए १५ श्य । नव्वद्धए १६ य जयगे १७ सेह નિ0િ SUo | રના નપુંસક દક્ષાને ગ્ય નથી—એમ વીતરાગ પ્રભુએ કહેલું છે. ૨” ૧ બાલક, ૨ વૃદ્ધ, ૩ નપુંસક, ૪ લીબ, ૫ જડ, ૬ રોગી, ૭ ચેર, ૮ રાજાને અપકાર કરનાર, ૯ ઉન્મત્ત, ૧૦ આલો, ૧૧ દાસ, ૧૨ કુછી, ૧૩ મૂઢ, ૧૪ કરજદાર, ૧૫ જાતિકર્મ અને શરીરથી દૂષિત, ૧૬ કાંઈ પણ વાર્થથી બંધાયેલા, ૧૭ અમુક દ્રવ્યના ઠરાવથી રાખેલો ચાકર અને ૧૮ માતાપિતાદિકની રજા વગર આવનાર–એ અઢાર પ્રકારના પુરૂષે દીક્ષા આપવાને ગ્ય નથી. ૧ બાલ–એટલે બાળક જન્મથી આઠ વર્ષ સુધી બાળક કહેવાય છે, તે બાલક દીક્ષા આપવાને ગ્ય નથી. કારણ કે, આઠ વર્ષની અંદર વર્તનાર પુરૂષ બલરવભાવને લઈને દેશથી અથવા સર્વથી વિરતિ પામવાને અધિકારી નથી. તે વિશે પ્રવચન સારોદ્ગારમાં આ પ્રમાણે લખેલું છે – ___ " एएसि वयपमाणं अट्ठसमाजत्ति वीयरागेहिं । भणियं जहन्नगं खलु" ત્તિ . અર્થ–દીક્ષા લેનાર પુરૂષના વયનું પ્રમાણ શ્રી વીતરાગ પ્રભુએ Page #316 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे જધન્યપણે નિશ્ચય આઠ વર્ષનું કહેવું છે; પણ આઠ વર્ષની અંદરના પુરૂષ દીક્ષા આપવાને એગ્ય નથી. નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે કે પ્રલે અજમરૂ વિત્તિ” અથવા ગર્ભથી આઠમા વર્ષવાળાને માતાપિતાદિકની આજ્ઞાથી દીક્ષા આપવી પણ એથી ઓછા વર્ષવાળાને દીક્ષા ન આપવી.” અહીં કોઈ શંકા કરે કે, ભગવાન વાસ્વામીને એવો નિયમ ર નથી. તેના ઉત્તરમાં કહેવાનું કે, “ભગવાન્ વજસ્વામી છ માસના હતા, ત્યારે તેમણે ભાવથી સર્વ સાવદ્ય વિરતિને અંગીકાર કર્યો હતો, એમ સાંભળવામાં આવે છે. તે સૂત્ર આ પ્રમાણે છે. - “છાસિઘં ઇસુનાં જાણ સક્રિય ” “છ માસના અને છ જીવ નિકાયની રક્ષા કરતા અને માતાઓ અને ર્પણ કરેલા અથવા માતાઓ સહિત એવા જવામીને હું વંદના કરૂં છું.” આ વાત એવી જ રીતે સત્ય ઠરે છે. ભગવાન વાસ્વામીને એવી રીતે ચારિત્રની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય છે, અને એવી વાત કઈ કાલેજ બને છે; એથી કરીને આ રસ્થાને વ્યભિચારણ આવ્યું, એમ જાણવું નહીં. પંચવસ્તુ નામના ગ્રંથમાં તે વિષે કહેલું છે. " तदधो परिहवखेत्तं न चरणजावो वि पायमेएसिं आहच्च नावकहगं सुत्तं पुण होइ नायव्वं " ॥१॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। “તે આઠ વર્ષની અંદર વર્તનાર મનુષ્ય પરાભવનું ક્ષેત્ર થાય છે, એટલે લોક તેને બાળક જાણે તેને પરાભવ કરે છે. તેમ વળી આઠ વર્ષની અંદરના માણસને ચારિત્રના પરિણામ હોઈ શકે નહીં અને વાસ્વામીને માટે જે સૂત્ર છે, તે કદાચિત્ય ભાવને જણાવે છે. એટલે એ બનાવ કઈ વખતજ બને છે. સદાકાલ બનતું નથી એમ સૂચવે છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, આઠ વર્ષથી ઓછી વયના બાળકને દીક્ષા આપવી યોગ્ય નથી. વળી તેવા બાળકને દીક્ષા આપવાથી સંયમની વિરાધના થાય છે. બાળકને લોઢાના ગોળાની ઉપમા આપેલી છે, જેમ લોઢાને ગોળો જ્યાં જ્યાં દડી જાય ત્યાં ત્યાં જાય છે, અને તેમાં તેનું અજ્ઞાનપણું છે, તેથી તેનાવડે ષડૂ જવનિકાયને વધ થઈ જાય છે. તેવી રીતે બાળસાધુ જ્યાં ત્યાં દેરાઈ જાય છે, અને તેથી તેનાવડે જ જીવ નિકાયને વધ થઈ જાય છે. આ થી લોકમાં પણ તેની નિંદા થાય છે માટે બાળકને દીક્ષારૂપ બંદીખાનામાં નાખે નહીં. સ્વછંદ ગમનરૂપ બાળકના સુખને નાશ કરનારી દિક્ષા આપવાથી કેમાં નિંદા પણ થાય છે, વળી માતા અને ધાત્રીઓને કરવા લાયક એવી બાળકની પરિચર્યા જો મુનિઓ કરવા માંડે તો તેમના સ્વાધ્યાયમાં અંતરાય ( અતિમંદપણું ) થાય. તેથી સર્વથા બાળક દીક્ષા આપવાને થિગ્ય નથી. ૧ ૨ વૃદ્ધ-સીતેર વર્ષથી અધિક વયવાળે માણસ વૃદ્ધ કહેવાય છે. કેટલાએક સાઠ વર્ષ ઉપરની વયવાળાને વૃદ્ધ કહે છે, કારણ કે સીતેર વર્ષ પહેલા પણ દ્રિની હાનિ થતી દેખાય છે તેવા વૃદ્ધ પુરૂષને સંયમ પાળવો મુશ્કેલ પડે છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે. " नच्चासणं समीहइ विणयं न करेइ गव्वमुव्वहरु । बुड्ढो न दिस्कियव्वो जइ जाओ वासुदेवेण " ॥ १ ॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे. ઊંચા આસન ઉપર બેસવાની ઈચ્છા કરે, વિનય કરે નહીં અને ગર્વને ધારણ કરે, તેથી કદિ વાસુદેવને પુત્ર હોય તે પણ વૃદ્ધને દીક્ષા આપવી નહીં.” ૧ આ વાત સે વર્ષના આયુષ્યને આશ્રીને કહેલી છે, અથવા જે કાળે જે ઉત્કૃષ્ટ આયુષ્ય ગણાતું હોય તેના દશ ભાગ કરવા તેમાં આ ઠમે, નવ અને દશમે જે ભાગ છે, તેમાં રહેલાને વૃદ્ધ ગણાય છે. તેવા વૃદ્ધને દીક્ષા આપવી એગ્ય નથી. ૩ નપુસક–સ્ત્રી અને પુરૂષ બંનેને અભિલાષી અને પુરૂષની આ કૃતિ ધારણ કરનાર તે નપુંસક કહેવાય છે. તે બહુ દુષકારી હેવાથી દીક્ષા આપવાને અયોગ્ય છે. કેટલાએક પુસ્તકમાં “વાલે ૩ વ થેરે .” એ પાઠ પણ છે. તેને અર્થ એવો થાય છે કે, બાલ, વૃદ્ધ અને બીજા પણ દિક્ષાને અગ્ય છે. પરંતુ નિશીથ વગેરે સૂત્રોમાં તેવો પાઠ જેવામાં આવતો નથી. તેથી અમેએ એ પાઠની ઉપેક્ષા કરેલી છે. ૩ ૪ કલીબ-એટલે સ્ત્રીઓની ભેગને માટે પ્રાર્થનાથી અથવા સ્ત્રીઓના અંગ-ઉપાંગ ઉઘાડા દેખી વા તેવી વિષયની વાર્તાઓ સાંભલી કામાતુર થનાર પુરૂષ, અર્થાત્ દર્શન તથા શ્રવણથી વિકારને સહન કરવાને અસમર્થ એવો પુરૂષાકૃતિ માણસ ક્લીબ કહેવાય છે. તે લીબ પુરૂષ અતિશય વેદનાએ કરી પુરૂષદના ઉદયથી સ્ત્રીઓનું બલાત્કારે આલિંગનાદિ કરે છે. તેવા માણસને દીક્ષા આપવાથી શાસનને ઉડાહ થાય છે, માટે તે દીક્ષા આપવાને અગ્ય છે. ૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ૫ જડ–પુરૂષ ત્રણ પ્રકારને છે, ૧ ભાષા જડ, ૨ શરીરજડ અને 3 કરણજડ. તેમાં જે ભાષા જડ છે, તે ૧ જળમૂક, ૨ મન્મનમૂક અને ૩ એલચૂક એમ ત્રણ પ્રકાર છે. જેમ જળમાં બુડા હોય તે માણસ બુડ બુ એવા બેબડા અક્ષર બોલે, તેવી રીતે બેલનાર માણસ જલમુક કહેવાય છે. જે માણસની જીભ બેલતાં ખેંચાય એટલે જે ખલના પામતે બેલે તે મન્મનમૂક કહેવાય છે. જે ઘેટાની જેમ અવ્યક્ત સમજાય નહીં તેવું બેલે તે એડમૂક કહેવાય છે. એ ત્રણે પ્રકારના ભાષાડ સમજવા. જે સ્થલ શરીરને લઈને માર્ગમાં ભિક્ષાટન કરવા ચાલવાને તથા વંદનાદિક કરવાને અશક્ત થાય તે શરીરજડ કહેવાય છે, જે ક્રિયાને વિષે જડ એટલે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ ઇત્યાદિ સંયમ પાળવાની ક્રિયાઓને વારંવાર ઉપદેશ કરતાં છતાં પણ જડપણાને લઈને જે ગ્રહણ કરવાને સમર્થ થતું નથી તે કરણજડ જાણો. જે ભાષા જડ છે, તે જ્ઞાનને ધારણ કરવાને અશક્ત હોવાથી દીક્ષા આપવાને ચગ્ય નથી. જે શરીરજડ છે તે માર્ગમાં વિહાર કરવાને તથા આહાર પ્રમુખ લાવવાને અસમર્થ છે, તેથી તે પણ દિક્ષાને લાયક નથી. વળી અતિડના શરીરમાં અનેક જાતની મલિનતા થવાને સંભવ છે. અને મલિનતાને લઇને સૂક્ષ્મ પ્રાણીઓની હિંસા થવાને પ્રસંગ આવ્યા કરે છે, તેથી સંયમની વિરાધના અને લોક નિંદા થાય છે. વળી શુલ શરીરવાળાને ઉર્વશ્વાસ ચડવાને લીધે સાપ, જલ, અગ્નિ ઈત્યાદિ પિતાની સમીપ આવતા હોય તો તેનાથી સ્યુલ શરીરને લીધે પરિભ્રમણ થાય નહીં એટલે શ્વાસ ચડવાને લીધે શીવ્ર ગતિ થઈ શકે નહીં, માટે એવા પુરૂષને દીક્ષા આપવી ગ્ય નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ धर्माबन्दुप्रकरणे તથા કરણજડ પણ સમિતિ તથા ગુપ્તિ આદિક તેને શીખવ્યું હોય તો પણ તે ગ્રહણ ન કરી શકે માટે તે દીક્ષાને અયોગ્ય છે. ૬ વ્યાધિવાળો એટલે ભંગદર, અતિસાર, કોઢ, પથરીને રેગ, ફેફરું અર્શ, ઉધરસ, તથા જવર રોગે કરીને જે ગ્રત થયે હોય તે દીક્ષાને ગ્ય નથી. કારણ કે, તેની ચિકિત્સા કરતાં ષડુ જીવ નિકાયની વિરાધના થવાને સંભવ છે, તેમજ તેને સ્વાધ્યાયાદિકની હાનિ થાય છે. ૬ ૭ તેન–એટલે જે ચાર હોય અથવા લુંટારે હોય તે અનર્થનું કારણ હેવાથી દીક્ષાને અગ્ય છે. ૭ ૮ રાજાપકારી–એટલે રાજાના ભંડારને, અંતઃપુરને, શરીરને અને રાજકુંટુંબને દ્રોહ કરનાર હોય તે રાજાના અપકારને લઈને કારાગૃહ કે દેશનિકાલ જેવી શિક્ષાને પાત્ર બને છે, તેથી તે દીક્ષા આપવાને અગ્ય છે. ૮ ૯ ઉન્મત્ત એટલે ગાંડે અથવા પ્રબળ મેહના ઉદયે કરીને અથવા ભૂતપ્રેતાદિથી પરવશ થયેલું હોય તે દીક્ષાને અગ્ય છે. તેવાને દીક્ષા આપવાથી કષ્ટ થવાને સંભવ છે. અને તેથી સ્વાધ્યાય, ધ્યાન અને સંયમને સાધવામાં મોટી હાનિ થાય છે. ૯ ૧૦ અદર્શન–એટલે આંધળે આ રથળે થીણદ્ધિ નિદ્રાવાળા ગ્રહણ કરે અથવા અદર્શન એટલે સમતિ દષ્ટિ વગરને પણ લે. એવા પુરૂષને દીક્ષા આપવાથી દષ્ટિના વિકલપણને લઈને વત્ જીવ વિરાધના થવાની સંભવ છે, તેમજ તે અંધપણાંથી કોઈ વિષમ રથાનમાં પડે તો તે આત્મ વિરાધના કરે છે, માટે તે દીક્ષાને ચગ્ય નથી. વળી તેનામાં થીણુદ્ધિ નિદ્રા ય તે તે કઈ વખતે તેના આવેશથી કઈ શ્રાવક અથવા સાધુને મારણાદિક કરે છે તેથી ભારે વિંટબના થઈ આવે કારણ કે, થીણદ્ધિ નિદ્રાના વેગથી Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રખ્યમ: અધ્યાયઃ | શરીરમાં વાસુદેવથી અધું બળ પ્રાપ્ત થાય છે, તેથી તે પોતાના સામર્થ્યથી જરા પણ સહન કરી શકતો નથી. માટે તે સર્વથા દીક્ષાને અયોગ્ય છે. ૧૦ ૧૧ દાસ એટલે દાસીથી ઉત્પન્ન થયેલો, અથવા દુકાલ આદિ કારણથી નિધન થયેલા કોઈ માણસ પાસેથી વેચાત લીધેલો અથવા કરજથી ગ્રહણ કરેલો એટલે લહેણામાં લીધેલ તેવા દાસને દીક્ષા આપવી નહીં કારણકે, તેને તેને સ્વામી દીક્ષા મુકાવી લઈ જાય વગેરે કેટલા એક ઉપદ્રવ થવા સંભવ છે. ૧૧ ૧૨ દુષ્ટ એટલે દૂષિત થયેલ. તે દુષ્ટ બે પ્રકારના છે. ૧ કષાય દુષ્ટ અને ૨ વિષયદુષ્ટ. જે અ૫ કારણથી ઘણે કષાય કરે તે કષાયદુષ્ટ કહેવાય છે. ગુરૂએ સર્ષપની ભાજી ગ્રહણ કરવાથી એક સાધુ રીસાએલ હતું, એ સાધુ કષાયદુષ્ટ કહેવાય છે. જે પરસ્ત્રી વગેરેમાં અતિ લુબ્ધ થાય છે તે વિષયદુષ્ટ કહેવાય છે, તે કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ બંને સંકલેશવાળા અધ્યવસાયન લઈને દીક્ષા આપવાને અગ્ય છે. ૧૨ ૧૩ મૂઢ એટલે સ્નેહઅથવા અજ્ઞાન વગેરેના પરતંત્રપણાથી વસ્તુના જ્ઞાનથી શુન્ય એવો મૂઢ પુરૂષ કાર્યકાર્યના વિવેકથી રહિત હેવાથી દીક્ષા આપવાને અગ્ય છે. ૧૩ ૧૪ રુણારૂં એટલે રાજા અથવા સાહુકારને કરજદાર તેને દીક્ષા આપવાથી વખતે રાજા પ્રમુખ તેને પકડાવી કદર્થના કરે માટે તે પુરૂષ દીક્ષાને અગ્ય છે. ૧૪ ૧૫ જુગિત એટલે જાતિ, કર્મ અને શરીરથી દૂષિત એ હલકી જાતને પુરૂષ. ચંડાળ, કાળી, મોચી, છીપા વગેરે જાતિજુગિત કહેવાય છે. મેર, કુકડા પિપટ વગેરેને પોષણ કરી વેચવા રાખનારા તથા વાંસ, અને ૩૮ Page #322 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे દર ઉપર ચડી રમત કરી આજીવિકા કરનારા તેમજ શીકાર વગેરે નિંદિત કર્મ કરનારા વાધરી વગેરે કર્મ જુગિત કહેવાય છે, અને જે કાને બુચા,, બહેરા, લુલા, લંગડા, પાંગલા, કુબડા, કાણા અને ઠીંગણા પુરૂષે તે શરીર ગિત કહેવાય છે. એ જાતિજુગિત, કર્મજુગિત અને શરીરજુગિતા ત્રણે પ્રકારના પુરૂષે દીક્ષા આપવાને અગ્ય છે. કારણ કે, તેવાઓને દીક્ષા આપવાથી કેમાં નિંદા થાય છે. ૧૫ ૧૬ અવબદ્ધ–એટલે પૈસે લેવા અથવા વિદ્યા ભણવા નિમિત્તે દીક્ષા લેવા આવનારી અથવા “હું અમુક દિવસ સુધી તમારો છું” એ કઈ જાતને ઠરાવ કરી આત્માને પરાધીન કરનારે તે પુરૂષ દીક્ષા આપવાને ગ્ય નથી. કારણ કે, તેમાં કલહ વગેરે દેષ ઉત્પન્ન થવાનો સંભવ છે. ૧૬ ૧૭ ભૂતક–એટલે રૂપીઆ આપીને અમુક મુદત સુધી કરી કરવાના ઠરાવથી રાખેલો પુરૂષ અર્થાત્ ભાડે લીધેલો. જ્યાં સુધી તેની અવધિને કાલ સમાપ્ત ન થાય, ત્યાં સુધી એ પુરૂષ દીક્ષા આપવાને ગ્ય નથી. ૧૭ ૧૮ નિષ્ફટિકા એટલે માતા પિતા કે કોઈ વડિલે રજા આપી ન હોય તેવા પુરૂષને અપહરણ કરી દીક્ષા આપે તે નિષ્ફટિકા નામે દેશ કહેવાય છે. તેવા વડિલની રજા વગરના પુરૂષને દીક્ષા આપવી નહીં કારણ કે, તેવા પુરૂષને દીક્ષા આપવાથી તે માતા પિતાને કર્મને બંધનું કારણ થાય છે અને દીક્ષા આપનાર અદત્તાદાન પ્રમુખ દેશનું ભાજન બને છે. આ પ્રમાણે અઢાર પ્રકારના પુરૂષે દીક્ષા આપવાને અયોગ્ય છે. गुम्विणी बालवच्चा य पवावे न कप्पइति ॥ સગર્ભા અને નાના છોકરાવાલી–એ બે પ્રકારની સ્ત્રી દીક્ષા આપવાને અગ્ય છે. કારણ કે, તેમાં પૂર્વની જેમ દેષ થવાને સંભવ છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। तथा-पंमए १ वाइए ५ की ३ कुंजी ४ ईसालु यचिय । सनणी ६ तकंम्मसेवी य ७ परिकयापरिकए इय ॥ ८ ॥ ८०० ॥ सोगंधिए ए य आसते १० एए दस नपुंसगा । संकिलति साहूणं पव्वावे अकप्पिया ॥ ०१ ॥ ૧ પંડક, ૨ વાતિક, ૩ લીબ, ૪ કુંભી, પ ઇર્ષાલુ, ૧ શકુનિ, ૭ તત્કર્મસેવી, ૮ પાક્ષિકાપાક્ષિક, ૯ સોગંધિક, ૧૦ આસક્તએ દશ પ્રકારના નપુંસક જાણવા, તેઓ સંકલેશના કારણ હોવાથી દીક્ષા આપવાને ગ્ય નથી. ૮૦૧ દશ પ્રકારના નપુંસકનું એક નવમું દ્વાર છે, તે કહે છે ૧ પંડક–તેને સ્વભાવ સ્ત્રીઓના જેવો હોય અને આકાર પુરૂષના જે હોય તે પંડક જાતને નપુંસક કહેવાય છે. તે પંડકના લક્ષણે આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલા છે. " महिलासहावो सरवन्ननेओ, मीदं महंतं मनरा य वाणी। ससद्दयं मुत्तमफेणयं च एआणि उप्पंगलरकणाणि ॥ १ ॥ સ્ત્રીના જેવો સ્વભાવ હોય એટલે મંદગતિએ ચાલે, શંકા સહિત પછવાડે જોત જોતે આગળ ચાલે, શરીર શીતળ અને કોમળ હોય, તે ત્રીની જેમ હાથને ઉછાળતે બેલે છે, વારંવાર કેડે હાથ દઈ ચાલે છે, ઓઢવાનું વસ્ત્ર ન હોય ત્યારે તે સ્ત્રીની જેમ બે હાથવડે હૃદયને ઢાકે છે, બેલતા બેલતા વિલાસ સહિત બ્રગુટીને ઉંચી કરે છે, રત્રીની જેમ કેશબંધન કરે છે, વસ્ત્ર ઓઢે છે, આભૂષણોનું બહુ માન કરે છે, નાનાદિ ક્રિયા ગુપ્ત સ્થાનમાં કરે છે. પુરૂષોની સભામાં ભય અને શંકાથી બેસે છે, સ્ત્રીઓના સમૂહમાં નિઃશકપણે વર્તે છે અને ત્રીજનને લાયક Page #324 -------------------------------------------------------------------------- ________________ ३०० धर्मबिन्दुप्रकरणे એવા કામ કરવામાં પ્રીતિ રાખે છે. આવા સ્ત્રીના સ્વભાવને ધારણ કરનાર એ પડક નપુંસકનું પ્રથમ લક્ષણ છે. ૨ તેનારવારમા ભેદ હોય છે, ૩ શરીર સંબંધી વર્ણ ગંધ, રસ, અને સ્પર્શતે સ્ત્રી પુરૂષની અપેક્ષાએ વિલક્ષણ હોય છે, ૪પુરૂષ ચિહ મેટું હોય છે, ૫ વાણું રત્રીના જેવી કે મળ હોય છે, ૬ તેના મૂત્રમાં સ્ત્રીની જેમ ફીણ હોતું નથી અને મૂત્ર કરતી વખતે શબ્દ થાય છે–આ પ્રમાણે છ લક્ષણે પંડક નામના નપુંસકના છે. - ૨ બીજે વાતિક નપુંસક છે, તે પિતાના અથવા કેઈ બીજા નિમિત્તથી પુરૂષ ચિન્હ સ્તબ્ધ થતાં સ્ત્રી સેવા કર્યા વિના તે વેદને ધારણ કરવાને સમર્થ થતો નથી. ૨ - ૩ ત્રીજો કલીબ—નામને નપુંસક છે. તેના ચાર પ્રકાર છે, ૧ દૃષ્ટિક્લબ, ૨ શબ્દક્લબ, ૩ આલિંગનક્લીબ, અને ૪ નિમંત્રણક્લીબ. જે રત્રીને નગ્ન જોઈ ક્ષોભ પામે તે દૃષ્ટિકલીબ કહેવાય છે. રાત્રીના મુખના શબ્દ સાંભલી ક્ષેભ પામે તે શબ્દકલીબ કહેવાય છે. જે સ્ત્રીને આલિંગન કરી ક્ષેભ પામે તે આલિંગનકલીબ અને જે સ્ત્રીના નિમંત્રણથી કામાતુર થાય તે નિમંત્રણકલીબ કહેવાય છે. ૪ કુંભી—નામે ચળે નપુંસક છે. જેનું પુરૂષ ચિન્હ મેહના ઉત્કટપણાથી કુંભની પેઠે સ્તબ્ધ હોય અથવા વૃષણરતબ્ધ હોય તે કુંભી નપુંસક કહેવાય છે. અથવા કોઈ પુસ્તકમાં કુંભી એટલે કુંભના જેવા સ્તનવાલે એવો પણ અર્થે કરેલો છે. અર્થાત જે પુરૂષના સ્તન કુંભના જેવા હોય તે કુંભી નપુંસક કહેવાય છે. ૪ ૫ પાંચમે ઇર્ષાલુ નામે નપુંસક છે. બીજા પુરૂષે સેવન કરેલી સ્ત્રીને જોઈ ઈર્ષ્યા ઉત્પન્ન કરનારે પુરૂષ ઈર્ષાલુ નપુંસક કહેવાય છે. એટલે પિતાનામાં રાત્રી ભોગવવાની શક્તિ નથી, તેથી બીજે સ્ત્રી ભેગવે તે ઉપર ઈર્ષ્યા કરે છે. તે ઇર્ષ્યાલ નપુંસક કહેવાય છે. ૫ ૬ છઠે શકુનિ નામે નપુંસક છે. તે ચકલાની જેમ વેદના આવેશથી વારંવાર રત્રીને સેવવામાં આસક્ત થયા કરે. ૬ Page #325 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ३०१ ૭ સાતમે તત્કર્મસેવી નામે નપુંસક છે. તે મૈથુન સેવીને વેદના ઉગ્રપણાથી જિદ્વાવડે ચાટવા વગેરે નિંદ્ય કર્મ કરી પિતાને સુખ માને છે. ૭ ૮ આઠમે પાક્ષિકાપાક્ષિક નામે નપુંસક છે. તેને શુકલપક્ષમાં અતિશય મોહને ઉદય થાય છે અને કૃષ્ણપક્ષમાં મેહ અલ્પ થાય છે તેથી પાક્ષિકા પાક્ષિક નપુંસક કહેવાય છે. ૮ ૯ નવમે સૌધિક નપુંસક છે, તે પોતાના લિંગને શુભ ગંધવાલું જાણી સુંધ્યા કરે છે. હું ૧૦ દશમે આસકત નામે નપુંસક છે. તે વીર્યપાત થયા પછી પણ સ્ત્રીનું આલિંગન કરી તેની કાખ તથા ગુહ્યથલ પ્રમુખ અંગમાં પ્રવેશ કરી રહે છે. ૧૦ આ પંડક વગેરે દશ પ્રકારના નપુંસકની એલખ તે પુરૂષથી અથવા તેમના મિત્રો વગેરેના કહેવાથી જાણવામાં આવે છે. અહિં કોઈ શંકા કરે કે, પ્રથમ પુરૂષમાં નપુસકે કહ્યા અને અહિં પણ કહ્યા ત્યારે તેમાં અને આ કહ્યા, તેમાં પરસ્પર શે વિશેષ છે ? તેના ઉત્તરમાં કહે છે કે, “પ્રથમ જે નપુંસકે કહ્યા, તે પુરૂષાકૃતિ નપુંસક હતા અને જે અહિં કહેવામાં આવ્યા, તે નપુંસકાકૃતિ જાણવા એટલે જે પુરૂષાકૃતિ નપુંસક હતા, તેને પુરૂષમાં ગણેલા છે, અને સ્ત્રી આકૃતિ નપુંસક હતા, તેને સ્ત્રીમાં ગણ્યા છે. અહિં નપુંસક આકૃતિવાલા હતા, તેને નપુંસકમાં ગણ્યા છે. તેને મને નગરદાહના જેવો ઉત્કટ કામ અને અધ્યવસાયને આશ્રીને તેમના ચિત્ત મલિન હોય છે, તેથી તેઓ દિક્ષાને અગ્ય ગણેલા છે. તેને માટે નિશીથ ચૂર્ણિમાં નીચે પ્રમાણે કહેલું છે— " श्याणि नपुंसया दस ते पुरिसेसु चेव बुत्ता नपुंसदारे जइ जे पुरिसेसु बुत्ता ते चैव हंपि किं को जेदो ? जन्न इत हिं पुरिसागई इह गहणं सेसयाणनवोचि । एवं स्त्रीष्वपि वाच्यम् ॥" Page #326 -------------------------------------------------------------------------- ________________ ३०१ धर्मबिन्दुप्रकरणे. “ તે પુરૂષને વિષે દશ પ્રકારના નપુસક કથા છે, તે પુરૂષને વિષે કહેલા ભેદ નપુંસક રત્રીને વિષે જાણી લેવા. અને અહિં પણ તે ભેદ કથા, એમાં શે। ભેદ કે પુરૂષાકૃતિનું અહિં નપુંસક ભેદમાં ગ્રહણ કરવું એમ શેષમાં પણ જાણવું એટલે સ્ત્રી આકૃતિમાં સ્ત્રી નપુંસક ભેદનુ અને નપુંસક આકૃતિમાં નપુંસક ભેદનું ગ્રહણ કરવું, અહિં કાઇ શંકા કરે કે, શાસ્ત્રમાં સેલ પ્રકારના નપુ`સકા કાં છે, તે અહિં દશ પ્રકારના કેમ કહ્યા ? તેના ઉત્તરમાં લખે છે કે, દેશ પ્રકારના નપુંસક દીક્ષાને અયેાગ્ય કથા છે અને છ પ્રકારના નપુંસક દીક્ષાને ચાગ્ય કથા છે. તે વિષે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે— “ विधिए चिप्पिए चैव मतसहियवाहए | इसिसचे देवसचे य पव्वावेज्ज नपुंसए ॥ १ ॥ ૧ વર્દિતક—અંતઃપુરની રક્ષા માટે રાજાએ ઈંદ્રિયના છેદકરી નાજર કરેલા પુરૂષ. 97 ૧ ચિપ્સિત એટલે જન્મ થતાંજ આંગલીઓના મનથી જેના વૃષણ ગળાવ્યા હૈાય તેવા પુરૂષ. એ બંનેને એમ કરવાથી નપુંસક વેદના ઉદય થાય છે, અને કાઇને મંત્રની શક્તિથી અને કાઇને ઔષધની શક્તિથી પુરૂષવેદ હણાઇ ગયા ાય તે ત્રીજા અને ચેાથા પ્રકારના નપુંસકા સમજવા. ૩ મન્ત્રાપહત એટલે મંત્રથી જેને પુરૂષવેદ નાશ પામ્યા હાય તે. ૪ આષક્યુપહત એટલે ઔષધથી જેના પુરૂષવેદ નાશ પામ્યા ઢાયતે. ૫ પાંચમા ઋષિશમ એટલે કેાઇ ઋિષના શાપથી જેને પુરૂષવેદ નાશ પામ્યા હાય તે. ૬ છઠે દેવાસ એટલે કેાઈ દેવના શાપ થવાથી જેને પુરૂષવેદ નાશ પામ્યા હૈાય તે. એ છ પ્રકારના નપુ ંસકાને નિશીથ સૂત્રમાં કહેલા વિશેષ લક્ષણાના સંભવે છે. તેથી તેએ દીક્ષા લેવાને યાગ્ય છે, તે વિષે વિશેષ સ્વરૂપ નિશીય સૂત્રના અધ્યયનથી જાણી લેવું. ૩૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ३०३ तथा नचिते अनुज्ञापनेति ॥ ३४॥ उचितेऽनुचितविलक्षणे पिकादौ अनुज्ञापना अनुझानतोऽनुमन्यमानस्य स्वयमेव गुरोऽव्यस्वामिनो वा प्रयोजनम् । यया अनुजानीत यूयं मम गृहीतुमेतदिति । अन्यथा अदत्तादानप्रसंगात् ॥ ३४॥ તથા નિમિત્તોપયોગ તિ રૂ૫ निमित्ते नचिताहारादेहीतुमनिवषितस्य शुद्ध्यशुद्धिसूचके शकुने साधुजनप्रसिके प्रवृत्ते सति गम्यते उपनोगः आनोगः कार्यः। अत्रच निमित्ताशुद्धौ चैत्यवन्दनादिकुशालक्रियापूर्वकं निमित्तान्तरमन्वेषणीयं एवं यदि त्रीन् वारान् निमित्तशुधिन स्यात्तदा तद्दिने न तेन किश्चिद् ग्राह्यम् यदिपरमन्यानीत नोक्तવ્યનિતિ | રૂપે નિમિરાસુદા—િ મૂલાઈ—યોગ્ય વસ્તુને ગ્રહણ કરવાની પ્રેરણા કરવી. ૩૪ ટકાર્થ—અનુચિતથી વિલક્ષણ એવા યોગ્ય પિંડાદિ વસ્તુને ગ્રહણ કરવામાં ગુરૂની અથવા તે દ્રવ્યના સ્વામીની આજ્ઞા માગવી. એટલે તેમની આજ્ઞા માગવારૂપ પ્રજન રાખવું જેમકે, “આ વસ્તુ ગ્રહણ કરવાની તમે મને આજ્ઞા આપે જે એમ ન કરે તે અદત્તાદાનને પ્રસંગ આવે. ૩૪ મૂલાર્થ–શકન પ્રમુખ નિમિત્તને વિચાર કરે. ૩૫ ટીકાર્ય–ઉચિત એવા આહારદિક વગેરેને ગ્રહણ કરવાની ઈચ્છા રાખનારા પુરૂષે શુદ્ધિ તથા અશુદ્ધિને સૂચવનાર અને સાધુજનમાં પ્રસિદ્ધ એવું શુકન પ્રવર્તે ત્યારે વિચાર કરે એટલે નિમિત્ત-શકુનશુદ્ધિ કરવી. આ સ્થળે નિમિત્તની અશુદ્ધિ થાય તે ચૈત્યવંદનાદિક કુશળ ક્રિયા કર્યા પછી પાછું બીજું જેવું એમ જોતાં ત્રણવાર જે નિમિત્તની શુદ્ધિ ન થાય તે તે દિવસે સાધુ એ કાંઈપણ ગ્રહણ ન કરવું અને જે બીજાએ આણેલું હોય તો તેનું ભૂજન કરવું. ૩૫ નિમિત્ત શુભ હેય તોપણું. Page #328 -------------------------------------------------------------------------- ________________ રૂos धर्मबिन्दुप्रकरणे અથડમિતિ રૂદ છે अयोग्ये उपकाराकारकत्वेनानुचिते पिएमादावग्रहणमनुपादानं कार्यमिति॥३६॥ तथा अन्ययोग्यस्य ग्रह इति ॥ ३७॥ अन्यस्यात्मव्यतिरिक्तस्य गुरुग्खानवालादेर्यद्योग्यमुपष्टम्नकत्वेनोचितं तस्य છઠ્ઠો વિધેય તિ છે રૂડા एवं च गृहीतस्य किं कार्यमित्याह । મુનિનમિતિ છે રૂડ છે हस्तशताहिहीतस्येर्याप्रतिक्रमणगमनागमनालोचनपूर्वकं हस्तशतमध्येतु एवमेव निवेदनं गुरोः दायकहस्तमात्रव्यापारप्रकाशनेन लब्धस्य झापनं समपणं ર વાર્થમિતિ રૂT .. મૂલાર્થ—અયોગ્ય વસ્તુનું ગ્રહણ ન કરવું. ૩૬ ટીકાર્થઅગ્ય એટલે ઉપકારનું અકરવાપણે કરીને અનુચિત એવા પિંડાદિકનું ગ્રહણ ન કરવું. ૩૬ મૂલાર્થ–બીજાને યોગ્ય એવી વસ્તુ ગ્રહણ કરવી.૩૭ ટીકાથ–પિતા વિના બીજા જે ગુરૂ, ગ્લાન તથા બાલાદિકને ઉપકાર કરવામાં ગ્યા હોય તેનું ગ્રહણ કરવું. ૩૭ એમ ગ્રહણ કરેલ વસ્તુનું શું કરવું ? તે કહે છે. મૂલાર્થ–ગ્રહણ કરેલી વસ્તુ ગુરૂમહારાજને નિવેદન કરવી.૩૮ ટીકાર્થ–સ હાથ ઉપરાંત જઈ ગ્રહણ કરેલા આહારાદિકનું પ્રથમ જવા આવવાનું આયણ કરી પછી ગુરૂને તે નિવેદન કરવું. જે સો હાથની અંદરથી ગ્રહણ કરેલું હોય તો એમનું એમજ ગુરૂને નિવેદન કરવું. આપનાર માણસના કેવળ હાથના વ્યાપારને પ્રકાશ કરી એટલે જેના હાથથી જે વસ્તુ લાવવામાં આવી હેય, તે હકીકત જાહેર કરી ગુરૂને અર્પણ કરવી. ૩૮ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્વિન અધ્યાયઃ | રૂપે મત gવ માનમિતિ રૂપ છે स्वयमात्मनाऽदानं लब्धस्यान्यस्मै अवितरणं गुर्वायत्तीकृतत्वातस्य । ततो यदि गुरुः स्वयमेव कमचित् बानादिकाय किंचिद्दद्यात्तत्सुंदरमेव अय कुतोऽपि व्यग्रतया न स्वयं ददाति किंतु तेनैव दापयति तदा ॥ ३५ ॥ तदाज्ञया प्रवृत्तिरिति ॥ ४ ॥ तस्य गुरोराझया निरोधेन प्रवृतिर्दाने कार्या ॥ ४० ॥ તત્ર જો કવિતજીનમિતિ છે ? A नचितस्य समानसंनोग्यबालादेः साधोः न पुनन्यरन्यस्य तं प्रति दानानधिकारित्वातस्य बन्दनं बन्दस्यानिवाषस्य अन्नादिग्रहणं प्रत्युत्पादनं कार्य ॥४॥ ગુરૂને નિવેદન કર્યું, તેથી કરીને. મૂલા–ગુરૂની આજ્ઞા વિના પિતાની મેલે કોઈને આપવું નહીં. ૩૮ ટીકાથ–પોતે પ્રાપ્ત કરેલી વરંતુ બીજાને પિતાની મેલે ન આપવી કારણકે, તે વસ્તુ ગુરૂને સ્વાધીન કરેલી છે. જે ગુરૂ પિતે જે કઈ બાલક વગેરે ને કાંઈ આપે તો સારું. અથવા ગુરૂ કોઈપણ કારણથી વ્યગ્રપણાને લઈને પિતે ન આપી શકે અને તે લાવનાર શિષ્યની પાસે અપાવે ત્યારે (શું કરવું ?)૩૯ મૂલાથ–ગુરૂની આજ્ઞાથી પ્રવૃત્તિ કરવી. ૪. ટીકાથ-ગુરૂની આજ્ઞાથી તે લાવેલી ભિક્ષાદિ, વસ્તુને હેચવામાં પ્રવૃત્તિ કરવી, ૪૦ તે વસ્તુ આપવાની પ્રવૃત્તિને વિષે– મલાથુ–પુરૂષની નિમંત્રણા કરવી. ૪૧ ટીકાથ-પિતાની સાથે સરખી રીતે ભેગ લઈ શકે તેવા બાલાદિક સાધુને અન્નાદિ ગ્રહણ કરવાની અભિલાષા ઉત્પન્ન કરાવી તેને તે વસ્તુ આપવી બીજાને ન આપવી, કારણકે, બીજાને આપવાને તેને અધિકાર નથી.૪૧ ૩૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ ३०६ धर्मबिन्दुप्रकरणे ततो दचावशिष्टस्यानादे : धर्मायोपत्नोग इति ॥ ४२ ॥ धर्माय धर्माधारशरीरसंधारणकारेण धर्मार्थमेव च न पुनः शरीरवर्णवला. द्यर्थमपि उपनोग उपजीवनम् । तथा चार्षम् । “वेणय १ वेयावच्चे २ इरियट्ठाए ३ य संयमट्टाए । तह पाणवत्तियाए ૨ દં પુT ધર્મચિંતા૬ ૧ / ૪ર | તથા વિવિવંતતિતિ આ કરૂ છે विविक्तायाः स्त्रीपशुपंकविवर्जितायाः वसतेराश्रयस्य सेवा परिजोगो विधेयः । अविविक्तायां हि वसतौ वतिनां ब्रह्मचर्यव्रतविनोपप्रसंग इति ॥ ४३ ॥ આપી રહ્યા પછી બાકી રહેલા અન્નનું શું કરવું ? તે કહે છે. મૂલાર્થ—ધર્મને અર્થે ઉપભેગ કરવો. કર ટીકાર્થ—ધર્મને અર્થે એટલે ધર્મના આધારભૂત શરીરને ધારણ કરવારૂપ દ્વારે કરીને ધર્મસાધન કરવાને અર્થે જ અન્નાદિકને ઉપભેગ કરે. પરંતુ શરીરની સારી આકૃતિ તથા બલ વગેરેને અર્થે ઉપભોગ ન કરે. તેને માટે શાસ્ત્રમાં લખેલું છે. ક્ષુધાની વેદના શમાવાને માટે, વૈયાવચ્ચ કરવાને માટે, ઇ સમિતિ શેધવાને માટે, સંયમ ધારણ કરવાને માટે, પ્રાણ ધારણ કરવાને અર્થે અને છઠું ધમ ચિંતવવાને અર્થે અન્નાદિકને ઉપભેગ કર.” કર મૂલાઈ–એકાંતસ્થલમાં નિવાસ કરવો. ૪૩ ટીકાર્થ–સ્ત્રી, પશુ અને નપુંસથી રહિત એવા એકાંત રથાનને ઉપભેગ કરેસ્ત્રી વગેરેથી સહિત એવા સ્થાનને વિષે વસવાથી વ્રતધારી પુરૂષોને બ્રહ્મચર્ય નાશ થવાને પ્રસંગ આવે છે. ૪૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ૩૦૭, अतएव ब्रह्मचर्यव्रतपरिपालनाय एतच्छेषगुप्तीरनिधातुं स्त्रीकथापरिहार इत्यादिविजूषापरिवर्जनमिति पर्यंतं सूत्राष्टकमाह । તત્ર સ્ત્રીવારિદ્વાર પતિ . કક . स्त्रीणां कथा स्त्रीकथा सा च चतुर्विधा जाति १ कुन रूप ३ नेपथ्यनेदात् । तत्र जातिर्ब्राह्मणादिका तत्कथा यथा । " धिक् ब्राह्मणीर्धवानावे या जीवति मृता इव । धन्या शूडीजनैर्मान्या પતિફેબ્ધનૈતિ” I ? कुलं चौलुक्यबहुमानादि तत्कथा । ___ " अहो चौलुक्यपुत्रीणां साहसं जगतोऽधिकम् । विशत्यग्नौ मृते पत्यौ થાય છેમઢિતા અપિ” | ૨છે એ કારણથી બ્રહ્મચર્ય પાળવામાં બાકી રહેલી ગુપ્તિઓને કહેવા માટે સ્ત્રી કથા પરિહાર' એ સૂત્રથી માંડી “વિભૂષા પરિવર્જન” ત્યાં સુધીના આઠ સૂત્રો કહે છે – મૂલાર્થ–તેઓમાં પ્રથમ સૂત્ર કહે છે કે, સ્ત્રી કથાને ત્યાગ કરવો. ૪૪ ટીકાર્થ–સ્ત્રીઓની કથા તે સ્ત્રી કથા. તે સ્ત્રી કથા ૧ જાતિ, ૨ કુલ, ૩ રૂ૫ અને ૪ષના ભેદથી ચાર જાતની છે. તે જાતિ એટલે બ્રાહ્મણદિક જાતિ, તેની કથા. જેમકે – બ્રાહ્મણની સ્ત્રીઓને ધિક્કાર છે કે, જેઓ પતિને અભાવ (મૃત્યુ) થયા પછી મરેલના જેવી થઈ જીવે છે. શુદ્રની સ્ત્રીને ધન્ય છે કે, જે લાખ પતિઓ છતાં પણ લોકમાન્ય અને અનિંદિત કહેવાય છે.” ૧ કુલ એટલે ચાલુક્ય વગેરે તેનું બહુ માનાદિ કરવું, તે કુલકથા કહેવાય છે. અહો ! ચાલુક્ય વંશની પુત્રીઓનું સાહસ જગતથી અધિક છે કે જેઓ પ્રેમ રહિત છતાં પણ પતિ મૃત્યુ પામતાં અગ્નિમાં પ્રવેશ કરે છે.” ૨ Page #332 -------------------------------------------------------------------------- ________________ રૂon धर्मबिन्दुप्रकरणे रूपं शरीराकारः तत्कथा । "अहो अंध्रपुरंध्रीणां रूपं जगति वर्ण्यते । यत्र यूनां दृशो लग्ना न પતિ પશ્ચિમ રે ! नेपथ्यं वस्त्रादिवेषग्रहः तत्कथा । “धिग्नारीरौदीच्या बहुवस्वाच्छादितांगलतिकत्वात् । तद्यौवनं न यूनां चकुर्मोदाय भवति सदा" ॥४॥ તસ્ય સ્ત્રીવાયા વરિદ્વાર તિ | Ha . નિષનુરાનનિતિ છે निषद्यायां स्त्रीनिवेशस्थाने पट्टपीगदौ मुहूर्त यावत् स्त्रीबृत्थितास्वपि રૂપ એટલે શરીરને આકાર, તેની કથા તે રૂપકથા કહેવાય છે. આ જગતુમાં અંપ્રદેશ (દક્ષિણ હિંદુરતાન) ની સ્ત્રીઓનું રૂપ આશ્ચર્યપણે વર્ણનીય છે. જેમાં લગ્ન થયેલી યુવાન પુરૂષની દષ્ટિએ પિતાના પરિશ્રમને પણ જાણતી નથી.” ૩ નેપથ્ય એટલે વસ્ત્રાદિ વેષ તેની કથા તે નેપથ્યકથા કહેવાય છે. જેમકે, ઉત્તર દિશાની સ્ત્રીઓને ધિક્કાર છે કે, જેઓ ઘણાં વચ્ચેથી પિતાના અંગરૂપ લતાને આચ્છાદિત કરનારી હોવાથી તેમનું વન હમેશાં યુવાન પુરૂષના નેત્રને આનંદને માટે થતું નથી, એટલે ઘણું શરીર ઢાંકવાથી તેમની વૈવન અવરથા પુરૂષના જવાના ઉપગમાં આવતી નથી, ૪ તેવી ત્રીકથાને ત્યાગ કર. ૪૪ મૂલાર્થ—ત્રીના આસન ઉપર બેસવું નહીં. ૪૫ ટીકાર્થ–પાટલા પ્રમુખ સ્ત્રીને બેસવાની વસ્તુને વિષે ત્રી ઉઠી ગયા પછી બેઘડી સુધી સાધુએ બેસવું નહીં. કારણ કે, તત્કાલ ત્રિીના આસન Page #333 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । अनुपवेशनं कार्य । सद्य एव स्त्रीनिषद्येोपवेशने साधोस्तच्छरीरसंयोगसंक्रांतीष्मस्पर्शवशेन मनोविश्रोत सिकादोपसंजवात् ॥ ४५ ॥ ३० કૃક્રિયાપ્રયોગ કૃતિ ॥ ૪૬ ॥ इंडियाणां चक्षुरादीनां कथंचिघषय नावापन्नेष्वपि गुह्योरुवदन कक्षास्तनादिषु स्त्रीशरीरावयवेषु प्रयोगोऽव्यापारणं कार्य पुनस्त निरीक्षणाद्यर्थं नयत्नः નાયઃ ॥ ૪૬ ॥ कुड्यांतरदांपत्यवर्जन मिति ॥ ४७ ॥ कुड्यं नित्तिस्तदंतरं व्यवधानं यस्य तत्तथा दांपत्यं दयितापतिलक्षण युगलं कुड्यांतरं च दांपत्यं चेति समासः । तस्य वर्जनं वसतौ स्वाध्यायध्यानादौ च न तत्र स्थातव्यं यत्र कुड्यांतरं दांपत्यं भवतीति ॥ ४७ ॥ ઉપર બેસવાથી સ્ત્રીના શરીરના સંચાગથી ઉત્પન્ન થયેલા ખાફ ( ગરમી ) ના સ્પર્શીને લીધે સાધુના મનને વિશ્રાતસિકા ( વિન્ડુલપણા ) નો દોષ લાગવાના સંભવ છે. ૪૫ મૂલા—સ્ત્રીના શરીરમાં ઇંદ્રિયાના પ્રવેશ ન કરવા. ૪૬ ટીકા—નેત્ર વગેરે ઇંદ્રિયાને કાઇ પ્રકારે વિષય ભાવને પામેલા એવા સ્ત્રીના શરીરના ગુહ્ય, સાથળ, મુખ, કાખ અને સ્તન વગેરે અવયા જોવામાં વ્યાપાર ન કરવા એટલે તેને નીરખવાને માટે યત્ન ન કરવા. ૪૬ મૂલા-જેમાં એક ભીંતને આંતરે સ્રીપુરૂષનું જોડું હાય એવા સ્થાનને ત્યાગ કરવા. ૪૭ ટીકા—એક ભીંતને આંતરે રહેલા એવા સ્ત્રી પુરૂષના જોડાના ત્યાગ કરવા. જે વસતિમાં ભીંતના આંતરામાં રૃપતિ વસતા હૈાય તેવી વસતિમાં સ્વાધ્યાય ધ્યાન વગેરે ફરવાને સાધુએ રહેવુ નહીં. ४७ Page #334 -------------------------------------------------------------------------- ________________ ३१० धर्मबिन्दुप्रकरणे पूर्वकीमितास्मृतिरिति ॥ ४ ॥ पूर्व प्रव्रज्ज्याप्रतिपत्तिकालात्माक् क्रीमितानां प्रौढप्रमोदप्रदप्रमदाप्रसंगप्रभृतिविनसितानामस्मृतिरस्मरणं अयं च नुक्तनोगान् प्रत्युपदेश इति ॥ ४॥ guતાજોગનનિતિ છે HD | प्राणीतस्य अतिस्निग्धस्य गलत्मस्नेहविलक्षणस्याहारस्यानोजनमनुपનીવરમિતિ | HD | પ્રતિમાત્રામેન તિ છે अप्रणीतस्याप्याहारस्यातिमात्रस्य प्रात्रिंशत्कवनादिशास्त्रसिद्धप्रमाणातिक्रांतस्यानोगोजोजनम् ॥ ५० ॥ મૂલાઈ-સી સાથે જે પ્રથમ ક્રીડા કરી હોય તેનું સ્મરણ ન કરવું. ૪૮ ટીકાથે–દીક્ષા લીધા પહેલા અતિશય પ્રદિને આપનાર સ્ત્રી સાથેના પ્રસંગ વગેરે વિલાસેનું સ્મરણ ન કરવું. રત્રીને ભેગ ભેગાવ્યા પછી સાધુ થયેલા પુરૂષ પ્રત્યે આ ઉપદેશ છે. ૪૮ મૂલાઈ-અતિ સ્નિગ્ધ ( ચીકણું ) આહારનું ભજન ન કરવું. ૪૯ ટીકાર્થઅતિ રિનધ એટલે ઘી વગેરેના બિંદુ જેમાંથી ટપકે છે એવા રસબસ આહારને ત્યાગ કરે, અર્થાત્ તેવા આહારથી પોતાનું ઉપજીવન ન કરવું. ૪૯ મૂલા–અતિશય આહારને ભેગ ન કરે. ૫૦ ટીકાWઅતિ નિબ્ધ ન હોય તો પણ તે આહાર અતિશય ન કરે, બત્રીશ કેલીયા લેવા વગેરે જે શાસ્ત્રમાં આહાર કરવાનું પ્રમાણ છે, તેનાથી અધિક આહાર ન કર. ૫૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ३११ विजूषापरिवर्जनमिति ॥ ५१ ॥ विजूषायाः शरीरोपकरणयोः शृंगारलक्षणायाः परिवर्जनमिति । एतेषां च स्त्रीकथादीनां नवानामपि नावानां मोहोकहेतुत्वानिषेधः कृत इति ॥५१॥ __ तथा तत्त्वानिनिवेश इति ॥ ॥ तत्त्वे सम्यक् दर्शनझानचारित्रानुसारिणि क्रियाकलापे अजिनिवेशः शक्यको टिमागते कर्तुमत्यंतादरपरता अन्यथा तु मनःप्रतिबंध एव कार्यः ॥ ५॥ तथायुक्तोपधिधारणेति ॥ २३ ॥ युक्तस्य शास्त्रप्रसिकप्रमाणसमन्वितस्य लोकपरिवादाविषयस्य स्वपरयोरागानुत्पादकस्य उपधेर्वस्त्रपात्रादिलक्षणस्य धारणा उपनोगः उपनक्षणत्वात्परिनो મૂલાર્થ–વૃંગારને ત્યાગ કરવો. ૫૧ ટીકાર્થ_વિભૂષા એટલે શરીર તથા ઉપકરણની શોભા, તેને ન કરવી. એ પ્રથમ કહેલા સ્ત્રીકથા વગેરે નવ ભાવને ત્યાગ કરવો. તે મેહના અતિશયપણાનું કારણ હેવાથી તેમને નિષેધ કરેલો છે. ૫૧ મૂલાઈ–તત્વને વિષે અતિ આદર કરે. પર ટીકાર્થ–તત્વ એટલે સમ્યમ્ દર્શન, જ્ઞાન, અને ચારિત્રને અનુસરનારી ક્રિયાઓમાં અભિનિવેશ કરવો એટલે પિતાની શક્તિ પ્રમાણે થઈ શકે એવા ક્રિયાકલાપને વિષે અતિ આદર રાખવો, અન્યથા ન કરી શકાય એવા ક્રિયાના અનુષ્ઠાનમાં મનને પ્રતિબંધ કરે, “એટલે અશક્ય અનુષ્ટીનને હું ક્યારે કરીશ” એમ મનથી નિશ્ચય ભાવ ભાવ પર મૂલાર્થ–ઘટે તેવી ઉપાધિ ધારણ કરવી. પ૩ ટીકાર્થ ધટે તેવી એટલે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પ્રમાણવાલી અને લોકાપવાદન લાગે તેવી અને પિતાને તથા પરને જેથી રાગ ઉત્પન્ન ન થાય એવી વરત્ર પાત્ર વગેરે ઉપધિને ધારણ કરવી. ઉપલક્ષણથી તે ઉપધિને જ ઉપભેગા કરવા ગ્ય છતાં અધિક ગ્રહણ કરવાથી સંયમને બાધા થતી હોય તે તેને ત્યાગ કરે, Page #336 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे જય વૃત્તિ થયું– “ધારા જીવોનો Wિ/ હોડ પ”િ પર તથા મૂઈયા તિ ૫૪ છે. मूर्गया अनिष्वंगस्य सर्वत्र बाह्येऽर्थेन्यतरे च शरीरबनादौ वर्जनम् ॥५॥ તથા અતિવશ્વવિનિતિ R. अप्रतिबद्धेन देशग्रामकुलादावमूर्जितेन विहरणं विहारः कार्यः ॥५॥ तथा परकृतबिसवास इति ॥ २६ ॥ परैरात्मव्यतिरिक्तैः कृते स्वार्थमेव निष्पादिते विल इच बिले असंस्करजीयतया उपाश्रये वासः ॥ ५६ ॥ ત્યાગ પણ ગ્રહણ કરાય છે. તેને માટે કહ્યું છે કે – વત્ર પાત્રાદિકને ધારણ કરવાથી ઉપભેગ કહેવાય છે અને તેને ત્યાગ કરવાથી પરિભેગ કહેવાય છે.” ૫૩ મૂલાર્થ–મૂછને ત્યાગ કરે. ૫૪ ટીકાર્થ–સર્વ બાહ્ય તથા આત્યંતર એવા શરીરબલ વગેરેમાં મૂછીને ત્યાગ કરે. ૫૪ મૂલાર્થ–અપ્રતિબંધપણે વિહાર કરે. પપ ટીકાર્ય–દેશ, ગ્રામ તથા કુલ વગેરેમાં મૂછ રહિતપણે વિહાર કરે. પપ મૂલાઈ–બીજા પુરૂષે પિતાને માટે કરેલા સ્થાનમાં નિવાર કરે. ૫૬ ટીકાથ–પતાથી બીજા એટલે ગૃહરએ પિતાને માટે કરેલા (સાધુ નિમિત્ત કરેલ ન હોય તેવા) બિલ–થાનમાં નિવાસ કરવો. બિલ એ ટલે સપને રહેવાનું દર, તેની જેમ સંસ્કાર (સુધારે વધારે) કરવા યોગ ન હોય તેવા ઉપાશ્રયમાં વાસ કરે, પ૬ Page #337 -------------------------------------------------------------------------- ________________ પવન અધ્યાયઃ | ३१३ तथा अवग्रहशुधिरिति ॥ ५७ ॥ પ્રવપ્રyi –ાન-તિ-રાધ્યાત–સાધાજાચજૂજાकणानां शुधिस्तदनुझ्या परिजोगलक्षणा कार्या । ५७ માસાતિવહપ તિ છે vc મૂલાર્થ–સ્થાનને અટકાવ મટાડીને નિવાસ કરવો. પછી ટીકાર્થ-અવગ્રહ એટલે પિતાના તાબામાં કરેલી ભૂમિ, તેની શુદ્ધિ કરવી એટલે તે ભૂમિને ધણુ પાસેથી તે માગી લેવી. તે અવગ્રહ પાંચ પ્રકારના છે. ૧ દેવેંદ્રને અવગ્રહ એટલે દક્ષિણ દિશાના પતિ સૈધર્મદ્રની ભરતક્ષેત્રના મુનિએ આજ્ઞા લેવી. તે પછી તેમાં વાસ કરે. ૨ રાજાને અવગ્રહ એટલે ભરતક્ષેત્રના સ્વામી છ ખંડ નાયક ભરતચક્રવર્તી તેને અવગ્રહ લે–તેની પાસેથી વસવાને માગી લેવું. ૩ ગૃહપતિને અવગ્રહ એટલે દેશમંડલના નાયકના અવગ્રહને વિષે વસનારા સાધુએ તેની આજ્ઞા લેવી. ૪ શય્યાતર–ગૃહરને અવગ્રહ એટલે ગૃહવામીની આજ્ઞા લઈ તેના • ઘરમાં વાસ કરે, પ સાધર્મિકને અવગ્રહ એટલે સૂરિ–આચાર્ય ઉપલક્ષણથી ઉપાપાય વગેરે જે નગર કે ગામમાં ચાતુર્માસ્ય રહ્યા હોય તેની આસપાસ પાંચ કોશ સુધીના ક્ષેત્રને તેણે અવગ્રહ લીધો છે, તેથી ત્યાં વસવાને તેમની આજ્ઞા લેવી. આ પ્રમાણે પાંચ અવગ્રહની શુદ્ધિ કરવી, એટલે ધણઆતા સ્થાનમાં તેમના ધણુ પાસેથી આજ્ઞા માગી તેને પરિભેગ કરવો અર્થાતુ ત્યાં રહેવું પ૭ મૂલાઈ–માસાદિ કલ્પ પ્રમાણે વિહાર કરવો. ૫૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ ३१४ धर्मबिन्दुप्रकरणे मासः प्रतीतरूप एव आदिशन्नाचतुर्मासी गृह्यते ततो मासकटपश्चतुर्मासीવલ્પ જાતે પs | यदा तु दुनिकितिपतिविग्रहजंघावलक्षयादिनिनिमित्तैः क्षेत्र विनागेन मासादिकल्पः कर्तुं न पार्यते तदा किं कर्तव्यमित्याह । gવેરૈવ તરિત્રાતિ Up / ___ एकस्मिन्नेव मासकट्पादियोग्यक्षेत्रे वसत्यन्तरविनागेन वीथ्यन्तरविनागेन च सर्वथा निरवकाशतायां संस्तारकनूमिपरिवर्तेन तक्रिया मासादिकल्पक्रियेति । अत एव पठ्यते । ટીકાઈ–માસ એ શબ્દનો અર્થ પ્રતીતજ છે, આદિ શબ્દથી ચાતું માસીનું ગ્રહણ કરવું, એટલે માસક૫ અને ચાતુર્માસીકલ્પ પ્રમાણે વિહાર કરે. ૫૮ જ્યારે દુકલ પડે હોય, રાજાઓને મહેમાંહી યુદ્ધ ચાલતું હાય અને જંઘાબલ એટલે પગે ચાલી વિહાર કરવાનું બલ ક્ષીણ થયું હોય ઇત્યાદિ કારણેને લઈને ક્ષેત્ર વિભાગે કરી માસાદિકલ્પ કરવાને સમર્થ ન થવાય ત્યારે શું કરવું ? તે કહે છે. મૂલાર્થ_એકજ ક્ષેત્રને વિષે માસ કલ્પાદિકની ક્રિયા કરવી.૫૯ ટીકાર્ચ–એકજ એટલે માસ કપાદિ કરવા ગ્ય એવા ક્ષેત્રને વિષે જે સ્થાનમાં પોતે વસતા હોય તેનાથી બીજા સ્થાનમાં નિવાસ કરવા રૂપ વિભાગે કરીને અથવા જે શેરીમાં રહેતા હોય તેથી બીજી શેરીમાં રહેવારૂપ વિભાગે કરીને માસિકલ્પાદિક ક્રિયા કરવી. સર્વથા એમ કરવાને અવકાશ ન મળે તે એક એગ્ય રથાનને વિષે રહી સંથારા ભૂમિનું પરિવર્તન કરવું એ ટલે જે સંથારા ભૂમિમાં તે માસકલ્પ કર્યો હોય તે ભૂમિને છોડીને બીજી ભૂમિ માં બીજે માસકલ્પ કરે, એ પ્રમાણે માસાદિ કલ્પની ક્રિયા કરવી તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, Page #339 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । ३१५ " संयारपरावत्तं अनिग्गहं चेव चित्तरूवं तु । एत्तो चरितिणो यह વિહારવાિ ાંતિ " | | तत्र च सर्वत्राममत्वमिति ॥ ६० ॥ सर्वत्र पीउफलकादौ नित्यवासोपयोगिनि अन्यस्मिंश्चाममत्वमममीकार ત્તિ ! હo | तथा निदानपरिहार इति ॥ ६१ ॥ नितरां दीयते ब्रूयते सम्यग्दर्शनप्रपञ्चबहुमूलजालो ज्ञानादिविषयविशुचविनयविधिसमुद्धरस्कन्धो विहितावदातदानादिनेदशाखोपशाखाखचितो नि “આ જિન શાસનમાં રહેલા એવા ચારિત્રધારી મુનિ વિહાર તથા પડિમા ઇત્યાદિકને વિષે છેવટે સંથારાનું પરાવર્તન કરે છે અને નાના પ્રકારના અભિગ્રહો કરે છે.”૧ ૫૯ મૂલાઈ–જ્યાં રહેવું ત્યાં સર્વ વસ્તુને વિષે મમત્વભાવ ન રાખ. ૬૦ ટીકા–સર્વત્ર એટલે વૃદ્ધાવસ્થાદિ કારણને લઈને નિત્ય વાસ કરે પડ હોય તો તેને ઉપયોગી પીઠ, પાટીયું વગેરે વસ્તુઓમાં તથા ગામ નગર વગેરે બીજી વસ્તુઓમાં મમતા ન રાખવી, “આ મારૂં છે ” એ ભાવ ન રાખવો. ૬૦ મૂલાથ-નિયાણાનો ત્યાગ કરવો. ૬૧. ટીકાર્થ–રિ એટલે હંમેશા રીતે એટલે છેદાય ધર્મરૂપી વૃક્ષ જેનાથી તે નિતાર કહેવાય છે. તે ધર્મરૂપી કલ્પવૃક્ષ સમ્યમ્ દર્શનના વિરતારરૂપી ભૂલીઆના જાળવાળું છે, જ્ઞાનાદિ વિષય અને વિશુદ્ધ વિનયવિધિરૂપ તેના થડી છે. શુદ્ધ દાનાદિકના ભેદ રૂપી તેની શાખા અને ઉપશાખા છે, દેવ તથા મનુષ્યભવમાં ઉત્પન્ન થયેલ ઉત્કૃષ્ટ સંપત્તિરૂપ પુષ્પોથી તે વ્યાપ્ત છે, Page #340 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे रतिशयसुरनरनवप्रनवसंपत्तिप्रसूनाकीर्णोऽनन्यनणीकृतनिखिलव्यसनव्याकुलशिवालयशर्मफलोटवणो धर्मकल्पतरुरनेन सुराशंसनपरिणामपरशुनेति निदान तस्य परिहारः अत्यन्तदारुणपरिणामत्त्वात्तस्य । यथोक्तम् । " यः पालयित्वा चरणं विशुषं करोति जोगादिनिदानमः । ही बर्द्धयित्वा फलदानददं स नन्दनं नस्मयते वराकः " ॥१॥६१ तर्हि किं कर्त्तव्यमित्याह । ..विहितमिति प्रवृत्तिरिति ॥ ६ ॥ विहितं कर्त्तव्यतया जगवता निरूपितमेतदिति । एवं सर्वत्र धर्मकार्ये प्रત્તિ | હg | तथा विधिना स्वाध्याययोग इति ॥ ६३ ॥ અને જેની પાસે સર્વ દુઃખ આવતા નથી એવા મોક્ષરથાન સંબંધી સુખરૂપ ફળથી વ્યાપ્ત છે. તે ધર્મરૂપી કલ્પવૃક્ષને દેવત્રદ્ધિની ઇચ્છાના પરિણામ રૂપી ફરશીથી નાશ કરે તે નિદાન (નિયાણું) કહેવાય છે. તે નિદાનનો ત્યાગ કરવો, કારણકે, તેનું પરિણામ અત્યંત દારૂણ ફળવાળું છે. તેને માટે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. જે અજ્ઞપુરૂષ શુદ્ધચારિત્રને પાળી ભેગાદિકનું નિયાણું કરે છે, તે મંદ પુરૂષ ફળદાન કરવામાં દક્ષ એવા નંદન વનને ઉછેરી તેને ભરમ કરે છે.”૧-૬ ૧ ત્યારે શું કરવું ? તે કહે છે, મૂલાથ–શાસ્ત્રમાં કહેલું છે, એમ ધારીને પ્રવૃત્તિ કરવી. દુર ટીકાઈ–ભગવાને કર્તવ્યપણાથી આ નિરૂપણ કરેલું છે” એમ ધારી સર્વ ધર્મ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. દર મૂલાર્થ_વિધિવડે સ્વાધ્યાયને યોગ રાખવો, ૬૩. Page #341 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। विधिना काल विनयाद्याराधनरूपेण स्वाध्यायस्य वाचनादेोगो व्यापारणનિતિ છે દર છે. तथावश्यकापरिहाणिरिति ॥ ६४ ॥ आवश्यकानां स्वकाले नियमात्कर्त्तव्य विशेषाणां प्रत्युपेक्षणादीनां अपरिहाणिरत्रंशः इदं च प्रधान साधुलिंगं । तथा च दशवैकानिकनियुक्तिः । ___“संवेगो निव्वेश्रो विषयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचरितविणओ य ॥ १ ॥ खंतीयमद्दवज्जव मुत्तया दीया तितिरका य । अवस्सगपरिशुष्टी य निख्कुलिंगाई एयाई" ॥२॥६४ ટીકાર્થ–વિધિ એટલે અમુક કાળે ભણવું, અમુક પ્રકારના વિનયથી વાચના લેવી ઇત્યાદિ આરાધના કરવાનો પ્રકાર તેને યોગ કરવો એટલે તેમાં પ્રવર્તાવું. ૬૩ મૂલાર્થ—અવશ્ય કરવા યોગ્ય કાર્યની હાનિ ન કરવી. ૬૪ ટીકાઈ_આવશ્યક એટલે પિતાને સમયે નિયમથી કરવા ગ્ય એવા પડિલેહણ વગેરે કર્તવ્ય તેમની હાનિ ન કરવી. આ આવશ્યકની અપરિહાનિ કરવી તે સાધુનું મુખ્ય લિંગ છે, તેને માટે દશવૈકાલિક સૂત્રની નિર્યુકિતમાં આ પ્રમાણે લખ્યું છે. સંગ (રક્ષાભિલાષ) કરે, નિર્વેદ (સંસારથી વૈરાગ્ય પામે, હેય–ઉપાદેય વિષયને વિભાગ કરવો, સારા શીલવંત સાધુને સંસર્ગ કરે, જ્ઞાનાદિ ગુણેની આરાધના કરવી, બાહ્ય અને આત્યંતર એ બે પ્રકારનું તપ કરવું, જ્ઞાન, દર્શન તથા ચારિત્રને વિનય કરે, ક્ષમા રાખવી, માનને ત્યાગ કરે, આર્જવ-માયાને ત્યાગ કરે, લોભનો ત્યાગ કરવો દીનતા છેડવી, પરીષહ ઉપસર્ગાદિ સહેવા, અને આવશ્યક–અવશ્ય કરવા ગ્ય ધર્માનુષ્ઠાનની શુદ્ધિ કરવી એ સાધુઓના લિંગ કહેવાય છે.” ૧-૨ ૬૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ ३१० धर्मबिन्दुप्रकरणे तथा यथाशक्तितपःसेवनमिति ॥ ६५ ॥ यथाशक्ति तपसोऽनशनादेः सेवनमाचरणं । यथोक्तम् । कायो न केवलमयं परितापनीयो मिष्टैरसैर्बहुविधैर्न च लालनीयः। चिजियाणि न चरन्ति यथोत्पथेन वक्ष्यानि येन च तदाचरितं जिनानाम् ને ? / तथा परानुग्रह क्रियेति ॥ ६६ ॥ परेषां स्वपक्षगतानां च जन्तूनां महत्या करुणापरायणपरिणामितया अनुग्रहकरणं झानाद्युपकारसंपादनमिति ॥ ६६ ॥ तथागुणदोषनिरूपणमिति ॥ ६७ ॥ सर्वत्र विहारादौ कर्त्तव्ये गुणदोषयोनिरूपणं कार्यम् ॥ ६७ ॥ ततो बहुगुणे प्रवृत्तिरिति ॥ ६ ॥ મૂલાર્થ પોતાની શકિત પ્રમાણે તપનું સેવન કરવું. ૬૫ ટીકાથ–પોતાની શક્તિ પ્રમાણે અનશન વગેરેતપનું આચરણ કર વું તેને માટે કહ્યું છે કે, “આ શરીર કેવલ તપવડે પરિતાપવાળું થાય એમ પણ ન કરવું, તેમ વિવિધ જાતનાં મિષ્ટ રસેથી તેનું લાલન પણ ન કરવું, જેથી ચિત્ત અને ઈદ્રિ ઉન્માર્ગે ન ચાલે અને વશ થઈ રહે એવું શ્રી જિન પરમાત્માનું આચરેલું તપ છે તેથી તે પ્રમાણે જિન પરમાત્માએ તપ કરવાનું કહ્યું છે.” ૧ ૬૫ મૂલાર્થ–બીજાને અનુગ્રહ થાય તેવી ક્રિયા કરવી.૬૬ ટીકાથ–પિતાના અને પૂરના પક્ષના પ્રાણીઓને મોટી કરૂણાના પરિણામે કરીને અનુગ્રહ કરે એટલે તેમને જ્ઞાનાદિ વડે ઉપકાર કરે.૬૬ મૂલાર્થ–સર્વ ક્રિયાને વિષે ગુણદોષની ગવેષણા કરવી.૬૭ ટીકાઈ–વિહાર વગેરે સર્વ કર્તવ્યમાં ગુણદોષની ગષણા કરવી.૬૭ મૂલાઈ—જે બહુ ગુણવાલી ક્રિયા હાય તેમાં પ્રવૃત્તિ કરવી.૬૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । ३१ यहुगुणं उपलक्षणत्वात्केवलगुणमयं वा कार्यमाजासते तत्र प्रवर्धितઅમ્ ॥ ૨૪ ॥ तथा कान्तिर्मार्दवमाजर्वमोजतेति ॥ ६ ॥ ते क्षान्त्यादयश्चत्वारोऽपि कषायचतुष्टयम तिपक्षभूताः साधुधर्ममूलभूमिવિજાઃ નિત્યં હ્રાયો તિ || U | अत एव । જોષાનુનય કૃતિ ॥ ૩ ॥ क्रोधादीनां चतुण कषायाणामनुदयो मूलत एवानुत्थानम् ॥ ७० ॥ तथा वैफल्यकरणमिति ॥ ७१ ॥ ટીકા—જે કાર્ય બહુ ગુણવાલ હાય ઉપલક્ષણથી કેવલ ગુણ્મય હાય તેને વિષે પ્રવૃત્તિ કરવી; એટલે જેમાં દોષ ધણા હૈાય અને ગુણ ઘેાડા અથવા કેવલ દોષ જણાતા હેાય તેવા કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. ૬૮ મૂલા—ક્ષાંતિ, માર્દવ, આર્જવ અને નિર્લોભતા રાખવી.૬૯ ટીકાએ ક્ષાંતિ વગેરે ચાર, કષાયના શત્રુરૂપ છે. ક્રેાધના શત્રુ ક્ષમા, માનના શત્રુ માર્દવ, માયાને શત્રુ આર્જવ (સરવતા) અને લાભને શત્રુ નિભતા તે ચારે સાધુ ધર્મની મૂલ ભૂમિકા—આધારરૂપ છે, માટે તેમને નિરંતર રાખવા. ૬૯ એ ક્ષમાદિક નિત્ય રાખવા કહ્યા છે, તેથી મૂલા—ક્રોધાદિકના ઉદય ન થાય તેવા યત્ન કરવા.૭૦ ટીકા-ધાદિ ચાર કષાયાનેા ઉદય ન થાય એટલે મૂલથી જે તેમતું ઉડવાપણું ન થાય તેમ કરવુ. ૭૦ મૂલા—ઉદય પામેલા ક્રોધાદિકને નિષ્ફળ કરવા.૭૧ Page #344 -------------------------------------------------------------------------- ________________ ३२० धर्मबिन्दुप्रकरणे वैफव्यस्य विफननावस्य कयंचिउदयप्राप्तानामपि क्रोधादीनां करणं क्रोधादीनामुदये यचिंतितं कार्य तस्याकरणेन क्रोधायुदयो निष्फनः कार्यः इतिजावः । एवं च कृते पूर्वोक्ताः कान्त्यादय आसेविता नवन्ति ॥ ७१॥ क्रोधाद्यनुदयार्थिना च यत्कार्य तदाह । विपाकचिन्तेति ॥ ७॥ विपकस्य क्रोधादिकषायफलस्य चिन्ता विमर्शो विधेयः । यथा । "क्रोधात्पीतिविनाश मानाधिनयोपघातमामोति । शाठ्यात्प्रत्ययहानि सर्वगुण विनाशनं लोभात् " ॥ १ ॥ इति ॥ ७ ॥ तथा धर्मोत्तरो योग इति ॥ १३ ॥ ટીકાથ કઈ પ્રકારે ઉદય પામેલાં ક્રોધાદિકને નિષ્ફલ કરવા એટલે ધાદિ ઉત્પન્ન થતાં જે ધાર્યું હોય તે ન કરવાથી તેને નિષ્ફળ કરે એવો ભાવાર્થ છે. એમ કરવાથી પૂર્વે કહેલા ક્ષાંતિ વગેરે સેવન કહેલા કહેવાય છે.૭૧ ક્રોધાદિકના ઉદયને નહીં ઈચ્છનારા એવા પુરૂષે જે કરવા ચગ્ય છે તે મૂલાઈક્રોધાદિકના ફલનું ચિંતવન કરવું. ૭૨ ટીકાથ–વિપાક એટલે ક્રોધાદિ કષાનું ફળ તેની ચિંતા કરવી, જેમકે,–“ક્રિોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયને ઘાત થાય છે, શાક્ય-માયાથી વિશ્વાસની હાનિ થાય છે અને લોભથી સર્વ ગુણને વિનાશ थाय छ." १. ७२ મૂલાર્થ-જેનું ફળ ધર્મ છે એવો મન વચન કાયાને વ્યાपा२ २. ७3 Page #345 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । धर्मोचरो धर्मफलः सर्व एव योगो व्यापारो विधेयः न पुनरट्टाहासकलिकिलत्वादिः पापफल इति ॥ ७३ ॥ તથા પ્રતિમાનુBતિ . sd in आत्मनः स्वस्य अनुप्रेका पर्याखोचना जावप्रत्युपेदारूपा । यथा । किं कय किंवा सेसं किं करणिजं तवं न करेमि । पुव्वावरत्तकाले जागरओ नावपमिलेहत्ति ॥ १ ॥ ७४ एवमात्मन्यनुप्रेक्षिते यत्कृत्यं तदाह । કવિતપ્રતિપત્તિપિતિ એ કઈ છે नचितस्य गुणहकस्य प्रमादनिग्राहिणश्चानुष्ठानस्य प्रतिपत्तिरन्युपगम ત્તિ છે ૭૨ છે. ટીકાઈ—જેનું પૂળ ધર્મ છે એવો સર્વ વ્યાપાર કરવો. ઘણું હસવું અને કલ્કારી કરવાને નઠારે વ્યાપાર ન કરે કારણકે, તે વ્યાપારનું ફળ પાપ છે. ૭૩ મૂલા–આત્માની વિચારણા કરવી. ૩૪ ટીકાર્ય–આત્મા એટલે પિતાની વિચારણા કરવી અર્થાતુ પિતાને ભાવને માટે વિચાર કરે. જેમકે – ' શું કર્યું ? મારે કરવાનું બાકી છે? મારે કરવા ગ્ય શું છે ? અને હું તપ કરતો નથી આ પ્રમાણે પ્રાતઃકાળે જાગીને ભાવપ્રતિલેખના કરવી એટલે પાછલી રાત્રે ધર્મની વિચારણા કરવી. ૧” ૭૪ એ પ્રમાણે આત્મ વિચાર કર્યા પછી શું કરવું તે કહે છે – મલાર્થ––યોગ્ય અનુષ્ઠાનને અંગીકાર કરવું. ૭૫ ટીકાર્ય–ઉચિત એટલે ગુણની વૃદ્ધિ કરનાર અને પ્રમાદને નિગ્રહ કરનાર એવું અનુષ્ઠાન તેને અંગીકાર કરવું. ૭૫ Page #346 -------------------------------------------------------------------------- ________________ धर्म बिन्दुप्रकरणे तथा प्रतिपक्षासेवन मिति ॥ ७६ ॥ यो हि यदा येन दोषेण बाध्यमानो जवति तेन तदा तत्प्रतिपक्षभूतस्य गुणस्यासेवनं कार्य हिमपातपी हितेनेवानेरिति ॥ ७६ ॥ ३२२ તથા પ્રાજ્ઞાનુસ્મૃતિિિત ॥ ૩૩ ॥ आज्ञाया जगवचनस्य पदे पदे हृदयेऽनुस्मृतिः कार्या जगवचनानुस्म रणस्य भगवत्स्मरणरूपत्वेन महागुणत्वात् । यदुक्तम् । કૃતિ ॥ ૩૩ ॥ “ अस्मिन् हृदयस्थे सति નૃત્યચસ્તત્વતો મુન્નીન્ક કૃતિ । हृदय स्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः " ॥ १ ॥ तथा समशत्रु मित्रतेति ॥ ७८ ॥ મૂલા—દાષાના શત્રુરૂપ એવા ગુણાનુ સેવન કરવુ. ૭૬ હોય ત્યા કરે, તેમ ટીકા—જે પુરૂષ જ્યારે જે દોષે કરી ખાધ્યમાન થતા તે પુરૂષે હિમ પડવાથી પીડા પામેલા પુરૂષ જેમ અગ્નિનું સેવન તે દેાખના શત્રુરૂપ ગુણનું સેવન કરવું. ૭૬ મૂલા ભગવાનની આજ્ઞાને સ્મરણમાં રાખવી. ૭૭ ટીકા-આજ્ઞા એટલે ભગવતના વચનનું પગલે પગલે હૃદયમાં સ્મરણ કરવું; કારણ કે ભગવાનના વચનનું સ્મરણ કરનારને ભગવાનનાં રમરરૂપ મેાટા ગુણની પ્રાપ્તિ થાય છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે,— ભગવાનનું વચન હૃદયમાં રહેવાથી ભગવાન હૃદયમાં રહ્યા છે, એ તત્વથી જાણવું અને જ્યારે ભગવાન હૃદયમાં રહ્યા ત્યારે નિશ્ચે સર્વ અ થૅની સિદ્ધિ થાય છે.” ७७ મૂલા 66 શત્રુ અને મિત્રને વિષે સમાનપણું રાખવું, Page #347 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । ३२३ शत्रौ मित्रे च समानपरिणामता एको हि तत्र निर्भर्त्सना दिभिरन्यस्तु स्तुति वंदनादिभिः स्वचिचसंतोषं घटयंतौ मां निमित्तमात्रमवलंब्य प्रवृत्तौ धावपि न तु मत्कार्य किंचति ततः कोऽनयोरूनोऽधिको वा ममेति जावनया || ७८ ॥ તથા પરીષનય કૃતિ ॥ ૭૫ || परीषाणां कुत्पिपासादीनां द्वाविंशतेरपि जयोऽनित्नवः तत्र दर्शनपरीपहस्य मार्गाच्यवनार्थ शेषाणां च कर्मनिर्जरार्थ कार्य इति । यथोक्तम् । “ માળોચ્યવનનિનાર્થ ìિવ્યાઃ રીષદાઃ કૃતિ | છછ || તથા જીપનગતિસદનમિતિ । ઇઃ ।। उपसृज्यंते पीकापरिगतैर्वेद्यते ये ते उपसर्गाः ते च दिव्यमानुषतैरवात्मसं ટીકા શત્રુ અને મિત્રમાં સમાન પરિણામ રાખવા. શત્રુના તિરસ્કાર વગેરે કરીને અને મિત્રની સ્તુતિ વંદના વગેરે કરી પેાતાના ચિત્તને સ ંતેાબ આપે છે, એ ખતે નિમિત્ત માત્રથી મારૂં અવલંબન કરી પ્રવર્તેલા છે, તે મારે એ બંનેનું કામ નથી. એ બન્નેમાં મારે આ કાણુ છે ? અને વધારે કાળુ છે ? કોઇ નથી. આ પ્રમાણે ભાવના કરી શત્રુ અનેમિત્રમાં સમાન ભાવ રાખવા.૭૮ મલા—પરીષહાના જય કરવા. ૭૯ ટીકા ક્ષુધા, તૃષા વગેરે બાવીશ પરીષહેાને જય કરવા, તેમાં ૪ર્શન પરીષહના જય મેાક્ષ માથી ન પડી જવાય તેને માટે કરવાના છે અને બાકીના પરીષહેાના જય કની નિર્જરા કરવાને માટે કરવાના છે. તેને માટે શાસ્ત્રમાં લખેલું છે કે,— “ મેાક્ષમાથી ભ્રષ્ટ ન થવાય અને કર્મની નિર્જરા થાય તેને માટે પરીષહા સહન કરવા યોગ્ય છે. ” ૭૯ મૂલા—ઉપસર્ગાને અતિશય સહન કરવા. ટીકા- उपसृज् એટલે પીડાથી વ્યાપ્ત એવા પુરૂષા જેમને વેદે તે ઉપસર્ગ કહેવાય છે. તે દ્રિવ્ય (દેવતા સંબંધી ) માનુષ (મનુષ્ય સંબંધી) 2 Page #348 -------------------------------------------------------------------------- ________________ ३२४ धर्मविन्दुप्रकरणे वेदनीयनेदाच्चतुर्द्धा तेषामतिसहनमभिनवनं अन्यथा व्यवसायमयत्वेन संसारस्य तेषामन तिसहने मूढमतित्वप्रसंगात् । यथोक्तम् । " संसारवर्च्यपि समुद्विजते विपद्द्भ्यो यो नाम मूढमनसां प्रथमः स नूनंम् | अंजोनिधौ निपतितेन शरीरनाजा संसृज्यतां किमपरं सझिल વિહાય ” || || કૃતિ | F || तथा सर्वथाजयत्याग इति ॥ ८१ ॥ सर्वथा सर्वैः प्रकारैरिहलेोकपरलोकभयादिनिर्भयस्य जीतेस्त्यागः परिहारः निरतिचारयतिसमाचारवशोपलब्धसमुत्कृष्टापष्टजतया मृत्योरपि नोघे जितव्यं किं पुनरन्यनयस्थानेज्य इति ॥ एवोक्तमन्यत्र । તૈર‰ ( તિર્યંચ સ ંબંધી ) અને આત્મ સંવેદનીય ( આત્મા સંબંધી ) એમ ચાર પ્રકારના છે, તેમનું સહન કરવુ. જો તેમને સહન ન કરે તે! સંસાર વ્યવસાયમય હાવાથી ( સંસારનુ દુઃખમયપણું છે માટે ) તેમને સહન ન કરવાથી મૂઢમતિપણુ પ્રાપ્ત થવાના પ્રસંગ આવે, તે વિષે કહ્યું છે કે,— “ જે સંસારમાં રહેતા હૈાય તે છતાં વિપત્તિએથી ઉદ્વેગ પામે, તે નિશ્ચે મૂઢ હૃદયવાળા પુરૂષામાં પ્રથમ છે, એમ સમજવુ. સમુદ્રમાં પડેલા માણસને જળ શિવાય બીજા કાના સંસર્ગ થાય ? જળના સંસર્ગ થયા વિના રહે નહીં ૧ '' મૂલા ८० સર્વ પ્રકારે ભયના ત્યાગ કરવા. ૮૧ ટીકા—સર્વ પ્રકારે આલેાક તથા પરલેાકના ભય વગેરેની ભીતિને યાગ કરવેા. અતિચાર રહિત યતિધર્મ ના આચાર પાલવાને લીધે પ્રાપ્ત થ ચેલ ઉત્કૃષ્ટ પ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિને લઇને મૃત્યુથી પણ હીવુ ન જોઇએ તે બીજા ભયના સ્થાનેથી શામાટે ીવુ જોઈએ ? એથીજ બીજે સ્થલે પણ કહ્યું છે— Page #349 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ३२५ "प्रायेणाकृतत्वान्मृत्योरुधिजते जनः । कृतकृत्याः प्रतीक्षन्ते मृत्युं प्रियमिવાતિથિ છે ? | | तथा तुल्याश्मकांचनतेति ॥ २ ॥ तुट्ये समाने अभिष्वंगाविषयतया अश्मकांचने नपत्रसुवर्णे यस्य स तથા તજ્ઞાવર્તir | 19 | तथा अनिग्रहग्रहणमिति ॥ ३ ॥ अभिग्रहाणां द्रव्यक्षेत्रकालभावन्निन्नानां "वेवममलेव वा अमुगं दव्वं च अजघेच्छामि । अमुगेण व दव्वेण व अहदव्वाजिग्गहो एस" ॥१॥ इत्यादिशास्त्रशिद्धानां ग्रहणमच्युपगमः कार्यः ॥ ८३ ॥ तथा विधिवत्पावनमिति ॥ ४ ॥ લોક પ્રા કરીને કરવા ગ્ય એવું કાર્ય ન કરવાને લઇને મૃત્યુથી ઉગ પામે છે એટલે પિતાનું જે એગ્ય કાર્ય તે કરેલ ન હોવાથી મૃત્યુથી બહીવે છે, પણ જે લેકે કૃતકૃત્ય છે એટલે કાર્ય કરી ચુક્યા છે, તેઓ પ્રિય અતિથિની જેમ મૃત્યુની રાહ જુવે છે.” ૮૧ મૂલાથ–પાષાણ અને સુવર્ણને સરખા માનનાર થવું. ૮૨ 1 ટીકાર્થ– આસક્તિના અભાવને લઈને પાષાણ અને સુવર્ણને સરખી રીતે માનનાર થવું. ૮૨ મલાર્થ—અભિગ્રહને ગ્રહણ કરવા. ૮૩ ટીકાર્ય–દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભેદ પામેલા એવા અભિગ્રહોને ગ્રહણ કરવા. જેમકે – “લેપવાલું અથવા અલેપવાલું અમુક દ્રવ્ય આજે મારે ગ્રહણ કરવું છે. અથવા અમુક દ્રવ્યે કરીને કાઈ આહારાદિ વસ્તુ અમુક વસ્તુવડે આપે તો મારે લેવી એ દ્રવ્યાભિગ્રહ કહેવાય છે,એવા અભિગ્રહને ગ્રહણ કરવા.”૧-૮૩ મૂલાર્થવિધિ સહિત અભિગ્રહનું પાલન કરવું. ૮૪ Page #350 -------------------------------------------------------------------------- ________________ धर्मविन्दुप्रकरणे विधिवद् विधियुक्तं यथाभवति पालनम निग्रहाणामिति ॥ ८४ ॥ તથા—યથા, ધ્યાનયોગ તિ। ૫ । यथाई यो यस्य योग्यस्तदनतिक्रमेण ध्यानयोगो ध्यानयोर्धर्म्यशुक्लल क्षणयोर्योगः । अथवा यथार्हमिति यो देशः कालो वा ध्यानस्य योग्यस्तदनुનેનેતિ | ઇ॰ I तथा ३२६ लेखनेति ॥ ८६ ॥ युःपर्यंते विज्ञाते सति संलेखना शरीरकषाययोस्तपो विशेष नावનાખ્યાં ીરામ્ ॥ ૮૬ || મત્ર संदननाद्यपेक्षणमिति ॥ ८७ ॥ ટીકા—જે પ્રકારે અભિગ્રહાતુ વિધિ સહિત પાલન થાય તે પ્રમાણે વર્તવું. ૮૪ મુલા—જેમ ઘટે તેમ ધ્યાન યાગ કરવા. ૮૫ ટીકાજે જેને ચાગ્ય હૈાય તેનું ઉલ્લંધન કર્યાં શિવાય જેને જે Üટે તેમ ધમ અને શુક્લ એ બે ધ્યાનના યોગ કરવા અથવા (જેમ ધટે તેમ) ધ્યાનને ચાગ્ય એવા દેશ તથા કાલ તેનું ઉલ્લંધન ન કરવું. ૮૫ મૂલા—અંતકાલે સ’લેખના કરવી. ૮૬ ટીકા - આયુષ્યના અંત જાણવામાં આવે તે સમયે સલેખના કરવી એટલે તપ વિશેષે કરી શરીરને કૃશ કરવું અને ભાવના ભાવીને કષાચને કૃશ કરવા. ૮૬ પરંતુ અહિં — - મૂલા પેાતાના સંધેણ પ્રમુખની અપેક્ષા કરવી. ૮૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः । ३२७ संहननस्य शरीरसामर्थ्यलकणस्थ आदिशद्वात् चिरावृत्तेः सहायसंपत्तेश्व पेमाश्रयणं कार्य संहननाद्यपेक्ष्य संलेखना विधेयेति जावः ॥ ८७ ॥ नन्वनयोर्द्रव्यसंलेखना नाव संलेखनयोः कात्यंतमादरणीयेत्याह । માત્રસંઘવનામાં યત્ન તિ ॥ ઇ ॥ नावसंखलनायां कषायेंद्रियविकारतुच्छीकरणरूपायां यत्न आदरः कार्यः द्रव्यसंलेखनाया अपि जावसंलेखनार्थमुपदेशात् । अयमत्र नावः इह मुमुक्षुला चिणा प्रत्यहं मरणकालपरिज्ञानयत्नपरेण स्थेयं । मरणकालपरिज्ञानोपायाच आगमदेवता वचनसुप्रतिज्ञातथाविधा निष्टस्वप्नदर्शनादयोऽनेके ते शास्त्रलोकमसिवा इति । ततो विज्ञाते मरणकाले पूर्वमेव घादशवर्षाणि यावत्सर्गतः संलेखना कार्या तत्र च । ટીકા—સંધૈણ એટલે શરીરનુ સામર્થ્ય છે લક્ષણ જૈતુ તે સહુનન તથા આદિ શબ્દથી ચિત્તવૃત્તિ અને સહાયસંપત્તિ લેવી તેની અપેક્ષા એટલે આશ્રય કરીને અર્થાત્ શરીરની શક્તિ પ્રમાણે સલેખના કરવી એવા ભાવાર્થ છે. ८७ અહિં શંકા કરે છે કે, દ્રવ્ય સલેખના અને ભાવસ લેખનામાં કઇ સલેખના આદરવા ચેાગ્ય છે ! તેને ઉત્તર કહે છે— મૂલા—ભાવ સ‘લેખનામાં યત્ન કરવા. ૮૮ ટીકા—કષાય તથા ઈંદ્રિયાના વિકારાને તુચ્છ કરવારૂપ ભાવ સલેખનામાં આદરયત્ન કરવા. દ્રવ્યસ લેખનાના ઉપદેશ પણ ભાવસલેખનાને માટે છે. અહિં કહેવાને ભાવાર્થ એવા છે કે, મેાક્ષની ઇચ્છાવાલા ભિક્ષુ—સાધુએ પ્રતિ દિવસ ( નિર ંતર ) મરણના વખતનું જ્ઞાન મેલવવા પ્રયત્નવાન્ થવું. મરણની વખતનું જ્ઞાન મેલવવાના ઉપાયો શાસ્ત્ર; દેવતાના વચને, પેાતાની સુબુદ્ધિ અને તેવી જાતના અનિષ્ટ સ્વમના દર્શન વગેરે અનેક છે, તે શાસ્ત્ર અને લેાકમાં પ્રસિદ્ધ છે. તે ઉપાચાવડે મરણના સમય જાણ્યા પછી ઉત્સર્ગ માર્ગે પ્રથમથીજ બાર વર્ષ સુધી સ લેખના કરવી. તેમાં “ પ્રથમના ચાર વર્ષ સુધી ચતુ, અષ્ટમ, દશમ અને દ્વાદશ પ્રમુખ વિચિત્ર Page #352 -------------------------------------------------------------------------- ________________ ३ धर्मबिन्दुप्रकरणे " चत्तारि विचित्ताई विगई निज्जूहियाई चचारि । संवच्छरे य दोमिviતરિયં જ ઝાયાણં . re नाइविगियो य तवो, उम्मासे परिमियं च आयामं । अन्नेवि य उम्मासे, વિમિદં તવો H I 10 || वास कोमीसहियं आयामं काननाणुपुवीए । गिरिकंदरं तु गंतुं पायવામgi વાર” || પ્રકારના તપ કરવા, તે પછી બીજા ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરવા પણ તેમાં પારણે વિગઈ રહિત નિવી કરવી એટલે ઉત્કૃષ્ટ રસને ત્યાગ કરે પછી બે વર્ષ સુધી ચતુર્થ (ઉપવાસ) કરી તેને પારણે આંબિલ કરો. ૮૮૨ એવી રીતે દશ વર્ષ વીત્યા પછી અગીયારમાં વર્ષમાં પ્રથમના છ માસ સુધી ચતુર્થ, પણ તપ કરે (પણ વિશેષ તપ ન કરે ) અને પારણે આ બિલ કરવું; પરંતુ કાંઇક ઉણે આહાર ગ્રહણ કરે. વળી આગલા છ માસમાં અષ્ટમ, દશમ અને દ્વાદશાદિ વિશેષ તપ કરે અને પારણે આંબિલ કરવું, એવી રીતે અગીયારમું વર્ષ પુરૂં કરવું. ૮૮૩ બારમાં વર્ષમાં છેવટ સુધી કાટિ સહિત (ઉદરપણે સહિત) નિરતર આંબિલ કરવા. કેટલાક એમ કહે છે કે, બારમે વર્ષે ચતુર્થ કરીને પારણે આંબિલ કરવા. તે વર્ષમાં તપમાં ઘણાં ભેદ છે તેથી આનુપૂર્વીએ–પરંપરાએ જે થતા હોય તે કરવા એવી રીતે બાર વર્ષ સંલેખના કરી પર્વતની ગુહામાં અથવા જયાં જીવ નિકાયની રક્ષા થાય ત્યાં જઈને પાદોપગમન નામના અનશનને અંગીકાર કરે. ૮૮૪–૮૮ * બારમા વર્ષમાં આંબિલ કરે તે ભજનના કવલ ઓછા કરતાં એક કવલ સુધી આવે અને એક કલીયામાંથી કયા ઓછા કરતાં એક કણીયા સુધી આવે તે ઉપર દષ્ટાંત છે. જેમ દીવામાં તેલ અને દીવેટને સમકાલે નાશ થાય તેમ આયુષ અને શરીરને સમકાલે નાશ થાય છે. વલી બારમા વર્ષમાં છેલ્લા ચાર માસ રહે ત્યારે એકાંતરે તેલના કેળા ભરી ઘણી વાર મુખમાં રાખી રાખમાં નાખી દે. પછી ઉના પાણી સાથે કેગલા કરે, એમ ન કરવાથી મુખ લુખુ પડે, મલી જાય તેથી નવકાર માત્રનો ઉચ્ચાર ન થાય. Page #353 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। રૂD $ यदा तु कुतोऽपि संहननादिवैगुण्यान शक्यत इयान् संलेखनाकालः साधयितुं, तदा मासवर्षपरिहाण्या जघन्यतोऽपि पएमासान् यावत्सलेखना कार्या, असंलिखितशरीर-कषायो हि निकुरनशनमधिष्ठितः सहसा धातुक्षये समुप- . स्थिते न सुगतिफलं तथाविधं समाधिमाराधयितुं साधीयान् स्यादिति ॥७॥ ततो विशुद्धं ब्रह्मचर्यमिति ॥ ७ ॥ विशेषेण अतिनिविमब्रह्मचर्यगुप्तिविधानरूपेण शुद्धं ब्रह्मचर्य प्रतीतमेव विधेयं । यदत्र संलेखनाधिकारे विशुमनामचर्योपदेशनं तदोदयस्य वीणशरीહતાયાપિ પ્રત્યંતર્રાધ્યાપનાિિર | gn ___ अथ संलेखनानंतरं आशुघातके वा विषविशूचिकादौ दोगे सति यधिधेयं तदाह। જ્યારે કઈ રીતે સંહનન વગેરેનું વૈગુણ્ય હોય એટલે શરીરનું સ્વરથપણું ન હોય, ઇત્યાદિ કારણેને લઈને એટલો બધે વખત સંખના કરવાને સમર્થ ન થવાય તે પછી વર્ષની તથા માસની હાનિ કરતાં કરતાં જઘન્યપણે છ માસની સંખના કરવી, કારણ કે, જેણે શરીર તથા કષાયની સંલેખ| ( છાપણું ) કરેલ નથી, એ મુનિ અનશન વ્રત લેતા સહસા ધાતુક્ષય પ્રાપ્ત થવાથી સદ્ગતિના ફલને આપનારા તેવી જાતના સમાધિને સાધવાને સમર્થ થ નથી, તેથી છ માસની સંખણા તે પ્રાયે કરી અવશ્ય કરવી જોઈએ. ૮૭. મૂલાર્થ–સંખના કર્યા પછી શુદ્ધ બ્રહ્મચર્ય પાલવું. ૮૮ ટીકાથવિશેષ એટલે અતિ ઘાટા બ્રહ્મચર્યની ગુપ્તિ કરવાવડે પ્રસિદ્ધ શુદ્ધ એવું બ્રહ્મચર્ય પાલવું. જે આ સંલેખનાના અધિકારને વિષે શુદ્ધ બ્રહ્મચર્યને જે ઉપદેશ કર્યો, તે શરીર ક્ષીણ થતાં પણ તે વેદના ઉદયનું અત્યંત દુધરપણું છે, એમ જણાવાને માટે છે. ૮૮ સંલેખના કર્યા પછી શીવ્ર નાશ કરનારા મૂર્છા–કેલેરા વગેરે કઈ . છેષ ઉત્પન્ન થઈ આવે તે શું કરવું ? તે કહે છે – Page #354 -------------------------------------------------------------------------- ________________ ३३० धर्मबिन्दुप्रकरणे વિધિના રેહ્યાફ્રતીતિ विधिना आलोचनव्रतोच्चारपरक्षामणानशनशुजनावनापंचपरमेष्टिस्मरणलदणेन देहस्य त्यागः परित्यजनं पंमितमरणाराधनमित्यर्थः इतिशद्धः परिसमाप्ती ફયુ સાયતિ / re | अथ द्वितीयधर्मप्रस्तावनायाह । નિરપેક્ષયતિધર્મસ્થિતિ છે Us . निरपेक्षयतीनां धर्मः पुनरयं वक्ष्यमाणः ॥ ए॥ तमेवाह । વજનવૃતિ છે ? . वचनमेवागम एव गुरुः सर्वप्रवृत्तौ निवृत्तौ चोपदेशकत्वेन यस्य स तथा તકવિતા | U? .. મૂલાઈ–વિધિવડે દેહનો ત્યાગ કરવો. ૮૯ ટીકાર્થ–આલોચના, વ્રત ઉચરવાં, બીજાને ખમાવવું, અનશન કરવું, શુભ ભાવના ભાવવી અને પંચપરમેષ્ટીનું સમરણ કરવું, એવા વિધિવડે દેહને ત્યાગ કરવો. અર્થાત્ પંડિતમરણરૂપ આરાધના કરવી. અહિં તિ શબ્દ સમાપ્તિના અર્થમાં છે,એટલે સાપેક્ષ યતિ ધર્મ કર્યો તે સંપૂર્ણ થાય છે. ૮૯ બીજો યતિ ધર્મ કે જે નિરપેક્ષ યતિ ધર્મ છે તેની પ્રતાવનાને અર્થે કહે છે, મૂલાર્થ-હવે નિરપેક્ષયતિનો ધર્મ કહેવામાં આવશે. ૯૦ ટીકા–હવે નિરપેક્ષ યતિઓને ધર્મ આગળ કહેવામાં આવશે. ૯૦ તે નિરપેક્ષયતિ ધર્મ કહે છે – મૂલાર્થ–આગમનું ગુરૂપણું રાખવું. ૯૧ ટકાર્થ–સર્વ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં ઉપદેશકપણાથી આગમ જેને ગુરૂ છે એમ થવું, એટલે જેમ ગુરૂને પૂછી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરે તેમ શાસ્ત્રના વચન પ્રમાણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવી. ૯૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ • પન્થમ અધ્યાય ૨ तथा अल्पोपधित्वमिति ॥ ए२ ॥ अस्पः स्थविरापेक्षया उपधिर्वस्त्रपात्रादिरूपो यस्य स तथा तज्ज्ञावस्तत्त्वं उपधिप्रमाणं च विशेषशास्त्रादवसेयम् ॥ ए॥ तथा निःप्रतिकर्मशरीरतेति ॥ ९३ ॥ निःप्रतिकर्म तथाविधग्लानाद्यवस्थायामपि प्रतिकारविरहितं शरीरं यस्य ન તથા તકાવતરવણ પર છે ગ્ર વિશે અપવાયામ તિ ૨૪ . अपवादस्य उत्सर्गापेक्षयापकृष्टवादस्य त्यागः कार्यः नहि निरपेको यतिः सापेक्ष्यतिरिव नत्सर्गासिझावपवादमपि समारंब्य अध्पदोषं बहुगुणं च कार्य મૂલાર્થ—અલ્પ ઉપાધિ રાખવી. ૮ર ટીકાઈ—રવિર કલ્પિકની અપેક્ષાએ વસ્ત્રાપાત્રાદિ અલ્પ છે, ઉપધિ જેને એવા થવું. ઉપધિનું પ્રમાણુ બીજા વિશેષ શાસ્ત્રથી જાણી લેવું. ૨ મૂલાર્થ–-ઉપાધિ રહિતપણે શરીર રાખવું. ૯૩ ટીકાથ–ઉપાધિ રહિત એટલે તેવી ગ્લાનાદિ અવસ્થામાં પણ કાંઈ પ્રતિકાર કર્યા વગરના શરીરે રહેવું. અર્થાત્ રોગાદિ કારણ પ્રાપ્ત થાય તેપણ તેને ઉપાય ન કરવો. ૯૩ એ કારણથી– મૂલાર્થ—અપવાદ માર્ગને ત્યાગ કર. ૯૪ અપવાદ એટલે ઉત્સર્ગની અપેક્ષાએ હીન એ વાદ-કથન તેને ત્યાગ કરે. નિરપેક્ષ યતિ સાપેક્ષ યતિની જેમ ઉત્સર્ગની અસિદ્ધિ સતે અપવાદનું પણ આલંબન કરી અલ્પ દોષવાલા અને બહુ ગુણવાલા કાર્યને આરંભ કરતો નથી, પરંતુ કેવલ ગુણમય એવા ઉત્સર્ગમાર્ગનું અવલંબન Page #356 -------------------------------------------------------------------------- ________________ . ३३२ धर्मबिन्दुप्रकरणे प्रापे ज्ञातः सन् सपनरपेक्षो यतिधर्मः प्रहः तेन विहरण, काराविश्वेत्येक માતે જિંદૂતાવાસં વIT/Hથતિ | Us ... तथा ग्रामैकरात्रादिविहरणमिति ॥ एए॥ ग्रामे प्रतीतरूपे उपलक्षणत्वान्नगरादौ च एका चासौ रात्रिश्चेत्येकरात्रः आदिशदात् विरात्रस्य मासकल्पस्य च ग्रहः तेन विहरणं, किमुक्तं नवति यदा प्रतिमाकट्परूपो निरपेक्षो यतिधर्मः प्रतिपन्नो जवति तदा ऋतुबके काले ग्रामे झातः सन् स एकरात्रं द्विरात्रं वा वसति । यथोक्तम् । "नाएगरायवासी एगं च उगं च अन्नाए" । जिनकठिपक यथालंदकपिकशुद्धपरिहारिका ज्ञाता अज्ञाताश्च मासमिति ॥ ए५ ॥ तथा नियतकालचारितेति । ए६ ॥ नियते तृतीयपौरुषीलक्षणे काले निक्षार्थ संचरणं । यथोक्तम् । કરનારે થાય છે. ૯૪ મૂલાર્થ–ગામને વિષે એક રાત્રિ રહેવા વગેરેના પ્રકારથી વિહાર કરે. ૫ ટીકાર્ચ–ગામને વિષે ઉપલક્ષણથી નગર વગેરેમાં એક રાત્રિ રહે. આદિ શબ્દથી બે રાત્રિ અને માસ કલ્પનું ગ્રહણ કરવું તે પ્રકારે વિહાર કરછે. તે ઉપરથી શું કહેવામાં આવ્યું ? તે કહે છે. જ્યારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષ યતિધર્મ પ્રાપ્ત થયે હોય ત્યારે ગડતુબદ્ધ કાલ એટલે ચેમાસા વિનાના કાલને વિષે ગામમાં જ્ઞાતપણે એક રાત્રિ રહે અને અજ્ઞાતપણે એક રાત્રિ પણ રહે અથવા બે રાત્રિ પણ રહે તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે. “જ્ઞાતપણે એક રાત્રિ રહે અને અજ્ઞાતપણે એક રાત્રિ અથવા બે રાત્રિ રહે. જિનકલ્પિક અને બહુધા તેના જેવા યથાલંદ કલ્પિક તથા શુદ્ધપરિહારિક એવા નિરપેક્ષ સાધુઓ જ્ઞાતપણે તથા અજ્ઞાતપણે માસકલ્પ પણ રહે. ૫, મૂલાર્થ–નિયત કરેલા સમયમાં ભિક્ષાચરણ કરવું.૯૬ - ટીકાથ–નિયત કરેલો કાલ એટલે ત્રીજી પારૂપી છે લક્ષણ જેનું એવો કાલ તેને વિષે ભિક્ષાને માટે ગમન કરવું તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે. & આ તે પડિમાધર મુનિ ગામમાં આવ્યા છે, એવું ગામના લોકે જાણે તે ત્યાં એક રાત્રિ રહે, તેમ ન જાણે તે એક અથવા બે રાત્રિ રહે, એમ સમજવું. Page #357 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। “જિપથ ય તારિ” | Uદ છે. तथा प्राय ऊर्ध्वस्थानमिति ॥ ९७ ॥ प्रायो बाहुट्येन ऊर्ध्वस्थानं कायोत्सर्गः ॥७॥ તથા હેરાનાયાવંધ તિ Us . देशनायां धर्मकथारूपायां धर्म श्रोतुमुपस्थितेष्वपि तथाविधप्राणिषु अप्रવધોડજૂાિવા “નવય યુવતિ વવનકામાયિત | Us | તથા સંવાદત્તતિતિ | Up સા દિવા પાત્ર વાડમાતા નિષક્રિમમરારિ | UU I તથા ધ્યાનૈવતાનવિનિતીતિ છે ?go છે. ध्याने धर्मध्यानादावेक एव तानः चित्तप्रसर्पणरूपो यस्य स तथा त “ભિક્ષા કરવાને ત્રીજી પારસીમાં જવું.” ૯૬ મૂલાર્થ–પ્રાયે કરીને (બહુધા)કાયોત્સર્ગ મુદ્રાએ રહેવું. ૯૭ ટીકાર્થ–પ્રાયે કરીને કાર્યોત્સર્ગ કરે. ૯૭ મૂલાર્થ–દેશના દેવામાં બહુ ભાવ ન કર. ૯૮ ટીકાર્યધર્મ–કથારૂપ દેશના વિષે ધર્મ સાંભળવાને તેવી જાતના પ્રાણીઓ આવ્યા હોય તે છતાં તેમાં અતિશય ભાવ ન રાખો. કારણકે, “એક વચન અથવા બે વચન સંભળાવવા એમ શાસ્ત્રના વચનનું પ્રમાણ છે. ૮ મૂલાર્થ–નિરંતર પ્રમાદરહિત રહેવું ૯૯ ટીકાર્થ–સદા દિવસ અને રાત્રિનિદ્રાદિ પ્રમાદને ત્યાગ કરવો. ૯૯ મૂલાર્થ–ધ્યાનને વિષે એકાગ્રતા રાખવી. ૧૦૦ ટીકાર્થ ધર્મધ્યાન વગેરે ધ્યાનમાં ચિત્તને પ્રસરવા રૂપ એક તાન ઢ નિરપેક્ષ મુનિ પ્રાય: કાયોત્સર્ગમાં વર્તે છે. કોઈ વખતે કોઈ ધર્મ સાંભલવા અર્થે આવેલ હોય તો તેને સારભૂત શાસ્ત્રના એક બે વચન સંભળાવે, એ ભાવ છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ३३४ धर्मबिन्दुप्रकरणे द्नावस्तत्त्वम् । इतिशद्रः समाप्तौ ॥ १० ॥ अथोपसंजिहिपुराह। सम्यग्यतित्वमाराध्य महात्मानो यथोदितम् । संप्राप्नुवंति कल्याणमिह लोके परत्र च ॥ १०१॥ ત્તિ છે सम्यग् यतित्वमुक्तरूपमाराध्य समासेव्य महात्मानो जना यथोदितं यथाशास्त्रे निरूपितं किमित्याह संप्राप्नुवन्ति बजते कल्याणं न केत्याह इह लोके परत्र चेति प्रतीतरूपमेव ॥ १०१ ॥ एतदेव विवरिषुराह । कीराश्रवादितब्ध्योघमासाद्य परमादयम् । कुर्वति नव्यसत्वानामुपकारमनुत्तमम् ॥ १० ॥ રાખવું. અહિ તિ શબ્દ સમાપ્તિના અર્થમાં છે. ૧૦૦ હવે નિરપેક્ષ યતિધર્મની સમાપ્તિ કરવાની ઈચ્છાથી કહે છે. મૂલાથ-મહાત્મા સાધુ પુરૂષો પૂર્વે કહેલા યતિપણાને દ્રવ્ય અને ભાવ બે પ્રકારે સારી રીતે આરાધી આ લોક તથા પરલોકમાં કલ્યાણને (મોક્ષની પ્રાપ્ત કરે છે. ૧૦૧ ટીકાર્થ–સારી રીતે પૂર્વે કહેલા અતિપણાને શાસ્ત્ર પ્રમાણે આરાધી મહાત્મા પુરૂષો કલ્યાણને પ્રાપ્ત કરે છે. તે કયાં પ્રાપ્ત કરે છે ? તે કહે છે. આ લોક અને પરલોકમાં પ્રસિદ્ધ એવા કલ્યાણને પ્રાપ્ત કરે છે. ૧૦૧ એ કલ્યાણનું વિવરણ કરવાની ઇચ્છાથી કહે છે. મૂલાર્થ––તે મોટા પુરૂષો ક્ષીરાશવાદિ લબ્ધિના સમુહને પ્રામ કરી ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિશય ઉત્તમ એવો ભવ્ય પ્રાણીઓનો ઉપકાર કરે છે. ૧૦૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः अध्यायः। ३३५ ત્તિ कीर मुग्ध श्रोतजनकर्णपुरेषु आश्रवति दरति नापमाणो यस्यां लब्धौ सा कीराश्रवा आदिशद्वान्मध्वाश्रया सर्पिराश्रवा अमृताश्रवा चेत्यादिको यो लब्ध्योघो लब्धिसंघातः तं आसाद्य उपनन्य परमादयं परमं सर्वसुंदर अक्षयं च अनेकधा उपजीव्यमानमपि अनुपरमस्वनावं किमित्याह कुर्वति विदधति नव्यसत्वानां उपकर्तुं योग्यानां उपकारं सम्यक्त्वज्ञानचारित्रवानलकणं अनुपमं निवाणैकफलत्वेन अन्योपकारातिशायिनमिति ॥ १० ॥ मुच्यते चाशुसंसारादत्यंतमसमंजसात् ।। जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपछुतात् ॥ १०३ ॥ ત્તિ . ___ मुच्यते परिहियंते चःसमुच्चये आशु शीघ्र संसारात् नवात् कीदृशादि ટીકાર્થ—જે લબ્ધિ પામવાથી બોલેલું વચન તાજનના કર્ણરૂપ પડીયાને વિષે દુધની માફક અવે એટલે દુધના જેવું મધુર લાગે તે ક્ષીરાશવા લબ્ધિ કહેવાય છે. આદિ શબ્દથી મધ, ઘી અને અમૃતને શ્રવનારી લબ્ધિઓ ને જે સમૂહ તેને પ્રાપ્ત કરી પરમ–સર્વ રીતે સુંદર અને અક્ષય એટલે અનેક રીતે સહાયતા કરતાં છતાં પણ ક્ષય નહીં પામનારા સ્વભાવવાળા અને અનુપમ એટલે મોક્ષરૂપ ફલને લઈને બીજા ઉપકારોથી શ્રેષ્ઠ સમ્યફ, જ્ઞાન, દર્શન ચારિત્રના લાભ મળવારૂપ છે લક્ષણ જેનું એવા ઉપકારને કરે છે. કેને ઉપકાર કરે છે ? તે કહે છે. ભવ્ય પ્રાણીઓને એટલે ઉપકાર કરવાને ગ્ય એવા પ્રાણુઓને, ૧૦૨ મૂલાર્થ–જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રાગ અને શેક વગેરેથી ઉપદ્રવવાળા અને તેને લીધે અત્યંત નઠારા એવા સંસારથી તત્કાલ મુકત થવાય છે. ૧૦૩ ટીકાર્થ અત્યંત અયુક્ત જેનું સ્વરૂપ છે એવા સંસારથી તત્કાલ મુકત થવાય છે તે સંસાર કે છે. જેનું સ્વરૂપ અયુકત છે.એથી જ કરીને જન્મ, Page #360 -------------------------------------------------------------------------- ________________ ३३६ धर्मबिन्दुप्रकरणे त्याह अत्यंतमतीव संगतं युक्तं अंजः स्वरूपं यस्य स तथा तत्प्रतिषेधादसमंजसस्तस्मात् अतएव जन्ममृत्युजराव्याधिरोगोकायुपद्रुतात् जन्मना पाउनोवेन मृत्युना मरणेन जरया स्थविरजावत्रवणया व्याधिना कुष्ठादिरूपेण शोकेन इष्टवियोगानवमनोनुःख विशेषेण आदिशब्दाच्छीतवातादिनिरुपवरुपद्रुतात् विवातामानीतादिति ॥ १०३ ॥ इति श्रीमुनिचंडसूरिविरचितायां धर्माववृत्ती यतिधर्मविधिः नाम पंचमोऽध्यायः ॥ ५॥ મૃત્યુ, જરા, વ્યાધિ, રેગ શેક વગેરેથી ઉપદ્રવ કરનાર છે. જન્મ એટલે प्रगट थयु, मृत्यु, ४२९५, १२॥ स्थविरपा, व्यापि, ८ वगेरे ।।3, घटना વિયેગથી થયેલ મનને દુઃખ વિશેષ. આદિ શબ્દથી તાઢ, વાયુ વગેરે ઉપદ્રવોથી વિહલપણાને પ્રાપ્ત થયેલા. ૧૦૩ ઈતિ શ્રી મુનિચંદ્ર સૂરિએ રચેલ ધર્મબિંદુ ગ્રંથની વૃત્તિમાં યતિધમવિધિ નામે પાંચમો અધ્યાય સંપૂર્ણ થશે. ૫ समाप्तः पंचमोऽध्यायः । Page #361 -------------------------------------------------------------------------- ________________ પણ શ્રેયાયઃ व्याख्यातः पंचमोऽध्यायः अधुना पष्ठः व्याख्यायते तस्येदमादिसूत्रम् । आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विद्यः । साध्य सिध्ध्यंगमित्यस्माद्यतिधर्मो हिधा मतः ॥ १ ॥ आशयस्य चित्तवृत्तिलक्षणस्य आदिशद्वात् श्रुतसंपत्तेः शरीरसंहननस्य परोपकारकरणाकरणशक्तेश्च नचितं योग्यं ज्यायोऽतिप्रशस्यमनुष्ठानं जिनधर्मसेवा ૩૫ . ચ. હું હો ક ચમા અધ્યાયની વ્યાખ્યા કરવામાં આવી હવે છઠા અધ્યાયની વ્યાખ્યા કરે છે. તે અધ્યાયનું આ પ્રથમ સૂત્ર છે. મલાર્થ—અંતઃકરણ વગેરેને યોગ્ય એવા આચરણને આચાર્યો અતિ શ્રેષ્ઠ કહે છે, કારણકે તે આચરણ સાધવા યોગ્ય એવા મોક્ષની સિદ્ધિનું અંગ છે. એ કારણને લીધે યતિધર્મ સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે પ્રકારે માન્ય છે. ૧ ટીકાર્ય–આશય એટલે ચિત્તવૃત્તિ છે લક્ષણ જેનું તે, આદિ શબ્દથી શાસ્ત્રસંપત્તિ, શરીરની સંઘેણ અને પરોપકાર કરવાની અથવા ન કરવાની શકિત, તેને યેગ્ય એવું અનુષ્ઠાન એટલે જૈનધર્મની સેવારૂપ આચરણ અને ત્યંત પ્રશંસવા ગ્ય છે, તે સમય-સિદ્ધાંતને જાણનારા આચાર્યો જાણે છે. તે Page #362 -------------------------------------------------------------------------- ________________ ३३० धर्मबिन्दुप्रकरणे लक्षणं सूरयः समयज्ञाः विउर्जानंति । कीदृशमित्याह । साध्यसिध्यंग साध्यस्य सकललेशदयलक्षणस्य सिध्ध्यंगं निष्पत्तिकारणं इत्यस्मात्कारणाद्यतिधर्मो विधा मतः सापेक्ष्यतिधर्मतया निरपेक्ष्यतिधर्मतया चेति ॥ १॥ साध्यसिध्ध्यंगत्वमेव नावयति । समग्रा यत्र सामग्री तदपेण सिघाति। दवीयसापि कालेन वैकट्ये तु न जातुचित् ॥२॥ समग्रा परिपूर्णा यत्र कार्य सामग्री समग्रसंयोगलक्षणा नवति तत्कार्य अक्षेपेण अविलंबन सिध्यति निप्पद्यते अन्यथा सामग्रीसमग्रतायोगात् अत्रैव व्यतिरेकमाह दवीयसापि अतिचिररूपतया दूरतरवर्तिनापि कालेन वैकल्ये तु सामग्रिकाया विकलतायां पुनर्न जातुचि न कदाचिदपीति ॥२॥ एवं सति यत्कर्त्तव्यं तदाह । આચરણ કેવું છે ? સાધ્ય એટલે સર્વ કલેશોના ક્ષય થવા રૂપ મેક્ષની સિદ્ધિનું કારણ રૂપ છે, એ કારણથી સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે ચતિધર્મ કહેલો છે. ૧ જે સાધ્યની સિદ્ધિનું કારણરૂપ કહ્યું, તે ઉપર કહે છે. મૂલાર્થ-જે કાર્યમાં સમગ્ર સામગ્રી હોય તે કાર્ય તત્કાલ સિદ્ધ થાય છે અને જે સમગ્ર સામગ્રીનો અભાવ હોય તે તે કાર્ય દિ પણ સિદ્ધ થતું નથી. ૨ ટીકાર્થ—–જે કાર્યમાં સમગ્ર પરિપૂર્ણ સામગ્રીને યોગ હોય તે કાર્ય અવિલંબથી સિદ્ધ થાય છે. જે સમગ્ર સામગ્રીને વેગ ન હોય તે તે કાર્ય સિદ્ધ થતું નથી. તે વિષે વ્યતિરેક કહે છે. અતિ લાંબે કાલે જે સામગ્રીને અભાવ હોય તે કદાપિ પણ તે કાર્યની સિદ્ધિ થતી નથી. ૨ એમ છતાં એટલે સમગ્ર સામગ્રી હોય તેજ કાર્યની સિદ્ધિ થાય, નહીં તે ન થાય-એમ છે તેથી જે કવ્ય છે, તે કહે છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ षष्ठः अध्यायः। .३३ तस्माद्यो यस्य योग्यः स्यात्तत्तेनालोच्य सर्वथा। आरब्धव्यमुपायेन सम्यगेष सतां नयः ॥३॥ तस्मात्कारणाद्यो यतिः यस्य सापेक्षनिरपेक्षयतिधर्मयोरेन्यतरानुष्ठानस्य योग्यः समुचितः स्याद् जवेत् तदनुष्ठानं तेन योग्येन आलोच्य निपुणोहापोहयोगेन परिनाव्य सर्वथा सर्वैरुपाधिनिरारब्धव्यमारंजणीयं उपायेन तमतेनैव सम्यग् यथावत् एष योग्यारंजलक्षणः सतां शिष्टानां नयो नीतिरिति ॥ ३॥ इत्युक्तो यतिधर्म इदानीमस्य विषयविभागमनुवर्णવિધ્યામ તિ છે ૪ / प्रतीतार्थमेवेति । तत्र कल्याणाशयस्य श्रुतरत्नमहोदधेः उपशमादित. મૂલાર્થ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારને યતિધર્મ છે. તેમાંથી જેને જે યોગ્ય હોય તે યતિધર્મ સર્વ રીતે વિચારી તેને આરંભ કરે. એ સત્પરૂષોનો સારો ન્યાય માગે છે. ૩ ટીકાથ–તે કારણ માટે જે યતિ સાપેક્ષ અને નિરપેક્ષયતિધર્મમાંથી કોઈ એકને આચરવાને ચગ્ય હેય, તે આચરણ તે યોગ્ય એવા પુરૂષે વિચારીને એટલે નિપુણતાથી તર્ક-વિવર્ક કરીને સર્વથા–સર્વ ઉપાધિ વડે તે ઉપાય વડે સમ્યથાર્થ રીતે તે આચરણને આરંભ કરે એ ગ્ય-આરંભ કરે એ શિષ્ટ પુરૂષની નીતિ છે. ૩ મલાર્થ_એ પ્રકારે યતિધર્મ કહે, હવે તે યતિધર્મના વિષય વિભાગનું વર્ણન કરીએ છીએ. ૪ ટીકાર્ય–આ સૂત્રને અર્થ સમજાય તેવો છે. ૪ મૂલા–તેમાં જેને આશય કલ્યાણરૂપ છે, જે શાસ્ત્રારૂપી રત્નોને સાગર છે, જેને ઉપશમાદિ લબ્ધિઓ પ્રાપ્ત થએલ છે, જે Page #364 -------------------------------------------------------------------------- ________________ રૂdo धर्मबिन्दुप्रकरणे ब्धिमतः परहितोद्यतस्य अत्यंतगंभीरचेतसः प्रधानपरिणतेर्विधूतमोहस्य परमसत्त्वार्थकर्तुः सामायिकवतः विशुद्ध्यमानाशयस्य यथोचित्तप्रवृत्तेः सात्मीनूतशुजयोगस्य श्रेयान् सापेक्षयतिધર્મ ઈતિ . ____ तत्रेति विषयविजागानुवर्णनोपदेपे कल्याणाशयस्य नावारोग्यरूपमुक्तिपुरप्रापकपरिणामस्य श्रुतरत्नमहोदधेः प्रवचनमाणिक्यपरमनीरनिधेः उपशमादिलब्धिमतः उक्तलक्षणोपशमादिवब्धिसमन्वितस्य परहितोद्यतस्य सर्वजगजीवजातहिताधानधनस्य अत्यंतगंजीरचेतसः हर्षविषादावतिनिपुणैरप्यनुपलब्धचितविकारस्य अतएव प्रधानपरिणतेः सर्वोत्तमात्मपरिणामस्य विधूतमोहस्य समुत्तीर्णमूढनावतंद्रामुद्रस्य परमसत्त्वार्यकः निर्वाणावंध्यबीजसम्यक्त्वादिसत्त्वप्रयो... जनविधातुः सामायिकवतः माध्यस्थगुणतुलारोपणवशसमतोपनीतस्वजनपरजना પરાહિતમાં ઉદ્યમવત છે, જેનું ચિત્ત અત્યંત ગંભીર છે, જેની પરિણતિ ઉત્તમ છે, જેણે મોહનો નાશ કર્યો છે, જે ના મેક્ષરૂપ ઉત્કૃષ્ટ પ્રોજન રાખે છે, જેનામાં સામાયિક રહેલું છે, જેને આશય શુદ્ધ છે, જેની પ્રવૃત્તિ ઘટે તેમ ચાલે છે, અને જેને શુભ યોગ આત્મા સાથે મલેલો છે–એવા પુરૂષને સાપેક્ષ યતિ ધર્મ કરવો યોગ્ય છે. ૫ ટીકાWતે યતિધર્મના વિભાગનું વર્ણન કરવામાં કલ્યાણાશય એટલે ભાવ આરોગ્યરૂપ મુક્તિરૂપી નગરમાં લઈ જનારા છે પરિણામ જેના એ શાસ્ત્રરૂપી રત્નનો સાગર એટલે પ્રવચનરૂપ માણેકને સમુદ્રરૂપ, જેના લક્ષણ કહેવામાં આવ્યા છે એવા ઉપશમાદિકની લબ્ધિવાલ, જગતના જી. ના સમૂહનું હિત કરવારૂપ ધનવાલ, ગંભીર ચિત્તવાલે એટલે હર્ષ શેક વગેરેમાં અતિ નિપુણ એવા પુરૂએ જેના ચિત્તવિકારને પ્રાપ્ત કરેલ નથી એ, એથી જ સર્વોત્તમ આત્મપરિણતિવાલે, મૂઢભાવ અને આલસની મુદ્રાથી રહિત, જીના મેક્ષનું સફલ બીજરૂપ સમ્યકત્વાદિ પ્રયોજન કરનાર, - Page #365 -------------------------------------------------------------------------- ________________ : અધ્યાયઃ ३३१ दिनावस्य विशुध्यमानाशयस्य धवनपददमापतिमंमलस्येव प्रतिकलमवदातमानसस्य यथोचितप्रवृत्तः प्रस्तावप्रायोग्यप्रारब्धप्रयोजनस्य अतएव सात्मीनूतगुजयोगस्य अयःपिमस्येव वह्निना शुजयोगेन सह समानीभूतात्मनो यतिविशेषस्य श्रेयान् अतिप्रशस्यः सापेक्षयतिधर्म एव नेतर इति ॥५॥ કુત પ્રત્યઠ્ઠા वचनप्रामाण्यादिति ॥ ६ ॥ जगवदाशाप्रमाणनावात् ॥ ६॥ एतदपि कुत इत्याह । संपूर्णदशपूर्वविदो निरपेक्षधर्मप्रतिपत्तिप्रतिषेधाહિતિ છે તુ છે સામાયિકવાનું એટલે માધ્યથિગુણરૂપ તુલાના આરેપણને વશ એવા સમતા ગુણથી સ્વજન તથા પરજન પ્રમુખ ભાવને ધારણ કરનાર, શુદ્ધ આશય એટલે ગુલપક્ષના ચંદ્રમંડલની જેમ પ્રતિક્ષણ ઉજવલ હૃદયવાલ, પ્રતાવ–પ્રસંગને ગ્ય પ્રજનનો આરંભ કરનાર, એથી જ કરીને જેમ અગ્નિવડે લેહપિંડ એકમેક થાય છે, તેમ ભગવડે તેમાં જેનો આત્મા વ્યાપ્ત એકમેક થાય છે, તેવા વ્યક્તિને સાપેક્ષ યતિધર્મ અતિ વખાણવા ગ્ય છે, તે વિના બીજે નિરપેક્ષ યતિ ધર્મ તેને ગ્ય નથી. ૫ શા માટે નિરપેક્ષ ગતિ ધર્મ અંગીકાર કરવા યોગ્ય નથી ? તે કહે છે મૂલાર્થ–જિન ભગવંતના વચનનું તેમાં પ્રમાણ છે, તેથી. ૬ ટીકાર્ચ–એ ભગવંતના વચનનું પ્રમાણ છે, એ શા આધારે કહે છો, તેને ઉત્તર આપે છે. ૬ મૂલાર્થ–સંપૂર્ણ દશ પૂર્વના જાણનારા યતિને નિરપેક્ષ યતિધર્મના સ્વીકારને નિષેધ છે. ૭ Page #366 -------------------------------------------------------------------------- ________________ ३३ धर्मविन्दुप्रकरणे सुगममेव । प्रतिषेधश्च " गच्छे चिय निम्माओ जा पुव्वा दसनवे असंपुष्मा । नवमस्स तझ्यवत्यू होइ जहन्नो सुआजिगमो ॥ १ ॥ इति वचनादवसीयते ॥७॥ एषोऽपि किमर्थमित्याह । परार्थसंपादनोपपत्तेरिति ॥ ७ ॥ परार्थस्य परोपकारलक्षणस्य संपादनं करणं तउपपत्तेः स हि दशपूर्व परस्तीर्थोपटंनलक्षणं परार्थ संपादयितुं यस्मा उपपद्यत इति ॥ ८॥ - નાકક.મી. અમ ટીકાર્ચ–એ સૂત્ર સુગમ છે. તે નિષેધને માટે આ પ્રમાણે કહેલું છે સાધુના સમુદાયમાં રહીને નિરપેક્ષ યતિ ધર્મ પાલવાને અભ્યાસ કરવામાં પરિપક્વ થાય અને એ પ્રતિમા કપાદિક નિરપેક્ષ યતિધામને પાલન નારાને ઉત્કૃષ્ટ કૃત જ્ઞાન કાંઇક ઉ| દશ પૂર્વનું સૂત્રથી તથા અર્થથી હોય છે, અને જધન્યપણે તે નવમા પૂર્વની ત્રીજી વસ્તુ એટલે પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુ સુધી શ્રત જ્ઞાન હોય છે, તેથી ઓછું હોતું નથી. આવા વચનથી સંપૂર્ણ દશ પૂર્વધરને નિરપેક્ષ યતિ ધર્મને સ્વીકારને નિષેધ સિદ્ધ થાય છે. એ નિરપેક્ષ યતિ ધર્મને નિષેધ શા માટે કરે જોઈએ ? તેને ઉત્તર આપે છે. ૭ મૂલાર્થ–તેનાથી પારકા અર્થને સંપાદન કરવાની સિદ્ધિ થાય છે. ૮ ટીકાર્થ–પરાર્થ એટલે પરોપકારને સંપાદન કરવાની સિદ્ધિ થાય છે, જેથી દશ પૂર્વધર કે જે તીર્થને આધાર આપવા રૂપ પર પકારને કરવા ઉદ્યમવંત થાય છે. ૮ * સંપૂર્ણ દશ પૂર્વધર તીર્થંકરની જેમ અમોઘ વચની હોવાથી ધર્મ દેશના વડે ભવ્ય છે છે ઉપકાર કરી તીર્થની વૃદ્ધિ કરે છે, તેથી પ્રતિમાદિ કલ્પને અંગીકાર કરતા નથી.. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૪: અધ્યાયઃ । यदि नामैवं ततोऽपि किमित्याह । तस्यैव च गुरुत्वादिति ॥ ए ॥ तस्य परार्थसंपादनस्य एवचेत्यवधारणे गुरुत्वात्सर्वधर्मानुष्ठानेज्य उत्त પ્રાત્ ॥ ઇ ॥ एतदपि कथमित्याह । સર્વથા કુલમા ાવૃિતિ | શ્॰ ॥ सर्वथा सर्वैः प्रकारैः स्वस्य परेषां चेत्यर्थः दुःखानां शारीरमानसरूपाणां મેચનાત્ ॥ ? ॥ તથા સંતાનપ્રવૃત્ત: || ?? || જો કદિ પરાપકાર કરવાનું બન્યું છે, તેથી શું ? તેના ઉત્તર આપે છે. ३४३ મલાઈ —પરોપકાર કરવાતું ગૈારવપણું છે. ૯ ટીકા”—તે પરાપકાર કરવા તે ધર્મના સર્વ આચરણામાં ઉત્તમ છે વિશ્વ એ અવધારણ ( નિશ્ચય ) અર્થમાં પ્રવર્તે છે. તેનું ઉત્તમપણું કેવી રીતે છે ! તે કહે છે. રે મૂલા કાવાપણું છે. ૧૦ ટીકા—સર્વ પ્રકારે એટલે પેાતાને અને પરને શરીર તથા મન બધી સર્વ દુ:ખમાંથી મુકાવાપણું છે, ૧૦ મૂલા --તેમ કરવાથી સ’તાનની પ્રવૃત્તિ થાય છે. ૧૧ એ પાપકાર કરવાથી સર્વ પ્રકારે દુઃખમાંથી Page #368 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे परार्थसंपादनात्संतानस्य शिष्यप्रशिष्यादिपवाहरूपस्य प्रवृत्तेः ।। ११ ॥ तथा योगत्रयस्याप्युदग्रफलभावादिति ॥ १२ ॥ योगत्रयस्यापि मनोवाकायकरणव्यापाररूपस्य परार्यसंपादने क्रियमाणे न पुनरेकस्यैवेत्यपिशद्धार्थः उदग्रफलनावात् नदग्रस्य प्रकाशंतरेणानुपाच्यमानत्वेनात्युत्तमस्य फनस्य कर्म निर्जरालक्षणस्य भावात् । नहि ययादेशनायां सर्वात्मना व्याप्रियमाणं मनोवाकायत्रयं फलमानोति तथान्यत्र कृत्यांतर इ. તિ | શરૂ છે. तथा निरपेक्षधर्मोचितस्यापि तत्प्रतिपत्तिकाले परपरार्थसिधौ तदन्यसंपादकानावे प्रतिपत्तिप्रतिषेધતિ છે શરૂ | ટીકાર્થ–પરોપકાર કરવાથી શિષ્ય, પ્રશિષ્ય વગેરેના પ્રવાહરૂપ સંતાનની પ્રવૃત્તિ થાય છે. ૧૧ મૂલાર્થ––વલી ત્રણ ચાગનું મોટું પલ છે, એ કારણથી. ૧૨ ટીકાથે-મન, વચન અને કાયાના વ્યાપાર કરવારૂપ ત્રણ ભેગ (એક નહીં એમ અપિ શબ્દનો અર્થ છે.) પરોપકાર કરવામાં જ વાથી ઉદર ફલની પ્રાપ્તિ થાય છે, બીજે પ્રકારે અતિ ઉત્તમ એવું કર્મની નિર્જરા રૂપ ફલ પ્રાપ્ત થતું નથી. કારણકે, મન, વચન અને કાયા એ ત્રણ વેગ દેશના દેવામાં પ્રવસ્તવવાથી જેવું ઉતમ ફલ પ્રાપ્ત થાય છે, તેવા બીજા કેઈ ધર્મકૃત્યથી થતું નથી. ૧૨ મૂલાઈ–વલી નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાને યોગ્ય એવા પુરૂષને પણ તે ધર્મ અંગીકાર કરવાને સમયે બીજા છે ના ઉત્કૃષ્ટ અર્થની સિદ્ધિ કરવામાં બીજા પુરૂષનો અભાવ હોવાથી નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાનો નિષેધ છે, તેથી પરાર્થ સંપાદન કરે તે અતિ ઉત્તમ છે. ૧૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૪. અધ્યાયઃ | ३४ए निरपेक्षधमोचतस्यापि किंपुनस्तदनुचितस्येत्यपिशद्धार्थः तत्प्रतिपत्तिकाले निरपेक्षधर्मागीकरणसमये परपरार्थसिधौ परेषां परार्थस्य सम्यग्दर्शनादेः प्रधानप्रयोजनस्य सिकौ साध्यायां विषये तदन्यसंपादकानोव तस्मान्निरपेक्ष्यतिधर्मोचितादन्यस्य साधोः परार्थसिघिसंपादकस्यानावे प्रतिपतिप्रतिषेधादंगीकरणनिवारणाचकारो हेत्वंतरसमुच्चये तस्यैव च गुरुत्वमिति संटक इति ॥ १३ ॥ इत्थं सापश्यतिधर्मयोग्यमुक्का निरपेक्षयतिधर्मयोग्यं वत्कुमाह । नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि साधुशिष्यनिष्पत्तौ साध्यांतराभावतः सति कायादिसामर्थ्य सघीर्याचारासेवनेन तथा प्रमादजयाय सम्यगुचि ટીકાઈ–નિરપેક્ષ યતિધર્મને એગ્ય એવા પણ (તે તેને અગ્ય હાય તેની વાત શી કરવી એ ઋવિ શબ્દનો અર્થ છે.) પુરૂષને નિરપેક્ષ ચતિધર્મ અંગીકાર કરવાને સમયે બીજા ને સમ્યમ્ દર્શનાદિ પ્રધાન પ્રયજનની સિદ્ધિમાં તે નિરપેક્ષ યતિધર્મને એગ્ય એવા સાધુથી બીજો કોઈ સાધુ પરાર્થ સિદ્ધિને કરનાર ન હોય તે તે નિરપેક્ષ યતિધર્મને યોગ્ય એવા પુરૂષને પણ તે ધર્મને રવીકાર કરવાનો નિષેધ છે તે અનુચિત્તને નિષેધ હોય તેમાં શું કહેવું. ? એ ઋષિ શબ્દનો અર્થ છે. મૂલ ગ્રંથમાં ૨ નું ગ્રહણ કર્યું છે, તેથી પૂર્વોક્ત હેતુને સમુચ્ચય જાણો એટલે દેશનાદિસ્થી પરાર્થ સંપાદન કરવાનું ગુરૂપણું છે, એમ પૂવને સંબંધ જોડી દે. ૧૩ એવી રીતે સાપેક્ષ યતિધર્મને એગ્ય એવા પુરૂષને કહી હવે નિરપેક્ષ યતિધર્મને એગ્ય એ પુરૂષ કહે છે. મૂલાર્થ–નવાદિ પર્વધર એટલે નવમા પર્વની ત્રીજી વસ્તુથી આરંભીને કાંઈક ઉણાં દશ પર્વ સુધી જ્ઞાનવાલાને સારા શિષ્યની સિદ્ધિ થતાં બીજા સાધવા યોગ્ય કાર્યના અભાવથી શરીરાદિકનું સામર્થ્ય છતાં સત્ એવા વીર્યાચારને સેવવાથી તેમજ Page #370 -------------------------------------------------------------------------- ________________ ३४६ धर्म बिन्दुप्रकरणे तसमये प्रज्ञाप्रामाण्यतस्तथैव योगवृद्धेः प्रायोपवेशनवच्छ्रेयान्निरपेक्षयतिधर्म इति ॥ १४ ॥ नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि तत्र कल्याणाशयस्येत्यादिसूत्रनिरूपितगुणस्य किंपुनस्तदन्यगुणस्येत्य पिशद्वार्थः । साधुशिष्य निष्पत्तौ श्राचायोपाध्याय पवर्त्तकस्थविरगणावच्छेदक लक्षणपदपंचक योग्यतया साधूनां शिष्याणां निष्पत्तौ सत्यां साध्यांतराजावतः साध्यांतरस्य निरपेक्षधर्मापेक्षया आचारपरिपा नादिरूपस्य अजावतः जवनेन सति विद्यमाने कार्यादिसामर्थ्य वज्रर्षभनाराचसंहननशरीरतया वज्रकुड्यसमानधृतितया च महति कायमनसोः समर्थना तिसर्याचारासेवनेन सतो विषयप्रवृत्ततयां सुंदरस्य वीर्याचारस्य सामगोपनलक्षणस्य निषेवणेन तथा प्रमादजयाय तथा तेन निरपेक्षयातिधर्मप्रतिप પ્રમાદના જય કરવાને સારા ચેાગ્ય સમયને વિષે આજ્ઞાના પ્રમાણથી તેમ વલી ચેાગની વૃદ્ધિ થવાના કારણથી અનશનની પેઠે નિરપેક્ષ યતિધર્મનું સેવન કરવું અતિશય શ્રેષ્ટ છે. ૧૪ ટીકા—યાશિય' ઇત્યાદિ સૂત્ર વડે જૈના ગુણ નિરૂપણ કરેલા છે એવા પુરૂષને ( તેથી વધારે ગુણ હાય તેને નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવામાં શુ કહેવુ, એ પ્રદ્દિ શબ્દના અર્થ છે. ) આછામાં આછા કયાણાશય ઇત્યાદિ સૂત્રમાં કહેલા ગુણ તે જોઇએજ, તેથી એવા ગુણવાલા પુરૂષને પણ નવમાં પૂર્વની ત્રીજી વસ્તુથી આરંભીને કાંઈક ઊણાદશ પૂર્વ સુધી જ્ઞાનવાલા પુરૂષને તે નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવા શ્રેષ્ટ છે, એમ આગલ સંબધ જાણવા. સારા શિષ્યા એટલે આચાય, ઊપાધ્યાય, પ્રવર્ત્તક, સ્થવિર ગણાવદક લક્ષણવાળા પાંચ પદની યોગ્યતાને ધરાવનારા સારા શિચૈાની સિદ્ધિ થતાં નિરપેક્ષ એવા યતિધમની અપેક્ષાએ અન્ય કહેતાં આચારનું પરિપાલનાઢિરૂપબીજા સાધ્ય કાર્યના અભાવે વજા ઋષભ નારાચ સ ંધયણે યુક્ત એવા શરીરને અને વાની દીવાલ જેવી ધીરજને લઇને શરીર તથા મનનું મેાટુ સામર્થ્ય છતાં તે સતૃ યુતિધર્મના વિષયમાં પ્રવર્ત્તવાથી સુંદર એવા સા Page #371 -------------------------------------------------------------------------- ________________ षष्ठः अध्यायः। ३४७ शिप्रकारेण यः प्रमादस्य निद्रादेः जयोऽजिभवस्तदर्थ सम्क् शास्त्रोक्तनीत्या तपःसत्वसूत्रकत्ववनवक्षणानिः पंचन्निस्तुलनाजिरात्मानं तोलयित्वा नचितसमये तिथिवारनदत्रयोगबग्नशुद्धिवणे आझापामाएयतः आझैवात्रार्थे प्रमाणमिति परिणामात् तथैव प्रतिपिस्सितनिरपेक्ष्यतिधर्मानुरूपतयैव योगवृद्धः सम्यग्दर्शनझानचारित्रलकणधर्मव्यापारवृद्धः प्रायोपवेशनवत् प्रायोपवेशनमनशनं तद्वत्पर्यंतकालकरणीयानशन क्रियातुट्य इत्यर्थः । श्रेयान् अतिप्रशस्यः निरपेक्षयतिधर्मो जिनकपादिरूपः कम्पादिग्रंथप्रसिधस्वरूपो वर्त्तत इति ॥ १४ ॥ तथा तत्कल्पस्य च परार्थत ब्धिविकलस्येति ॥ १५॥ મથ્યને નહીં ગોપવવા રૂપ વીર્યચારના સેવન વડે કરી તથા પ્રમાદના જ્યને માટે એટલે નિરપેક્ષયતિ ધર્મને અંગીકાર કરી નિદ્રાદિક પ્રમાદને પરાભવ કરવા માટે સમ્યક એટલે શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે તપ, સત્ત્વ,સત્ર, એકતા અને બલએ પાંચ પ્રકારની તુલના વડે પોતાના આત્માને તોલીને ઉચિત સમયમાં એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગ, અને લગ્નની શુદ્ધિને સમયે આ વિષયમાં આજ્ઞાજ પ્રમાણ છે, એવા પરિણામથી તેમ વલી અંગીકાર કરવાને ઈ છેલા નિરપેક્ષ યતિધર્મની ગ્યતા વડે કરીને યુગની વૃદ્ધિ થાય છે, એટલે સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ ધર્મના વ્યાપારની વૃદ્ધિ થાય છે. તેથી અંતકાલે કરવા ગ્ય એવા અનશન વ્રતની ક્રિયાને તુલ્ય છે, એ અર્થ છે. એથી એ નિરપેક્ષ યતિધર્મ કહેતા જિનકાદિ રૂપ અને કપાદિ ગ્રંથને વિષે જેનું સ્વરૂપ પ્રસિદ્ધ છે, તે અંગીકાર કરવામાં અતિશય શ્રેષ્ઠ છે. ૧૪ મૂલાર્થ–પ્રથમ કહ્યા પ્રમાણે બીજો કોઈ તેના જે સમર્થ પુરૂષ હોય પણ તે પુરૂષ પરાર્થ કરવાની લબ્ધિથી રહિત હોય એટલે આચાર્યાદિપદને યોગ્ય એવા શિષ્ય બનાવવાને અશક્ત હોય તેને પણ નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવો તે શ્રેષ્ઠ છે. ૧૫ Page #372 -------------------------------------------------------------------------- ________________ રૂo धर्मविन्दुप्रकरणे ___ तत्कटपस्य निरपेक्षयतिधर्मप्रतिपतिसमये पुरुषविशेषतुल्यस्य अन्यस्यापि चशद्धः समुच्चये परं केवनं परार्थवब्धिविकलस्य तथाविधांतरायादिकर्मपारतंत्र्यदोषात्परार्थनब्ध्या साधुशिष्यनिष्पादनादिसामर्थ्यलक्षणया विकलस्य श्रेयान् निरपेक्षयतिधर्म इत्यनुवर्चते ॥ १५ ॥ अनहेतुमाह। नचितानुष्ठानं हि प्रधानं कर्मयकारणमिति ॥१६॥ उचितानुष्ठानं हिर्यस्मात्प्रधानमुत्कृष्टं कर्मवयकारणमिति ॥१६॥ एतदपि कुत इत्याह । उदग्रविवेकनावाजत्नत्रयाराधनादिति ॥ १७ ॥ ટીકાર્યું–તેના જેવો એટલે નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાને સમર્થ એવા પુરૂષના જેવા બીજા પણ સમર્થ પુરૂષને નિરપેક્ષ યતિધર્મને અંગીકાર કરે તે શ્રેષ્ઠ છે; પરંતુ તે પુરૂષ કેવલ તેવી જાતના અંતરાયાદિ કર્મના પરતંત્રપણાના દોષથી પરાર્થલબ્ધિ વડે એટલે સારા શિષ્યને બનાવવાનું સામર્થ્ય વગેરે લબ્ધિ વડે રહિત એવા પુરૂષને પણ નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરે શ્રેષ્ઠ છે. ૧૫ તે સાપેક્ષ અને નિરપેક્ષ યતિધર્મના વિષયને વિભાગ કરવાનું કારણ કહે છે. મૂલાર્થ–અનુષ્ઠાન કર્મક્ષય કરવામાં મુખ્ય કારણ છે. ૧૬ ટીકાર્ય–જે અનુષ્ટાન શાસ્ત્રમાં કહેલું હોય તે કમેને ક્ષય કરવામાં ઉત્કૃષ્ટ કારણ રૂપ છે. ૧૬ તે ગ્ય અનુષ્ઠાન કર્મક્ષય કરવાનું મુખ્ય કારણ કહ્યું, તેનું શું કારણ છે ? તે કહે છે. મૂલાર્થ–મોટા વિવેકથી ત્રણ રત્નનું આરાધન થાય છે, તેથી યોગ્ય અનુષ્ઠાન કર્મક્ષયનું પ્રધાન કારણ છે. ૧૭ Page #373 -------------------------------------------------------------------------- ________________ ઘણઃ શ્રધ્યાયઃ ३४ए उदग्रस्य उत्कटस्य विवेकस्य विधेयाविधेयवस्तुविजागविज्ञानलक्षणस्य जावात्सकाशात् किमित्याह रत्नत्रयस्य सम्यग्दर्शनादेः आराधनानिष्पादनात नचितानुष्ठाने हि प्रारब्धे नियमाजत्नत्रयाराधक नदयो विवेको विजूंजते इत्येतप्रधानं कर्मयकारणमिति ॥ १७ ॥ अत्रैव व्यतिरेकमाह। अननुष्ठानमन्यदकामनिर्जरांगमुक्त विपर्ययादिति ॥ १७ ॥ अननुष्ठानं अनुष्ठानमेव न नवति अन्यत् विवक्षणं नचितानुष्ठानात् । तर्हि कीदृशं तदित्याह अकामनिर्जरांग अकामस्य निरनितापस्य तथाविधवबीवर्दादेरिव या निर्जरा कर्मक्षपणा तस्या अंगं निमित्तं नतु मुक्तिफनाया नि ટીકાઈ–“આ કરવા યોગ્ય વસ્તુ અને આ નહીં કરવા યોગ્ય વરતુ એમ વિભાગ જાણવા રૂપ મોટા વિવેકથી સમ્યગ દર્શનાદિ ત્રણ રત્નનું આરાધના થાય છે. એટલે કહેવાનો આશય એવો છે કે, ઉચિત અનુષ્ઠાનને આરંભ કરવાથી નિયમાએ ત્રણ રત્નને આરાધક એ માટે વિવેક પ્રગટ થાય છે. તેથી ઉચિત અનુષ્ઠાનજ કર્મક્ષય કરવાનું પ્રધાન કારણ છે, એમ જાણવું. ૧૭ તે વિષે વ્યતિરેક કહે છે. મૂલાર્થપૂર્વે જે કહેલું તેથી જે વિપરીત અનુષ્ઠાન તે અ તુષ્ટાન જ ન કહેવાય પણ અકામ નિર્જરાનું અંગ કહેવાય છે, પરંતુ કર્મક્ષચનું કારણ કહેવાતું નથી, કારણ કે, તેમાં મોટા વિવેક વડે ત્રણ રત્નોના આરાધનનો અભાવ છે. ૧૮ ટીકાર્ય–ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ જુદી જાતનું જે અનુષ્ઠાન તે અનુષ્ટાનજ ન કહેવાય. ત્યારે તે શું કહેવાય ? તે અકામ નિર્જરાનું કારણ રૂપ છે. એટલે બલદ વગેરેની જેમ કર્મ નિર્જરા કરવાની અભિલાષાથી Page #374 -------------------------------------------------------------------------- ________________ રૂ૫o धर्माबन्दुप्रकरणे जरीयाः कुत इत्याह उक्तविपर्ययात् उदग्रविवेकानावेन रत्नत्रयाराधनानावाવિતિ છે ? एतदेव नावयन्नाह । निर्वाणफलमत्र तत्त्वतोऽनुष्ठानमिति ॥ १५ ॥ निर्वाणफलं मुक्तिकार्यमत्र जिनवचने तत्त्वतः परमार्थवृत्त्या अनुषंगतः स्वर्गादिफलजावेऽपि अनुष्ठानं सम्यग्दर्शनाधाराधनारूपं प्रोच्यत इति ॥ १५॥ यदि नामैवं ततोऽपि किमित्याह । न चासदन्निनिवेशवत्तदिति ॥ २० ॥ नच नैव असुंदराग्रहयुक्तं तन्निर्वाणफलमनुष्ठानं असदनिनिवेशो हि રહિત અકામ નિર્જરા થાય છે, તેવી રીતે અનુચિત અનુષ્ઠાન કરનારનું અનુષ્ઠાન અકામ નિર્જરાનું અંગ થાય છે, પણ મુકિત આપનારી નિર્જરાન કારણ નિમિત્ત) થતું નથી. શા માટે કે, મોટાવિવેકના અભાવથી ત્રણ રત્નની આરાધનાને અભાવ છે. ૧૮ તે અનુષ્ઠાનની ભાવના કરતા કહે છે, મૂલાર્થ—આ જિન-વચનમાં મેક્ષ જેનું ફલ છે, એવા અનુછાનને જ ખરૂં અનુષ્ઠાન કહે છે, તે સિવાય બીજાને ખરૂં અનુષ્ઠાન કહેવાતું નથી. ૧૯ ટીકાર્ય–આ જિન વચનને વિષે સમ્યમ્ દર્શનાદિની આરાધના રૂપ જે અનુષ્ઠાન તે પરમાર્થ વૃત્તિએ મોક્ષના ફલને આપનારું છે. અને અનુષંગ પણે એટલે અવાંતર પ્રસંગે તેનાથી રવર્ગાદિ ફલ પ્રાપ્ત થાય છે, તે પણ પરમાર્થ વૃત્તિએ તે મેક્ષના પુલને આપનારું છે. ૧૯ જે એમ છે તે પણ તેથી શું ? એટલે તત્વથી મેક્ષરૂપ ફલને આપનાર અનુષ્ઠાન છે, તેથી પણ શું બનવાનું ? તેને ઉત્તર કહે છે. મૂલાર્થ–તે અનુષ્ઠાન મિથ્યાભિનિવેશવાળું હોતું નથી ટીકાર્થ-નિર્વાણ–મેક્ષરૂપ પલવાળું તે અનુષ્ઠાન નઠારા આગ્રહવાલું ન હોવું જોઈએ. કારણકે, નઠારે આગ્રહ આકરું અનુષ્ઠાન કરવામાં Page #375 -------------------------------------------------------------------------- ________________ षष्ठः अध्यायः निष्टुरेऽपि अनुष्टाने मोक्षफलं प्रतिवध्नातीति तद्व्यवच्छेदार्थमुक्तं न चासदनिનિવેરાવલિતિ . s | नन्वनौचित्येऽप्यनुष्ठानं च चविष्यति मिथ्यानिनिवेशरहितं चेत्याशंરયાદ ! अनुचितप्रतिपत्तौ नियमादसदनिनिवेशोऽन्यत्रानानो गमात्रादिति ॥ २१ ॥ अनुचितस्यानुष्ठानस्य प्रतिपत्तावच्युपगमे नियमादवश्यतया असदनिनिवेश नक्तरूपोऽसदभिनिवेशकार्यत्वादनुचितानुष्ठानस्य । अपवादमाह अन्यत्र अनाभोगमात्रादिति अन्यत्र विनानानोग एवापरिज्ञानमेव केवलमनिनिवेशशून्यमनाजोगमात्रं तस्मादनानोगमात्रादनुचितप्रतिपत्तावपि नासदनिनिवेश इति ॥ २१ ॥ एवं सति किं सिघमित्याह । આવે તે પણ મેક્ષના ફલને અટકાવે છે. તેથી તેવા નઠારા આગ્રહને નિષેધ કરવાને માટે “એ અનુષ્ઠાન અસતુ આગ્રહવાલું ન હોય” એમ કહેલું છે? અહિં શંકા કરે છે કે, અનુચિતપણામાં પણ અનુષ્ઠાન તો થવાનું અને તે મિથ્યા અભિનિવેશ રહિત પણ થશે. તે શંકાના સમાધાનમાં કહે છે. મૂલાર્થ—અજાણપણે કદિ અનુચિતમાં પ્રવૃત્તિ થઈ જાય પણ આગ્રહથી અનુચિત પ્રવૃત્તિ આદરે તો ત્યાં નિચે અસત્ અભિનિવેશ-આગ્રહ છે, એમ જાણવું. ૨૧ ટીકાર્ય–અનુચિત અનુષ્ઠાન અંગીકાર કરવાથી નિયમાએ અસ૬ અભિનિવેશ કહેવાય છે. કારણ કે, અસત્ અભિનિવેશરૂપ કારણથી અનચિત અનુષ્ઠાનરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે. તે અનુચિત (અનુષ્ટાન)કાર્યને અપવાદ કહે છે–અનાગ એટલે અભિનિવેશરહિત અપરિજ્ઞાન માત્રથી જ કેવલ અનુચિત અનુષ્ઠાન અંગીકાર કરતાં પણ અસત્ અભિનિવેશ ન કહેવાય. ૨૧ એવી રીતે એટલે અજાણપણે અનુચિતમાં પ્રવૃત્તિ થતાં અસઅભિનિવેશ ન કહેવાય તેથી શું સિદ્ધ થયું, તેને ઉતર કહે છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ३५२ . धर्मबिन्दुप्रकरणे संनवति ततोऽपि चारित्रमिति ॥ २॥ संनवति जायते ततोऽपि अनानोगमात्रादनुचितप्रतिपत्तिमतोऽपि किंपुनस्तदन्यस्येत्यपिाद्धार्थः । चारित्रं सर्वविरतिरूपम् ॥ २२॥ अत्रैव विशेषमाह । अननिनिवेशवांस्तु तद्युक्तः खट्वतत्त्वे ॥ २३ ॥ अनभिनिवेशवान् निराग्रहः पुनस्तद्युक्तो जीवोऽनानोगेऽपि खनु निश्चयेन अतत्वे प्रवचनबाधितार्थे ॥ २३ ॥ एतदपि कुत इत्याह । स्वस्वन्नावोत्कर्षादिति ॥२४॥ મૂલાર્થ–માત્ર અજાણપણથી અનુચિત પ્રવૃત્તિ અંગીકાર કરનારા પુરૂષને પણ ચારિત્રનો સંભવ છે. ૨૨ ટીકાર્થ–માત્ર અજાણપણાથી અનુચિત પ્રવૃત્તિને અંગીકાર કરનારા પુરૂષને પણ સર્વ વિરતિરૂપ ચારિત્રને સંભવ છે, તો ઉચિત પ્રવૃત્તિને અંગીકા કરનારને ચારિત્રને સંભવ હોય તેમાં શું કહેવું? એ પ્રવિ શબ્દને અર્થ છે. - માત્ર અનાગથી અનુચિત પ્રવૃત્તિ કરનારને ચારિત્ર કહ્યું, તેમાંજ વિશેષ કહે છે. મૂલાર્થ-–વલી ચારિત્ર યુકત પુરૂષ અતત્વને વિષે એટલે પ્રવચનવડે બાધ કરેલા અર્થને વિષે અજાણપણું છતાં પણ નિચ્ચે આગ્રહરહિત હોય છે. ૨૩ ટીકાર્થ–પ્રવચનથી બાધિત એવા અર્થને વિષે અનાગપણ છતાં પણ ચારિત્રવાલો પુરૂષ નિશ્ચયથી આગ્રહવાલો ન હેય. ૨૩ અનાભોગ પણું છતાં પણ ચારિત્રવાલે પુરૂષ અતત્વને વિષે નિચે આ ગ્રહવાલો ન હોય, તે શાથી કહે છે ? તેને ઉત્તર આપે છે. * મૂલાર્થ–પતાના સભ્ય દર્શનાદિ સ્વભાવના ઉત્કર્ષને લઈ ચારિત્રવાલ પુરૂષ અતત્વને વિષે આગ્રહવાલો હેત નથી. ૨૪ Page #377 -------------------------------------------------------------------------- ________________ વ8: અધ્યાયઃ ! ३५३ स्वस्य अनौपाधिकत्वेन निजस्य स्वनावस्य आत्मतत्त्वस्य उत्कर्षात् वृद्वेः चारित्रिणो हि जीवस्य छद्मस्थतया कचिदर्थे अनानोगेऽपि गौतमादिमहामुनीनामिव तथाविधात्यंतिकबाधककर्मानावेन स्वस्वनावः सम्यग्दर्शनादिरूपो नापकर्ष प्रतिपद्यत इति ।। २ ॥ अयमपि कुत इत्याह । માનુલારિવાહિતિ છે ૫ છે मार्गस्य सम्यग्दर्शनादेर्मुक्तिपथस्यानुवर्तनात् ॥२५॥ ત1િ तथा रुचिस्वजावत्वादिति ॥ २६ ॥ - ટીકાર્ય–ઉપાધિ રહિતપણાને લઇને આત્મ તત્વને ઉત્કર્ષ–વૃદ્ધિ હવાથી ચારિત્રવાળા પુરૂષને છમરથપણાને લીધે કોઈ વિષયમાં અજ્ઞાનપણું છતાં પણ મૈતમાદિ મહા મુનિઓની પેઠે તેવી રીતના અતિબાધક કમને અભાવ છે, તેથી સમ્યમ્ દર્શનાદિ રૂપ પિતાને સ્વભાવ અપકર્ષ–હાનિને પામતો નથી એટલે આત્મસ્વભાવ હાનિ પામતો નથી પરંતુ વૃદ્ધિ પામે છે.૨૪ એ વવભાવને ઉત્કર્ષ શાથી હોય ? તે કહે છે. મુલાઈ–માર્ગનુસારપણાથી ૨૫ ટીકાઈ–માર્ગ એટલે સમ્યગ દર્શનાદિક મુકિતને માર્ગ તેને અને નુસરવાથી રવરવભાવ ઉત્કર્ષને પામે છે. ૨૫ તે સમ્યમ્ દર્શનાદિરૂપ માર્ગનું અનુસરવાપણું શાથી થાય છે ? તે કહે છે. મૂલાઈ–માર્ગનુસારપણાની રૂચિરૂપ સ્વભાવને લઈને મા– અનુસરવાપણું હોય છે. ૨૬ ૪૫ Page #378 -------------------------------------------------------------------------- ________________ રૂા. धर्मबिन्दुप्रकरणे तया तत्पकारा मार्गानुरूपत्वेन या रुचिः श्रद्धा तद्रूपत्वात् ॥ २६ ॥ તરપિ. श्रवणादौ प्रतिपत्तेरिति ॥२७॥ स्वयमेव शास्त्रश्रवणे आदिशद्धादन्येन वा प्रेरणायां कृतायां प्रतिपत्तेरनाजोगेन विहितं मयेदमसुंदरमनुष्टानमित्यंगीकरणात् ॥२७॥ इयमपि। असदाचारगर्हणादिति ॥ २० ॥ असदाचारस्य अनुचितानुष्ठानस्य गर्हणात् तनुचितप्रायश्चित्तप्रतिपत्याનિંદનાત ૨ા अथ प्रस्तुतमेव निगमयन्नाह । ટીકાર્થ એક્ષ માર્ગને અનુસરવારૂપપણે કરીને તથા પ્રકારની જે રૂચિ શ્રદ્ધા તે રૂપપણું હોય છે. ૨૬ તેવું રૂચિસ્વભાવપણું શાથી થાય છે ? તે કહે છે. મૂલાર્થ—શાસ્ત્રનું શ્રવણ વગેરે થતાં પોતાની ભૂલ કબૂલ કરે છે –તેથી રૂચિ સ્વભાવપણું સિદ્ધ થાય છે. ૧૭ ટીકાથું–શાસ્ત્રનું શ્રવણ પિતે કરતાં પિતાની ભૂલ કબૂલ કરે આદિ શબ્દથી બીજાની પ્રેરણાએ કરી પોતાની ભલ અંગીકાર કરે છે એટલે “મેં અજાણપણે આ નઠારું કામ કર્યું” એવી પોતાની ભૂલ સ્વીકારે છે. ૨૭ એ ભૂલ સ્વીકારી તે શા ઉપરથી ? મૂલાર્થ –કરેલા અસ-નઠારા આચરણની ગહણ કરવાથી ર૮ ટીકાર્થ—અસદાચાર–અઘટિત આચારને નિંદવાથી એટલે તેને ઊચિત એવા પ્રાયશ્ચિતને ગ્રહણ કરી તે અસત્ આચારને નિંદવાથી પિતાની ભૂલ કબૂલ કરેલી ગણાય છે. ૨૮ હવે ચાલતી વાત સમાપ્ત કરતાં કહે છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ षष्ठः अध्यायः। રૂ૫૫ इत्युचितानुष्ठानमेव सर्वत्र श्रेय इति ॥ २९ ॥ इत्येवं अनुचितानुष्ठाने नियमादसदनिनिवेशनावात् नचितानुष्ठानमेव सर्वत्र गृहस्थधर्मप्रतिपत्तौ यतिधर्मप्रतिपत्तौ च श्रेयः प्रशस्यं वर्तते ॥ २ ॥ कुत इत्याह । नावनासारत्वात्तस्येति ॥ ३० ॥ नावना निरुपाधिको जीववासकः परिणामः ततो नावना सारं प्रधानं यत्र तत्तथा तनावस्तत्वं तस्मात् तस्योचितानुष्ठानस्य ॥ ३० ॥ नावनामेव पुरस्कुर्वन्नाह। श्यमेव प्रधानं निःश्रेयसांगमिति ॥ ३१ ॥ મૂલાર્થ–એ પ્રમાણે ઉચિત અનુષ્ટાનજ સર્વ જગ્યાએ શ્રેયકારી છે. ૨૯ ટીકાર્ચ–એવી રીતે અનુચિત અનુષ્ઠાનને વિષે નિયમાએ અસત્ અભિનિવેશપણું છે, તેથી સર્વ જગ્યાએ એ ગૃહરથધર્મ તથા યતિધર્મને અંગીકાર કરતાં ઉચિત અનુષ્ઠાન જ શ્રેયકારી છે. ૨૯ તે ઉચિત અનુષ્ઠાન શા માટે પ્રયકારી છે તેને ઉત્તર કહે છે. મૂલાWતે ઉચિત અનુષ્ઠાનને ભાવનાનું પ્રધાનપણું છે, તેથી તે સર્વત્ર શ્રેયકારી છે. ૩૦ ટીકાર્ય–ભાવના એટલે નિરૂપાધિક જીવને પરિણામ, તે છે પ્રધાન જેમાં એવું ઉચિત અનુષ્ઠાન છે, તેથી તે સર્વત્ર શ્રેયકારી છે. ૩૦ હવે ભાવનાને આગળ કરી કહે છે. મૂલાઈ–ભાવનાજ મેક્ષનું અંગ (કારણો છે. ૩૧ Page #380 -------------------------------------------------------------------------- ________________ धर्मेन्दुप्रक इयमेव ज्ञावना प्रधानं निःश्रेयसांगं निर्वाणहेतुः ॥ ३१ ॥ एतदपि कुत इत्याह । एतत्स्थैर्याद्धि कुशलस्थैर्योपपत्तेरिति ॥ ३२ ॥ एतस्या जावनायाः स्थैर्यात् स्थिरजावात् हिः स्फुटं कुशलानां सकलकल्याणचरणानां स्थैर्यस्य उपपत्तेर्घटनात् ॥ ३२ ॥ રૂVE यमपि कुत इत्याहा । જાાવનાનુગત” જ્ઞાનસ્ય તત્ત્વતો જ્ઞાનવાિિત્ત રૂરૂ॥ इह त्रीणि ज्ञानानि श्रुतज्ञानं चिताज्ञानं जावनाज्ञानं चेति तलનમ્ । ટીકા એ ભાવના મેાક્ષનું પ્રધાન અંગ—મુખ્ય કારણ છે. ૩૧ ભાવના મેક્ષનું પ્રધાન કારણ શા માટે છે. ? તેના ઉત્તર કહે છે. મૂલા --કારણકે એ ભાવનાની સ્થિરતાથી નિશ્ચે સર્વ જ્ઞાનાદિ કુશળની સ્થિરતા ધટે છે. કર ટીકા—એ ભાવનાની સ્થિરતાથી સર્વ કલ્યાણકારી આચરણાની સ્થિરતા ફુટપણે ધટે છે, એ હેતુથી મેાક્ષનું પ્રધાન કારણ ભાવના છે. ૩૨ એ ભાવનાની સ્થિરતાથી સર્વ કલ્યાણની સ્થિરતાની ઘટના કહી તે શા કારણથી કહી તેને ઊત્તર આપે છે. મલા—કારણકે, ભાવનાને અનુસરતુ જે જ્ઞાન તેને તત્વથી જ્ઞાનપણુ છે. ૩૩ ટીકા—આ સ્થળે ત્રણ પ્રકારના જ્ઞાન છે. ૧ શ્રુતજ્ઞાન, ૨ચિંતા જ્ઞાન અને ૩ ભાવના જ્ઞાન. તેના લક્ષણ આ પ્રમાણે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ પણ અધ્યાયઃ | રૂપs. " वाक्यार्थमात्रविषयं कोष्टकगतबोजसंनिनं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्यानिनिवेशरहितमलम् ॥ १॥ __यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिंतयोपेतम् । उदक इव तैलबिर्विसर्पि चिंतामयं तत् स्यात् ॥२॥ ऐदंपर्यगतं यघिध्यादौ यत्नवत्तथैवोचैः । एतत्तु नावनामयमशुक्छसद्रत्नરીતિક્ષમ છે / ततो नावनानुगतस्य नावनानुविद्धस्य झानस्य बोधविशेषस्य तत्वतः पारमार्थिकत्त्या झानत्वादवबोधत्वात् ॥ ३३ ॥ વાક્યાથે માત્ર જેને વિષય છે એટલે સર્વ સકલ શા સાથે વિરોધ નહીં પામનારૂં અને જે ગીતાર્થના વાક્યના અર્થમાત્રને જણાવનારું (વચન) કોઠારમાં રહેલા ધાન્યના બીજ જેવું અને મિથ્યા આગ્રહથી (મિથ્યાભિનિવેશે કરીને) રહિત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. ૧ જે મહાવાક્યાથથી ઉત્પન્ન થયેલું એટલે સર્વ ધર્માત્મક વસ્તુને પ્રતિપાદન કરનાર અનેકાંતવાદના વિષયવાળું, અતિ સૂક્ષ્મ બુદ્ધિવાળાને ગમ્ય એવી સારી યુક્તિઓની આલોચનાથી યુકત અને જલમાં તેલના બિંદુની જેમ વિસ્તાર પામતું એવું જે જ્ઞાન તે ચિંતામાં જ્ઞાન કહેવાય છે. ૨ જેમાં સર્વજ્ઞની આજ્ઞાનું ગ્રહણ કરવારૂપ પ્રધાન કારણ છે અને વિધિ, દ્રવ્ય, દાતા, અને પાત્ર ઇત્યિાદિકને વિષે જે ઘણા આદરવાલુ છે, એવું જે જ્ઞાન તે ભાવનામય જ્ઞાન કહેવાય છે. અને તે અશુદ્ધ જાતિવંત જે રત્ન તેની કાન્તિ સમાન છે. *૩ આ કારણથી ભાવનાનુગત એવું જે જ્ઞાન તેનામાં પરમાર્થ વૃત્તિઓ કરી જ્ઞાનપણું છે. ૩૩ જેમ જાતિવંત રત્નની સ્વભાવથી જ અન્ય રત્નથી અધિક કાન્તિ હોય છે, તેમ આ ભાવનામય જ્ઞાન પણ અશુદ્ધિ એવા સારા રત્ન સમાન જે ભવ્ય જીવ તેનું કર્મરૂપ મલવડે મલિનપણું છે તે પણ બીજા જ્ઞાન થકી અધિક પ્રકાશ કરનારૂં થાય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ धर्मविन्दुप्रकरणे एतदेवव्यतिरेकतः साधयन्नाह । नहि श्रुतमय्या प्रज्ञया जावनादृष्टज्ञातं ज्ञातं नामेति ॥३४॥ न नैव हिर्यस्माच्छ्रुतमथ्या प्रथमज्ञानरूपया प्रज्ञया बुद्ध्या कर्त्तृभूतया करजूतया वा जावनादृष्टज्ञातं नावनया जावनाज्ञानेन दृष्टं सामान्येन ज्ञातं च विशेषेण जावनादृष्टज्ञातं वस्तु ज्ञातमवबुद्धं जवति नामेति विषज्जनप्रकटमेतत् । अयमनिप्रायः यादृशं जावनाज्ञानेन वस्तु दृश्यते ज्ञायते च न तथा श्रुતજ્ઞાનેનેતિ ॥ ૨૪ ॥ कुत इत्याह । ઉપરાળમાત્રવાકૃિતિ ॥ રૂપ ॥ એ વાતને વ્યતિરેકથી એટલે ઉપર કહેલ તેથી ઉલટીરીતે સાધતા કહેછે મૂલા—ભાવના જ્ઞાનવડે જોયું અને જાણ્યુ તે‘નિશ્ચે જાણે લું કહેવાય છે, પણ જીતમય બુદ્ધિએ જોયું અને જાણ્યુ. તે જાણ્યુ કહેવાય નહીં. ૨૪ ટીકા—જે પ્રથમ જ્ઞાનરૂપ બુદ્ધૃિએ જોયું તથા જાણ્યું અથવા શ્રુતમય પ્રજ્ઞાએ જોયુ તથા જાણ્યું, તે પરમાર્થ વૃત્તિએ——ખરીરીતે જાણ્યુ ન કહેવાય. ભાવના જ્ઞાન વડે જે વસ્તુ સામાન્યપણે જોઈ અને વિશેષપણે જાણી, તે વસ્તુ જાણી કહેવાય છે, એ વાત વિદ્વાન જનેામાં પ્રસિદ્ધ છે. અહિં કહેવાના આશય એવા છે કે,ભાવના જ્ઞાનવડે જેવી વસ્તુ દેખાય છે— જણાય છે, તેવી શ્રુતજ્ઞાન વડે દેખાતી જણાતી નથી. ૩૪ શ્રુત જ્ઞાનવડે જાણ્યું તે જાણ્યું ન કહેવાય તે શા માટે ? તેના ઉત્તરમાં કહે છે, મુલાકારણકે, શ્રુતજ્ઞાનને વિષે કેવલ બહેરથી જાણવાપણું છે. ૩૫ Page #383 -------------------------------------------------------------------------- ________________ પર અધ્યાયઃ I , રૂU उपराग एव केवल उपरागमात्रं तद्नावस्तत्त्वं तस्मात् । यथा हि स्फटिकमणेर्जपाकुसुमादिसंनिधानत उपराग एव न पुनस्तद्भावपरिणतिः संपद्यते एवं श्रुतमय्यां प्रज्ञायां आत्मनो बोधमात्रमेव बहिरंग न त्वंतः परिणतिरिति ॥ ३५॥ एतदपि कुत इत्याह । दृष्टवदपायेभ्योऽ निवृत्तेरिति ॥ ३६॥ यया नावनाझानेन दृष्टेभ्य उपलक्षणत्वाद्झाते यश्चानर्थेभ्यो निवर्त्तते एवं श्रुतमयप्रज्ञाप्रवृत्तावप्यपायेच्योऽनिवृत्तेरनिवर्त्तनात् ॥ ३६ ।। ननु नावनाझानेऽप्यपायेच्यो निवृत्तिरसंन विनीत्याह । ટીકાWકેવલ ઉપરાગ તે ઉપરાગ માત્ર એટલે કેવલ ઉપરથી જ રંગાવાપણું છે. જેમ જાસુદના પુષ્પવડે રફટિક મણિનું ઉપરથી રંગાવાપણું છે, પણ અંતરથી નથી તેવી રીતે શ્રુતમય બુદ્ધિવડે આત્માને ઉપરથી માત્ર બેધ જણાય છે. પણ અંતરમાં તે બેધની પરિણતિ થતી નથી. તેથી જે ભાવના જ્ઞાનથી જાણ્યું તેજ ખરેખરૂં જાણ્યું કહેવાય છે. ૩૫. શ્રુતજ્ઞા કરી કેવળ ઉપરથી જાણે છે, એશા ઉપરથી કહો છો તે કહે છે. મૂલાઈ–જોયેલા અને જાણેલા અનર્થથી નિવૃત્તિ પામે નહીં તેથી. ૩૬ ટીકાર્ય–જેમ ભાવના જ્ઞાનથી જોયેલ ઉપલક્ષણથી જાણેલા અનર્થ થી નિવૃત્તિ પામે છે, એમ શ્રુતમય પ્રજ્ઞાની પ્રવૃત્તિ થયા છતાં પણ અનર્થની નિવૃત્તિ પામી શકાતી નથી, ૩૬ અહિ શંકા કરે છે કે, ભાવને જ્ઞાન થયા છતાં પણ અનર્થથી નિવૃત્તિ પામે એ વાત સંભવતી નથી. તે શંકાને ઉત્તર આપે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे एतन्मूले च हिताहितयोः प्रवृत्तिनिवृती इति ॥३७॥ एतन्मूले च नावनाझानपूर्विके एव चकारस्यैवार्थत्वात् हिताहितयोः प्रतीतयोः ययासंख्यं प्रवृत्तिनिवृत्ती विधिप्रतिषेधरूपे नवतः मतिमतां नान्यज्ञानमूने . ત્તિ B૭ इदमेवोपचिन्वन्नाह । अतएव नावनादृष्टज्ञाताहिपययायोग इति ॥ ३८ ॥ अत एव नावनामूलत्वादेव हिताहितप्रवृत्तिनिवृत्त्यो वनादृष्टझाताद नावनया दृष्टं झातं च वस्तु प्राप्य विपर्ययायोगः विपर्यासाप्रवृत्तिलक्षणो जायते यती न मतिविपर्यासमंतरेण पुंसो हितेष्वप्रवृत्तिरहितेषु च प्रवृत्तिः स्यात् न चासौ जावनाझाने समस्तीति ॥ ३७॥ મૂલાથ–હિતને વિષે પ્રવૃત્તિ કરવી અને અહિતથી નિવૃત્તિ પામવી તેનું મૂલ ભાવનાજ્ઞાન છે. ૩૭ ટીકાઈ–બુદ્ધિમાન પુરૂષે પ્રસિદ્ધ એવા હિત તથા અહિતને વિષે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવી, તે ભાવના જ્ઞાન પૂર્વક જ છે. એટલે બુદ્ધિમાન પુરૂષને હિતને વિષે પ્રવૃતિ અને અહિતને વિષે નિવૃતિ થાય છે, તેનું મૂલ ભાવનાજ્ઞાન જ છે, પણ બીજું જ્ઞાન નથી, માટે ભાવના જ્ઞાનવાળો જ અન થી નિવૃત્તિ પામે છે. ૩૭ . એજ વાતની પુષ્ટિ કરતાં કહે છે મલાઈ–એ માટે હિત-અહિતને વિષે પ્રવૃત્તિ અને નિવૃત્તિ થવાનું મુળ ભાવનાજ્ઞાન જ છે. તેથી ભાવના જ્ઞાને કરી જોયું અને જાણ્યું હોવાથી વિપરીત પણાનો રોગ થતો નથી. ૩૮ ટીકાથ–હિતને વિષે પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ થવાનું ભૂલ ભાવના છે, એ કારણથી ભાવના વડે જોયેલી અને જાણેલી વસ્તુને પ્રાપ્ત કરી વિપરીત પણ ચોગ થતો નથી એટલે વિપર્યાસ પ્રવૃત્તિ થતી નથી અને મને તિના વિપર્યાસપણા વિના પુરૂષની હિતમાં અપ્રવૃતિ અને અહિતમાં પ્રવૃતિ તે થતી નથી, એ પ્રકારને વિપર્યાસ ભાવના જ્ઞાન થતાં થતું નથી. ૩૮ Page #385 -------------------------------------------------------------------------- ________________ પર અધ્યાયા ३६१ एतदपि कथं सिकमित्याह । . तघ्तो हि दृष्टापाययोगेऽप्यदृष्टापायेज्यो निवर्तमाना दृ. श्यंत एवान्यरदादावितीति ॥ ३ ॥ तमन्तो नावनाझानवंतः प्रमातारो हिर्यस्मात् दृष्टापाययोगेऽपि प्रत्यदोपलन्यमानमरणाद्यपायप्राप्तौ किं पुनस्तदप्राप्तावित्यपिशब्दार्थः अदृष्टापायेन्यों नरकादिगतिपापणीयेच्यो निवर्तमानाः सुवर्णमययवनविक्रौंचजीवाकथकार्डचर्मशिरोवेष्टनाविष्टसुवर्णकारारब्धमारणमहामुनिमेतार्यहवाद्यापिमहासत्त्वाः, केचन दृश्यते अन्यरक्षादौ अन्यस्य स्वयतिरिक्तस्य रवायां मरणादित्राणरूपायां आदिशब्दा એ પણ કેવીરીતે સિદ્ધ થાય ? તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–ભાવના જ્ઞાનવાળા પુરૂષો દેખવામાં આવતા એવા મરણાદિક કષ્ટોની પ્રાપ્તિ થયા છતાં પણ ન દેખવામાં આવતા એવા નરકાદિક અપાયથી નિવૃત્તિ પામી અન્ય જીવોની રક્ષા વગેરે કરવાપ્રવર્તતા દેખાય છે. ૩૯ ટીકાર્ય–ભાવના જ્ઞાનવાલા એટલે પ્રમાણ કરનારા પ્રમાણિક પુરૂષ જે પ્રત્યક્ષ જણાતા મરણાદિક કષ્ટની પ્રાપ્તિ થયા છતાં પણ એટલે કષ્ટની પ્રાપ્તિ ન થાય તે શું કહેવું ? એ ઋષિ શબ્દનો અર્થ છે.) નરકાદિક નઠારી ગતિને પમાડનારા હિંસાદિ કર્મથી નિવૃત્તિ પામતા, સેનાના યવને ભક્ષણ કરનારા કૌચ જીવનું નામ નહીં કહેનારા, માથે લીલું ચર્મ જેને વીંટાળ્યું છે એવા અને સેનીયે જેનું મારણ આવ્યું છે એવા મહામુનિ મેતાર્યની જેમ અદ્યાપિ પણ મોટા સત્વવાલા એવા કેટલાએક છે પિતાથી બીજાની રક્ષા વગેરેમાં પ્રવર્તેલા દેખાય છે. આદિ શબ્દથી અન્યના જૈન માર્ગની શ્રદ્ધા વગેરે આરે પણ કરવા રૂપ ઉપકારને વિષે પિતાના મરણાદિકને પણ ન ગણતે એવા થઈ બીજાને મરણથી બચાવવો ઇત્યાદિ કરવામાં પ્રવર્તેલા દેખાય છે. આદિ શબ્દથી અન્યને જૈન માર્ગની શ્રદ્ધાદિક આરોપણ કરવા રૂપ ઉપકારને વિષે પિતાના મરણાદિકને પણ નથી ગણતા એવા પરને મરણથી રા Page #386 -------------------------------------------------------------------------- ________________ ३६१ धर्मबिन्दुप्रकरणे उपकारे च मार्गश्रधानाधारोपणरूपे इतिशब्दो वाक्यपरिसमाप्तौ ॥ ३५॥ નિગમના इति मुमुक्षोः सर्वत्र नावनायामेव यत्नः श्रेयानिति ॥३०॥ श्त्येवमुक्तयुक्तर्मुमुवोर्यतेः सर्वत्र कृत्ये नावनायामेवोक्तनकणायां यत्न પ્રતિક શ્રેયાન કરાવ્યા છેo | तद्भावे निसर्गत एव सर्वथा दोषोपरतिसिरिति ॥ १॥ तद्भावे नावनानावे निसर्गत एव स्वनावादेव सर्वैः प्रकारैर्दोषाणां रागाસીનાં પરિસિદ્ધ છે ? | ખવા ઇત્યાદિ કરવામાં પ્રવર્તેલા દેખાય છે. અહિં તિ શબ્દ વાક્યની સમાન મિને વિષે છે. ૩૯ - ચાલતા પ્રસંગની સમાપ્તિ કરતાં કહે છે. મલાર્થ—એ પ્રકારે મોક્ષ પામવાની ઇચ્છાવાલા પુરૂષે સર્વ કાર્યને વિષે ભાવનામાંજ યત્ન કરે અતિશય શ્રેયકારી છે. ૪૦ - ટીકા–એ પ્રકારે કહેલી યુકિતથી મેક્ષની ઇચ્છા રાખનારા યતિને સર્વ કાર્યની અંદર પ્રવર્તતાથક જેનું લક્ષણ કહેલ છે એવી ભાવનાને વિષે જ આદર કરે અત્યંત પ્રશંસા કરવા ગ્ય છે. ૪૦ ભાવનાને વિષે આદર પ્રશંસા કરવા ચગ્ય શા માટે છે ? તે કહે છે. મૂલાર્થ–ભાવના ભાવવાથી સ્વભાવથીજ સર્વ પ્રકારે દોષના ઉપરામની સિદ્ધિ (નિવૃત્તિ પામવાની સિદ્ધિ) એટલે ભાવના જ્ઞાનથી સ્વભાવવડેજ રાગાદિ દોષ ટળે છે. ૪૧ ટીકાઈ–ભાવના ભાવતાં સ્વભાવથી સર્વ પ્રકારે ગાદિક દેશના ઉપરામની સિદ્ધિ થાય છે, એટલે ભાવના જ્ઞાનથી જ સ્વભાવેજ રાગાદિ દેવ નાશ પામે છે. ૪૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ વ8: અરયાયઃ | अथ नावनाया एव हेतुमाह। वचनोपयोगपूर्वा विहितप्रवृत्तियों निरस्या इति ॥४॥ वचनोपयोगः शास्त्रे दमित्थं चोक्तमित्यालोचनारूपः पूर्वो मूलं यस्याः सा तथा का इत्याह । विहिते प्रत्युपेक्षणादौ प्रवृत्तिर्विहितपत्तियों निरुत्पतिस्थानं अस्या जावनाया जावनाझानस्येत्यर्थः ॥४२॥ ફત ફર્યાદા महागुणत्वाचनस्योपयोगस्येति ॥ ३ ॥ अत्यंतोपकारित्वाचनोपयोगस्योक्तरूपस्य ॥ ४३ ॥ एतदेव जावयन्नाह। હવે ભાવનાનું કારણ કહે છે. મૂલાર્થ–વચનના ઉપયોગ પૂર્વક શાસ્ત્ર વિહિત અનુષ્ઠાનમાં જે પ્રવૃત્તિ કરવી તે ભાવનાનું કારણ છે. ૪૨ ટીકાર્થ—“આ ક્રિયા આ પ્રમાણે શાસ્ત્રમાં કહી છે, માટે આ પ્રકારે કરવા ગ્ય છે ? એવી આલોચનારૂપ ઉપગ જેનું મૂલ છે એવી જ શાક્ત પડિલેહણ વગેરે પ્રવૃત્તિ, તે ભાવનાજ્ઞાનનું કારણ છે, એટલે ભાવના જ્ઞાનની ઉત્પિત્તિ થવાનું સ્થાન છે. ૪૨ વચને પગ પૂર્વક શાક્ત પ્રવૃત્તિ ભાવનાનું કારણ શા માટે છે? તે કહે છે. મૂલાઈ-કારણકે, જિન વચનને ઉપપગ કરવામાં મોટો ગુણ રહેલે છે. ૪૩ ટીકાર્થ–જેનું રવરૂપ કહેલું છે, એવો વચને પગ તેને અતિ ઉપ કારી છે, તેથી વચનના ઉપગપૂર્વક જે વિહિત પ્રવૃત્તિ છે, તે ભાવના જ્ઞાન નું કારણ છે. ૪૩ એ વાતની ભાવના ભાવતા કહે છે, Page #388 -------------------------------------------------------------------------- ________________ ३६४ धर्मबिन्दुप्रकरणे तत्र ह्यचिंत्यचिंतामणिकल्पस्य जगवतो बहुमानगर्भ स्मરણનિતિ Hd | तत्र वचनोपयोगे सति हिर्यस्मादचिंत्येन चिंतयितुमशक्यप्रनोवण चिंतामणिना मणिविशेषेण कल्पस्य तुल्यस्य जगवतः पारगतस्य बहुमानगर्ने प्रीतिसारं स्मरणमनुध्यानं जायते ॥ ४४ ॥ कथमित्याह । जगवतैवम्क्तमित्याराधनायोगादिति ॥ ४५ ॥ जगवता अर्हता एवं क्रियमाणप्रकारेण उक्तं निरूपितं प्रत्युपेक्षणादि इत्यनेन रूपेण आराधनायोगादनुकूलनावजननेनेति ॥ ४ ॥ મૂલાર્થ–વચનનો ઉપયોગ કરવાથી નિચ્ચે અચિંત્ય અને ચિંતામણિ સમાન એવા ભગવાનનું બહુ માનવાલું સ્મરણ થાય છે. ૪૪ ટીકાર્ય–જે કારણથી વચનને ઉપગ થતાં જેનો પ્રભાવ ચિંતવછે અશક્ય છે એવા અને ચિંતામણિના જેવા તેમજ સંસારના પારને પામેલા એવા ભગવાનનું બહુમાન ગર્ભિત એટલે પ્રીતિસારવાલું મરણ-અનુધ્યાન થાય છે, તેથી વચને પગને મહાન ગુણ છે. ૪૪ તે ભગવંતનું બહુમાનપર્વક રમણ કયે પ્રકારે થાય છે તેને ઉત્તર કહે છે. મૂલાર્થ–ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે એ પ્રકારના આ રાધનાના યોગથી ભગવંતનું સ્મરણ થાય છે. ૪૫ - ટીકાઈ–ભગવાન્ તીર્થકર મહારાજાએ આ પ્રકારે પડિલેહણાદિક કરવા વડે નિરૂપણ કરેલું છે, એ રૂપે આરાધનાના યોગથી એટલે અનુકૂલ ભાવ ઉત્પન્ન કરવાથી ભગવતનું મરણ થાય છે. ૪૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ પણ: અધ્યાયઃ | ३६५ ઘઉં સતિ વસ્સિદ્ધ તાહા एवं च प्रायो नगवत एव चेतसि समवस्थानमिति ॥६॥ एवं चैतस्मिंश्च बहुमानगर्ने जगवत्स्मरणे सति प्रायो बाहुट्येन नगवत एव चेतसि समवस्यानं निवेशनं । प्रायोग्रहणे च कियाकाले क्रियायामेव चिचावस्थानं विधेयं अन्यथा तत् क्रियाया अव्यत्वप्रसंगादिति सूचनार्थमिति ॥४६॥ ननु तउक्तकरणात्किंनाम सिद्धतीत्याह । તારાધના તત્તિતિ છે અs . तस्यनगवतश्राझाराधनात्पुनः पुनस्तद्भक्तिरेव जगवद्भक्तिरेवेति ॥७॥ एतदपि नावयितुमाह। એમ કહેતાં જે સિદ્ધ થયું, તે કહે છે. મૂલાર્થ_એ પ્રકારે પ્રાયે કરીને સારી રીતે ચિત્તમાં ભગવંત નું સ્થાપન થાય છે. ૪૬ ટીકાર્થ–એવી રીતે જેમાં બહુ માન છે, એવું ભગવંતનું રમરણ થતાં પ્રાચે કરીને ચિત્તમાં ભગવંતનું જ રથાપન થયું એમ જાણવું.અહિં ગાય શબ્દ ગ્રહણ કર્યો છે, તેનું કારણ એ છે કે, ક્રિયાકાલને વિષે ક્રિયામાં જ ચિત્તને રિથર કરવું, એમ ન કરવામાં આવે છે તે ક્રિયાને દ્રવ્યક્લિાપણાને. પ્રસંગ આવે, એમ સૂચના કરવાને અર્થે ખાય શબ્દનું ગ્રહણ કર્યું છે. ૪૬ અહિં કોઈ શંકા કરે કે તે ભગવંતનું કહેલું કરવાથી શું સિદ્ધ થાયછે ? તેને ઉત્તર આપે છે. - મૂલાર્થ-તે ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી તેમની ભકિત જ થાય છે. ૪૭ ટીકાર્થ––તે ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી તે ભગવંતની ભક્તિ જ પ્રાપ્ત થાય છે. ૪૭ તે ભગવંતની ભકિતની ભાવના કરવાને કહે છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ३६६ धर्मबिन्दुप्रकरणे उपदेशपालनैव नगवद्भक्तिर्नान्या कृतकृत्यत्वादिति॥४॥ વિટાતિવિતિ S | एवं तहिं कथमस्य पुष्पादिपूजाविधिरित्याशंक्याह । नचितजव्यस्तवस्यापि तपत्वादिति ॥ए ॥ उचितस्य व्यस्तवस्य "काले सुप्रभूएणं विसिट्टपुष्फाइएहिं विहिणाल । सारथुश्योचगई जिणपूजा होइ વાગ્યા | | इत्यादिवचनोक्तरूपस्य किंपुन वस्तवस्येत्यपिशब्दार्थः सोपदेशपालना મૂલાર્થ–ભગવંતના ઉપદેશનું પાલન કરવું, તેજ ભગવંતની ભકિત છે. બીજી નથી કારણકે, તેમાં જ તેમનું કૃતકૃત્યપણું છે. એટલે કરવા ચોગ્ય કાર્યથી મુક્ત થયેલા પરમાત્માનો ઉપદેશ પાલ એજ તેમની ભકિત છે. ૪૮ એ સૂત્રને અર્થ ખુલ્લો છે. ૪૮ અહિં કોઈ શંકા કરે કે, જ્યારે તીર્થંકર ભગવાન કૃતકૃત્ય છે, તો પછી તેમની ભક્તિ કરવાનું કાંઈ પ્રયજન નથી. તો પછી તેમની પુષ્પાદિ પૂજાને વિધિ શા માટે કહ્યું છે ? તેને ઊત્તર કહે છે. મલાર્થ–ોગ્ય એવા દ્રવ્ય સ્તવનો પણ ઉપદેશ પાલવા ગ્ય છે. માટે પુષ્પાદિ પૂજા પણ ભકિત કહેવાય છે. ૪૯ ટીકાથ–ોગ્ય એવા દ્રવ્યસ્તવના ઉપદેશને પાલવાપણું છે તે વાત શાસ્ત્રમાં કહી છે– અવસરે પવિત્ર રૂપ થઈ સારા પુષ્પાદિકવડે અને શ્રેષ્ઠ એવા સ્તુતિ તેત્રવડે વિધિથી મોટી એવી જિન પૂજા કરવા એગ્ય છે.” ઇત્યાદિ વચને કરી કહેલા દ્રવ્ય સ્તવને ઉપદેશ પાલવા ગ્ય છે. તે પછી ભાવતવના ઉપદેશની શી વાત કરવી ? એ પ્રષિ શબ્દનો અર્થ છે Page #391 -------------------------------------------------------------------------- ________________ षष्ठः अध्याय । रूपमस्य तावस्तत्त्वं तस्मात् ॥ ४५ ॥ कुत इत्याह । नावस्तवांगतया विधानादिति ॥ ५० ॥ शुद्धयतिधर्मकारणतया विधानाद् अन्यस्तवस्य यदा हि विषय पिपासा - दिनिः कारणैः साधुधर्ममंदिर शिखरमारोढुमक्षमो धर्म च चिकीर्षुः प्राणी तदा महतः सावद्यांतरान्निवृत्तेरुपायमन्यमस्यापश्यन् भगवान् अन् सदारंभरूपं अव्यस्तवमुपदिदेश । यथा । . ३६७ “ जिननवनं जिनबिंबं जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि " ॥ १ ॥ કૃતિ । એ દ્રવ્ય સ્તવને ઉપદેશ પાલવાપણું છે, માટે તે ભગવતની ભકિત કહેવાય છે. ૪૯ દ્રવ્યસ્તવને પરમાત્માની ભકિત શામાટે કહેા છે? તે શંકાના ઉત્તર આપે છે. મૂલા—દ્રશ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે, એમ શાસ્ત્રમાં વિધાન કયુ` છે, તેથી દ્રવ્યસ્તવ પરમાત્માની ભકિત છે. ૫૦ ટીકા—દ્રવ્યતવનું વિધાન શુદ્ધ યુતિધર્મના કારણરૂપે છે, જયારે વિષય તૃષ્ણા વગેરે કારણેાથી સાધુ ધ રૂપ મંદિરના શિખરપર આરાહુણ કેરવાને અસમર્થ એવા અને ધર્મ કરવાની ઇચ્છા રાખતા પ્રાણી થતાં તેને સેટા સાવધથી નિવૃત્તિ પામવાના બીજો ઉપાય નહીં જોતા એવા શ્રી અર્હત્ પ્રભુએ સત્ આરંભરૂપ દ્રવ્યરતવને ઉપદેશ કરેલ છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે—— “ જે પુરૂષ જિનમંદિર, જિનબિબ, જિન પૂર્જા અને જિન મતને કરે છે, તે મનુષ્યને દેવતા અને મેાક્ષના સુખ હસ્તરૂપી પલ્લવમાં આવે છે, ૧” Page #392 -------------------------------------------------------------------------- ________________ ३६७ धर्मबिन्दुप्रकरणे एवं च अव्यस्तवोऽपि जगवउपदेशपालनारूप एवेति जावः ॥ ५० ॥ अथ जगवति चित्तावस्थिते फलमाह । हृदि स्थिते च जगवति क्विष्टकर्मविगम इति ॥५१॥ प्रतीतार्थमेव परं क्लिष्टकर्म तमुच्यते यत्संसारवासैकनिबंधनमिति ॥ २१ ॥ एतदपि कुत इत्याह । जलानतवदनयोर्विरोधादिति ॥ ॥ वारिवैश्वानरयोरिवअनयोर्जगवञ्चिचावस्थानक्लिष्टकर्मणोविरोधात् परस्परવાધના | પ૭ पुनरपि प्रकृतोपसंहारमाह। એવી રીતે દ્રવ્યતવ પણ ભગવંતના ઉપદેશને પાલવા રૂપ છે એ ભાવાર્થ છે. ૫૦ ભગવંત ચિત્તમાં રહેવાથી શું ફલ થાય છે, તે કહે છે. મૂલાઈ–ભગવંત હૃદયમાં રહેવાથી કલેશકારક કર્મને નાશ થાય છે. પ૧ ટીકાર્ય–આ સૂત્રને અર્થ સુગમ છે, પરંતુ કિલષ્ટ કર્મ તેનું નામ કે જે સંસારમાં નિવાસનું જ કારણ હોય છે એ અશુભાનુંબંધી મિથ્યાત્વમેહ, નીય આદિ કર્મ જાણવા. ૫૧. ભગવંત ચિત્તમાં રહેવાથી કિલષ્ટ કર્મને નાશ થાય છે, એ શાથી કહે છે ? તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–ભગવંતનું ચિત્તમાં રહેવું અને કિલષ્ટ કર્મનું રહે વું, એ બંનેને જલ અને અગ્નિની પેઠે પરસ્પર વિરોધ છે. પર ટીકાર્થ–જલ અને અગ્નિની જેમ, ચિત્તમાં ભગવતનું રહેવું અને કિલષ્ટ કર્મનું રહેવું એ બંનેને પરસ્પર વિરોધ છે. પર હવે પુન: આરંભેલા પ્રકરણની સમાપ્તિ કરતાં કહે છે– Page #393 -------------------------------------------------------------------------- ________________ જ: અધ્યાય । इत्युचितानुष्ठानमेव सर्वत्र प्रधानमिति ॥ २३ ॥ તત્ત્વવત્ | ૫ || कथमेतदित्याह । પ્રાયોડતિારાતંનવાિિત। ૪ ।। यो हि स्वोचितं कर्म कर्त्तमारजते न तस्य तत्रातिचारः संभवति । प्रायोग्रहणेन चेदमाह । तथाविधानानोगदोपान्निकाचितक्लिष्टकर्मोदयाका कदाचित्कस्यचित्तथाविधसन्मार्गयायिनः पथिकस्येव कंटकज्वर दिग्मोहसमानोऽतिचारः વાવીતિ । ૪ ।। एतदपिकथमित्याह । મલા એવી રીતે ઉચિત અનુષ્ટાનજ સર્વ સ્થાનમાં પ્રધાન છે. ૫૩ ३६. ટીકા-પૂર્વની જેમ સુગમ છે, ૫૩ તે ઉચિત અનુષ્ઠાન પ્રધાન છે, તે શી રીતે ? તે કહે છે. મૂલાથ——પ્રાયે કરીને ઉચિત અનુષ્ટાનમાં અતિચારના સ ભવ નથી. ૫૪ ટીકાથ—જે પુરૂષ નિશ્ચય પેાતાને ઉચિત એવુ કમ કરવાના આર ભ કરે છે, તેને તેમાં અતિચાર લાગવાનો સંભવ નથી. મુલમાં જે પ્રાયઃ (ધછું કરીને ) પદ ગ્રહણ કરેલ છે, તેને હેતુ કહે છે. તેવી રીતના અજાણપણાંના દાખથી અથવા નિકાચિત એવા ક્લિષ્ટ કર્મના ઉદયથી કયારે ક્રાઇ તેવે સન્માર્ગે જનારા પુરૂષને જેમ માર્ગે જતા મુસાફરને કાઇ કાંટા વાગે, તાવ આવે કે દિગ્માહ થાય, તેના જેવા અતિચાર પણ હાય એમ જાણવું. ૫૪ એ અતિચાર ન હેાય તે કેવી રીતે ? ૪૬ Page #394 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे. यथाशक्तिप्रवृत्तेरिति ॥ ५५॥ यथाशक्ति यथासामर्थ्य सर्वकार्येषु प्रवृत्तेः ॥ ५५ ॥ इयमपि कथमुच्यते । सद्भावप्रतिबंधादिति ॥ ५६ ॥ सजावे शक्यतया सत्यरूपे कृत्येऽर्थे चित्तस्य प्रतिबंधात्मतिवचत्वात् ૨૬ || विपर्यये बाधकमाह । श्तरथार्तध्यानापत्तिरिति ॥ ७ ॥ इतरथा अनुचितारंने आर्तध्यानस्य प्रतीतरूपस्य आपत्तिः प्रसंगः ચાર | પ૭ | મૂલાઈ–પિતાની શક્તિ પ્રમાણે વર્તે છે, તેથી. પપ કાર્થ–પતાની શક્તિ પ્રમાણે એટલે પોતાના સામર્થ્ય પ્રમાણે સર્વ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેને અતિચાર લાગતું નથી. પપ યથા શક્તિ પ્રવૃત્તિ પણ કેવી રીતે થાય મૂલાર્થ–સત્ એવા ભાવમાં પ્રતિબંધપણું છે, એ હેતુ માટે. ૫૬ ટીકાથ–સભાવ એટલે જેનું રૂપ કરવાનું શક્ય છે એ સત્ય ભાવ અર્થાત્ પિતાની શક્તિ પ્રમાણે કાર્યને વિષે ચિત્ત બાંધેલું છે તેથી. ૫૬ - પ્રથમ કહ્યું તેથી ઉલટું હોય તે બાધ આવે તે કહે છે. મૂલાર્થ_શક્તિ ઉપરાંત કરવાથી આર્તધ્યાનની પ્રાપ્તિ થાય છે. ૫૭ ટીકાર્ય-શકિત ઉપરાંત અનુચિત કાર્ય કરવાનો આરંભ કરવાથી જેનું સ્વરૂપ પ્રખ્યાત છે એવા આર્તધ્યાનને પ્રસંગ આવે. પ૭ Page #395 -------------------------------------------------------------------------- ________________ : અધ્યાયઃ | कथमित्याह । अकालौत्सुक्यस्य तत्त्वतस्तत्वादिति ॥ ७ ॥ अकाले चिकीर्षितकार्याप्रस्तावे यदौत्सुक्यं तत्कालोचितकार्यातरपरिहारेण तीचिकी लक्षणं तस्य तत्त्वतः परमार्थतः तत्वात् आर्तध्यानत्वात् व्यवहारतस्तु धर्मध्यानत्वमपि इति तत्त्वग्रहणमिति ॥ ॥ ननु अनुत्सुकः प्रवृत्तिकालमपि कथं लप्स्यते इत्याशंक्याह । ને પ્રવૃત્તિવલસાજનનિતિ પણ न नैवेदमौत्सुक्यं प्रवृत्तिकालसाधनं कार्यस्य यः प्रवृत्तिकामा प्रस्तावलक्षण: तस्य साधनं हेतुः अनवसरोपहतत्त्वात् । नहि अत्यंतबुजुक्षवोऽपि पुरुषा अभ કયે પ્રકારે આર્તધ્યાનને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે કહે છે. મૂલાર્થ—અકાલે ઉત્સુકપણું કરવું, તે પરમાર્થ રીતે આર્તધ્યાનપણું છે. ૫૮ ટીકાર્ય–અકાલ એટલે કરવા ઇચ્છેલા કાર્યને પ્રસંગ ન હોય તે તખતે જે ઉત્સુકપણું કરવું એટલે તે સમયે કરવા ગ્ય બીજા કાર્યને ત્યાગ કરી બીજું કાર્ય કરવું. તે સમય વિના તીવ્રપણે કરવાની ઈચ્છા રૂપ લક્ષણ વાલા કાર્યને પરમાર્થ પણે આર્તધ્યાનપણું છે અને વ્યવહારથી ધર્મધ્યાનપણું છે, તે પણ તત્વથી આર્તધ્યાનપણું છે, એમ કહેવાને તત્ત્વ શબ્દનું ગ્રહણ કર્યું છે. ૫૮ અહિં શંકા કરે કે, ઉત્સાહહિત એવો પુરૂષ પ્રવૃત્તિ કાલને કેવી રીતે પામી શકશે? એ શંકાને ઉત્તર આપે છે. મૂલાર્થ_એ ઉત્સુકપણું પ્રવૃત્તિકાલનું સાધન નથી. ૫૯ ટીકાર્થ–એ ઉત્સુકપણું પ્રવૃત્તિકાલનું સાધન નથી એટલે પ્રતાવ રૂપ પ્રવૃત્તિકાલનું હેતુ રૂપ નથી, કારણકે, તે અવસર વિનાનું છે. જેમ અતિ ભુખ્યા થયેલા પુરૂષો પણ અવસર વિના ભેજનને મેળવી શકતા નથી. પરંતુ Page #396 -------------------------------------------------------------------------- ________________ ३७१ धर्मबिन्दुप्रकरणे स्तावे जोजन बनते किंतु प्रस्तावेएवेति ॥ ५ ॥ अतः किं विधेयमित्याह । છે. અતિ સવિતનિતિ છે ૬૦ છે ...इत्येवं सदा सर्वकालमुचितमारब्धव्यं निरुत्सुकेन सता॥ ६०॥ कुत इत्याह । તા તત્તવાહિતિ છે ? છે तदा प्रवृत्तिकाले तस्यौत्सुक्यस्यासत्वादनावात् । नहि सम्यगुपायप्रवृत्ता मतिमंतः कार्योंत्सुक्यमवलंबते सउपायस्य कार्यमप्रसाध्योपरमानावात् ततो यो यस्य साधननावेन व्याप्रियते स तत्कार्यप्रवृत्तिकाले नियमात्स्वसत्त्वमादर्शयति यथा તે અવસરે જ મેળવી શકે છે. ૫૯ - એથી શું કરવું જોઈએ ? તે કહે છે. મૂલાર્થ–એ પ્રમાણે નિરંતર જે ઉચિત હોય તે કરવું. ૬૦ ટીકાર્ય—એવી રીતે સર્વ કાળે ઉત્સુકપણાને ત્યાગ કરી ઉચિતને આરંભ કરે. ૬૦ . - તેનું શું કારણ? તે કહે છે. મૂલાર્થ–પ્રવૃત્તિ કાલને વિષે તે ઉત્સુકપણાનું અસતપણું છે, તેથી સદા ઉચિત આરંભ કર. ૬૧ * ટીકાર્થ–પ્રવૃત્તિ કાલને વિષે તે ઉત્સુકપણાને અભાવ છે. જેથી સમ્યફ પ્રકારે ઉપાય કરવામાં પ્રવર્તેલા બુદ્ધિમાન્ પુરૂષો કાર્યને વિષે ઉત્સુકપણનું આલંબન કરતા નથી, કારણકે સારો ઉપાય કાર્ય સિદ્ધ કર્યા સિવાય - ઉપરામ પામતું નથી, તેથી જે ઉપાયને જે કાર્યને કારણે ભાવે વાપરવામાં - આવે તે ઉપાય તે કાર્યની પ્રવૃત્તિ કાલે નિ પિતાનું છતાંપણું દેખાડે છે. જેમ ઘડારૂપ કાર્યનું કારણરૂપ જે મૂરિકાનો પિંડાદિ તે નિચે ઘટરૂપ કાર્યની Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉષ: અધ્યયઃ ३७३ मुत्पिमादिर्घटस्य नादर्शयति चात्मानमौत्सुक्यं कार्यप्रवृत्तिकाले मतिमतामिति कथं तत् तत्साधननावं लब्धुमर्हतीति अतएव पठ्यतेऽन्यत्र પ્રાપૂર્વ સંર્વ અમને ઋત્યમેવ વાસ प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ १ ॥ તિ છે ? यदि नौत्सुक्यं प्रवृत्तिकालसाधनं तर्हि किं साधनमित्याशंक्याह । प्रनूतान्येव तु प्रवृत्तिकालसाधनानीति ॥ ६ ॥ प्रजूतान्येव तु बहून्येव नपुनरेकं किंचन प्रवृत्तिकालसाधनानि संतीति ॥६॥ પ્રવૃત્તિ કાલે કારણ રૂપે પિતાને દેખાડે છે, તેમ બુદ્ધિમાન્ પુરૂષોને કાર્યની પ્રવૃત્તિના કાલને વિષે ઉત્સુકપણું આત્માને દેખાડતું નથી. તેથી, તે ઉત્સુકપણું કારણ ભાવને પામવાને ગ્ય શી રીતે થાય ? એટલે કાર્યમાત્રની સિક્રિને વિષે ઉત્સુકપણું કારણ નથી પણ ઉલટું વિદન રૂપ છે, માટે સારા ઉપાય રૂપ ઉચિત પ્રવૃત્તિ કરવી એજ કાર્ય સિદ્ધિ થવાનું કારણ છે, કારણકે, ખરો ઉપાય તે કાર્યની સિદ્ધિ કર્યા વિના રહેતો નથી. એટલે ત્વરા રહિત શક્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી એજ ઉચિત પ્રવૃત્તિ કહેવાય છે. તેને માટે અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે. “ઉતાવળ કર્યા વિના સર્વ ગમન અથવા કાર્ય કરવા પ્રવર્તવું, કારણકે, કષ્ટને પરિહાર કરવાથી ચિત્તના એકાગ્રપણાએ યુક્ત એવું કાર્ય થાય છે. ૧ એમ કહેલું છે. ૬૧ જે પ્રવૃત્તિ કાલનું કારણ ઉત્સુકપણું ન હોય તે પછી બીજું કયું હોય ? એ શંકાને ઉત્તર આપે છે – મૂલાર્થ–પ્રવૃત્તિ કાલના કારણે તે ઘણાંજ છે. દર ટીકાર્થ–પ્રવૃત્તિ કાલના કારણે ઘણાંજ છે. કોઈ એકજ છે, એમનથી,૬૨ Page #398 -------------------------------------------------------------------------- ________________ રૂSH धर्मबिन्दुप्रकरणे कुत इत्याह । निदानश्रवणादेरपि केषांचित्प्रवृत्तिमात्रदर्शनादिति ॥६३ । शह निदानशब्दः कारणमात्रपर्यायः यथा किमत्र रोग निदानमित्यादौ प्रयोगे ततो निदानस्य जोगादिफलत्वेन दानादेः श्रवणाद् देशनायां यथा " नोगा दानेन जवंति देहिनां सुरगतिश्च शीलेन । जावनया च विमुक्तिस्तપણ સર્વાણિ શિષ્યક્તિ છે ” आदिशब्दारथाविधश्रुतादिलिप्सास्वजनोपरोधबलात्कारादेः कारणात् के पांचित् गोविंदवाचक-सुंदरीनंदा-र्यसुहस्तिदीक्षितद्रुमक-जवदेव-करोटकगणिप्रभृतीनां प्रवृत्तिमात्रस्य प्रवृत्तेरेव केवलायाः तात्विकोपयोगशून्यायाः प्रथमं प्रत्र પ્રવૃત્તિ કાલના કારણે ઘણાં છે, તેનું શું કારણ છે ? મૂલાર્થ_નિદાન-શ્રવણ વગેરેથી પણ કેટલાએક પુરૂષની પ્રવૃત્તિ માત્ર દેખાય છે, તેથી એકજ કારણ નથી. ૬૩ ટીકાર્થ—અહિં નિશાન શબ્દને પર્યાય કારણ માત્ર થાય છે. જેમકે આ રોગનું નિદાન–કારણ શું છે ? એમ પ્રયોગને વિષે નિદાન શબ્દ કારણ વાચી જણાય છે. તેથી ભેગાદિક ફલપણુથી દાનાદિ કારણનું દેશનામાં શ્રવણ થાય છે, તેથી પ્રવૃત્તિકાલનું એક સાધન નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ દાન આપવાથી પ્રાણીઓને ભેગ પ્રાપ્ત થાય છે, શીલ પાળવાથી દેવતાની ગતિ પ્રાપ્ત થાય છે, ભાવનાથી મુક્તિ થાય છે અને તપસ્યાથી સર્વ સિદ્ધ થાય છે ... ૧ આદિ શબ્દથી તે પ્રકારના શાસ્ત્રાદિ પામવાની ઈચ્છાથી, સ્વજનના આગ્રહથી અને બલાત્કાર વગેરેથી કેટલાક પુરૂષને કહેતા ગોવિંદ વાચક, સુંદરી નંદ, અને આર્યસુહરિતએ દીક્ષા આપેલ કોઈ રાંક પુરૂષ તથા ભવદેવ અને કરાટકગણ વગેરે કેટલાએક પુરૂષની અંદર પ્રથમ દીક્ષા લેતી વખતે Page #399 -------------------------------------------------------------------------- ________________ षष्ठः अध्यायः। રૂપ, ज्यायां दर्शनात शास्त्रकारैरवलोकनात् ॥ ६३ ॥ ननु कथं तत्प्रवृतिमात्रं सद्भावप्रव्रज्याप्रतिपनिकालहेतुरित्याशंक्याह । तस्यापि तथा पारंपर्यसाधनत्वमिति ॥ ६ ॥ तस्यापि प्रतिमात्रस्य किंपुनरन्यस्य नववैराग्यादेरित्यपिशद्वार्थः तथा पारंपर्येण तत्मकारपरंपरया साधनत्वं साधननावः । श्रूयते हि केचन पूर्व तथाविधनोगानिलाषादिनालंबनेन भव्यप्रव्रज्यां प्रतिपद्य पश्चाचदन्यासेनैव व्यास्ता अतितीव्रचारित्रमोहोदयानावप्रव्रज्यापतिपत्तिकालाराधकाः संजाताः यथा अमी gવ વિવિધ તિ ૬૪ | તાત્વિક ઉપગ વિના કેવલ પ્રવૃત્તિ માત્ર જોવામાં આવેલ તે શાસ્ત્રમાં લખેલ છે. ૬૩ | પ્રવૃત્તિ માત્ર સદૂભાવવાળી પ્રવજ્યાની પ્રાપ્તિ થવાને કાલનું કારણ કેમ થાય ? એ શંકાને ઉત્તર આપે છે. મૂલાઈએ પ્રવૃત્તિ માત્રનું પણ તથા પ્રકારે પરંપરાએ કારણ પણું છે. ૬૪ ટીકાર્થ–પ્રવૃત્તિ માત્રને તે પ્રકારની પરંપરાએ કરી સાધનભાવકારણપણું સંભલાય છે તે પછી ભવ વૈરાગ્ય વગેરેને શુદ્ધ પ્રત્રજ્યાનું કારણ પણું હોય તેમાં શું આશ્ચર્ય ? એ અવિ શબ્દનો અર્થ છે ? શાસ્ત્રમાં સંભળાય છે કે, કેટલાકને પ્રથમ બે પ્રકારના ભેગાભિલાષા વગેરેના આલંબન વડે દ્રવ્ય પ્રત્રજયાને અંગીકાર કરી પછી તેના અભ્યાસે કરીને જ નિવૃત્તિ પામ્યા સતા અતિ તીવ્ર એવા ચારિત્ર મહિના ઉદયના અભાવથી દીક્ષા અંગીકાર કરવાના કાલના આરાધક થયા. જેમ આ ગેવિંદવાક ઈત્યાદિ થયા તેમ જાણવા ૬૪ Page #400 -------------------------------------------------------------------------- ________________ धर्मविन्दुप्रकरणे तहि प्रवृशिमात्रमपि कर्त्तव्यमापन्नमित्याह । यतिधर्माधिकारश्चायमिति प्रतिषेध इति ॥ ६ ॥ यतिधर्माधिकारः शुद्धसाधुधर्मप्रस्तावः पुनरयं प्रक्रांत इति एतस्माद्धेतोः प्रतिषेधो निवारणं प्रवृतिमात्रस्य नहि यथा कयंचित् प्रवृत्तः सर्वोऽपि प्राणी जावधर्मप्रवृत्तिकालाराधको नवति किंतु 'घुणादरवृत्या कश्चिदेवेति सर्वत्रौचिન ગવર્તિતવ્ય ઘ | . अच्युच्चयमाह । न चैतत्परिणते चारित्रपरिणामे इति ॥ ६६ ॥ ત્યારે તે પ્રવૃતિ માત્ર પણ કર્તવ્યપણાને પ્રાપ્ત થયું ? તેને ઉતર આપે છે. મૂલાર્થ–આ શુદ્ધ યતિધર્મ કહેવાને પ્રસ્તાવ આરંભેલ છે, માટે પ્રવૃત્તિ માત્રને નિષેધ છે. ૬૫ ટીકાર્યું–શુદ્ધ સાધુ ધર્મને કહેવાને આ પ્રસતાવ આરંભેલે છે, એ હેતુ માટે પ્રવૃત્તિ માત્રને નિષેધ કર્યો છે. કારણકે, જે તે પ્રકારે પ્રવર્તેલા સર્વ પ્રાણુ ભાવધર્મને કરવાના પ્રવૃતિ કાલના આરાધક થાય છે, એમ નથી એ તે ધુણાક્ષર ન્યાયે કરી જે તે પ્રકારે પ્રવર્તનાર કોઈકજ પુરૂષ ભાવધર્મમાં પ્રવૃત્તિ કરવાના કાલને આરાધક થાય છે. પણ સર્વે થતા નથી, એથી સર્વત્ર ઉચિત પણથી પ્રવર્તવું. ૬૫ પ્રવૃત્તિ માત્રને નિષેધ છે, એની પુષ્ટિને આગલ્યા સૂત્રથી કહે છે, મૂલાર્થ–ચારિત્રના પરિણામ પ્રણમવાથી ઉત્સુકપણું હોય જ નહીં. ૬૬ ૧ લાકડામાં જીવ ઉત્પન્ન થઈને લાકડાને કરે છે, તેનો અક્ષરના જેવો આકાર થઈ જાય છે તે ધુણાક્ષર ન્યાય કહેવાય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ વ8 અધ્યાયઃ | नच नैव एतदकालोसुकैक्यं परिणते अंगांगीनावमागते चारित्रपरिणाम||६६॥ कुत इत्याह । तस्य प्रसन्नगंजीरत्वादिति ॥ ६७ ॥ तस्य चारित्रपरिणामस्य प्रसन्नत्वात् शारदसमयसरःसलिलवत् तथा गंजीरत्वात् महासमुखमध्यवत् ॥ ६७ ॥ एतदपि कथमित्याह । हितावहत्वादिति ॥ ६ ॥ एकांतेनैव हितकारित्वात् ॥ ६ ॥ आह यदि परिणतश्चारित्रपरिणामः । प्रसन्नो गनीरस्तथा हितावहश्च ટીકાર્થ--ચારિત્રને પરિણામ અંગાગીભાવને પામતાં એ અકાલ ઉત્સુકપણું થતું જ નથી. ૬૬ તેમ શા માટે ન થાય ? તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–ચારિત્રના પરિણામનું પ્રસન્નપણું અને ગંભીર પણું છે, એ હેતુ માટે, ૬૭ ટીકાર્થ–તે ચારિત્રના પરિણામનું શરદતુના સરોવરના જલની જેમ પ્રસનપણું છે અને મોટા સમુદ્રના મધ્યની જેમ ગંભીરપણું છે તેથી અકાલને વિષે ઉત્સુકપણું થતું નથી. ૬૭ ચારિત્રના પરિણામને પ્રસન્નપણું અને ગંભીરપણું શાથી થાય છે ? તે કહે છે. મૂલાર્થ–ચારિત્રના પરિણામને હિતકારીપણું છે, તેથી. ૬૮ ટીકાઈ–ચારિત્રના પરિણામનું એકાંતેજ હિતકારપણું છે, એ હેતુ માટે. ૬૮ અહિં કોઈ શંકા કરે છે, જે ચારિત્રને પરિણામ પ્રસન્ન, ગંભીર અને ૪૮ Page #402 -------------------------------------------------------------------------- ________________ રૂ90 धर्मबिन्दुप्रकरणे तत्कथंतेस्तैर्वचनैस्तत्मतिपत्तावपि साधूनामनुशासनं शास्त्रेषु निरूप्यते । यथा । " गुरुकुलवासो गुरुतंतया य बचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसुजत्तो तह काल विकाए ॥ १ ॥ अनिगृहणाबलंमि सव्वत्थ पवतणं पसन्तीए। नियमानचिंतणं सऽ प्राणुग्गहो मित्ति गुरुवयणे ॥२॥ संवरनिच्छिटत्तं उज्जीवणरकणासु परिसुद्धे ।। विहिसज्झाओ मरणादवेकणं जइ जणुवएसो ॥ ३ ॥ इत्याशक्याह । तत्साधनानुष्ठानविषयस्तूपदेशः प्रतिपात्यसौ कर्मवैचित्र्या હિતકારી છે, તે તે ચારિત્રના પરિણામની પ્રાપ્તિ થયા છતાં પણ શાસ્ત્રના તે વચન વડે સાધુઓને શિક્ષણ કેમ કહ્યું છે કે જેમકે, મુનિ ગુરૂકુલને વિષે નિવાસ કરે, ગુરૂને આધીન રહે, ઉચિત એ વિનય કરે અને કાલની અપેક્ષાએ કરીને વસતિની પ્રમાર્જનાદિ કરવાને વિષે યત્ન કરે. ૧ તથા બલનું ગોપન ન કરે, સર્વ ઠેકાણે પ્રશાંત પણે પ્રવર્તે, પિતાને લાભ થાય તેવું નિરંતર ચિંતવન કરે અને ગુરૂની આજ્ઞા થતાં ગુરૂએ મારી ઉપર મેટે અનુગ્રહ કર્યો, એમ માને. ૨ તથા સંવરને વિષે અતિચારાદિ છિદ્રદોષનું નિવારણ કરે, છકાય જીવની રક્ષાને વિષે શુદ્ધપણું રાખે, વિનયાદિ વિધિવડે સ્વાધ્યાય કરે, મરણદિકની અપેક્ષા રાખે એટલે શાસ્ત્રોક્ત મરણના વિચાર કરે અને યતિજને પાસે ઉપદેશ સાંભળે. * ૩ ઇયાદિ શાસ્ત્રમાં સાધુઓને શિક્ષા વચને કેમ નિરૂપણ કર્યા છે? એ શંકાનું સમાધાન કરવા કહે છે, મુલાઈ–તે ચારિત્રના પરિણામને સાધનાર એવા જે અનુ Page #403 -------------------------------------------------------------------------- ________________ વ8: અધ્યાયઃ | ३७ए વિતિ __चारित्रिणां परिणतचारित्राणां तस्य चारित्रपरिणामस्य साधनानि यान्यनुष्ठानानि गुरुकुलवासादीनि तानि विषयो यस्य स तथा । तुपुनरर्थे उपदेशः प्रवर्तकवाक्यरूपो यः शास्त्रषु गीयते स प्रतिपाती प्रतिपतनशीलः यतोऽसौ चारित्रपरिक्षामो वर्त्तते कुत इत्याह कर्मवैचित्र्यात् विचित्राहि हि कर्माणि ततस्तेन्यः किं न संभाव्यते यतः पठ्यते । कम्माइं नूण घणचिक्कणाई कढिणाई वज्जसाराई । गाणड्ढयंति पुरिसं पंथाओ उप्पहं नेति ॥ १ ॥ ततः पतितोऽपि कदाचित्कस्यचित् चारित्रपरिणामः तथाविधाकर्षवंशात् पुनरपि गुरुकुलवासादिन्यः सम्यमयुक्तेन्यः प्रवर्तत इति तत्साधनोपदेशो ज्या છાન તે જેને વિષય છે એવો ઉપદેશ શાસ્ત્રમાં કહ્યું છે, તેનું કારણ એ છે કે, કર્મના વિચિત્રપરિણામથી આચારિત્ર પરિણામ પડવાને છે, એટલે ઉપદેશની સફલતા છે, તેથી ઉપદેશ કરવો યોગ્ય છે. ૬૯ ટીકાથે–ચારિત્ર જેમને પરિણમ્યું છે, એવા પુરૂષોને જે ચારિત્ર - રિણામ છે, તેના જે ગુરૂકુલ વાસ વગેરે સાધને–અનુષ્ઠાને છે, તેના વિધ્યરૂપ જે ઉપદેશ–ઉપદેણાના વચનરૂપ જે શાસ્ત્રમાં કહેલો છે, તે અતિ ઉત્તમ છે. કારણકે, તે ચારિત્રને પરિણામ કર્મની વિચિત્રતાને લઈને પતનશીલ છે, એટલે પડનાર છે. તે વિચિત્ર કર્મોથી શું નથી સંભવતું ? અર્થાત્ સર્વ વાત સંભવે છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે ગાઢ, ચિકણા, કઠિન, અને વજના જેવા મજબુત એવા કર્મો જ્ઞાનને વિષે રિથર થયેલા પુરૂષને પણ સન્માર્ગથી ઉન્માર્ગ પ્રત્યે લઈ જાય છે. ” ૧ તેથી કોઇવાર કોઈને પતિત થયેલ ચારિત્રને પરિણામ તે પ્રકારના આકર્ષણના વશથી સારી રીતે પ્રયોજેલા ગુરૂકુલ વાસ વગેરેથી પુનઃ તે ચારિત્ર પરિણામ જે પ્રવર્તે છે તેથી ચારિત્ર પરિણામના સાધન રૂપ જે ગુરૂ Page #404 -------------------------------------------------------------------------- ________________ ર धर्मबिन्दुप्रकरणे થારિરિ દાણ / - तत्संरक्षणानुष्ठानविषयश्च चक्रादिप्रवृत्त्यवसानन्त्रमाधानज्ञातादिति॥ ७० ॥ तस्य चारित्रपरिणामस्य लब्धस्य यत् संरक्षणं पालनं तदर्थ यदनुष्ठानं તવિક જ સમુચવે છે – " वजेज्जा संसम्गि पासत्थाहिं पावमित्तेहिं । कुज्जान अप्पमत्तो सुद्धचरित्तेहिं धीरेहिं ॥ १॥ इत्यादिरूपो यः स चक्रस्य कुलालादिसंबंधिन आदिशद्वादरघट्ठयंत्रादेश या प्रवृत्तिभ्रंमणरूपा तस्या अवसाने मंदतारूपे यद् उमाधानं पुनरपि दंग योगेन तीव्रत्वमाधीयते । तथा चरित्रवतोऽपि जंतोः तथाविधवीर्यहासात् परिणा કુલવાસાદિક તેને ઉપદેશ અતિશય શ્રેષ્ઠ છે. ૬૯ મૂલાર્થ–ચક વગેરેની ભ્રમણ રૂપે પ્રવૃત્તિની મંદતામાં દંડ વડે જેમ તેના વેગમાં તીવ્રતા થાય છે, એ દષ્ટાંત વડે ચારિત્ર ૫રિણામના રક્ષણના વિષયમાં ઉપદેશ પ્રવર્તે છે. ૭૦ ટીકાર્થ–પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામના પરિણામનું રક્ષણ કરવું, પાલન કરવું, તેને માટે જે અનુષ્ઠાન તે જેને વિષય છે એવો ઉપદેશ, અહિં સમુચ્ચય અર્થમાં છે. તે ઉપદેશ આ પ્રમાણે– “અપ્રમત્ત એવા પુરૂ પાસાદિક પુરૂષના સંસર્ગને ત્યાગ કરે. અને શુદ્ધ ચારિત્રવાલા ધીર પુરૂષોને સંસર્ગ કરવો.” ૧ ઈત્યાદિ રૂપ જે ઉપદેશ તે કુંભાર વગેરેના જે ચક્રાદિ, આદિ શબ્દથી રેટ પ્રમુખ યંત્ર, તેની બ્રમણ રૂપ જે પ્રવૃત્તિ, તેના અવસાનમાં એટલે તેની મંદતામાં જે ફરીવાર દંડના વેગથી તીત્રપણું જેમ કરવામાં આવે છે, તેમ ચારિત્રવાલા પ્રાણીને તેવી જાતના વીર્યના હૃાસ ( હાનિ થવાથી) થી Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૪. અધ્યાયઃ ममंदतायां तत्तीव्रताधानार्थमुपदेशः प्रवर्त्तते इति ॥ ७० ॥ अथोपदेश निःफलत्वमनिधातुमाह । माध्यस्थ्ये तद्वैफल्यमेवेति ॥ ७१ ॥ माध्यस्थ्ये मध्यस्थनावे अप्रवृतिप्रवृत्त्यवसानयोर्मध्यनागरूपे' प्रवृत्तौ सत्यामित्यर्थः । अस्योपदेशस्य वैफल्यं विफलनावः ॥ ७१ ॥ कुत इत्याह । स्वयंभ्रमण सिद्धेरिति ॥ १२ ॥ स्वयमात्मनैव ब्रमण सिकेः चक्रभ्रमतुल्यप्रवृत्तिसिके ।। ७२ ॥ एतदेव जावयन्नाह । ચારિત્ર પરિણામની મંદતા થતાં તે પરિણામની ફરીથી તીવ્રતા કરવાને અર્થે તે ઉપદેશ પ્રવત્ત છે. ૭૦ હવે તે ઉપદેશની નિષ્ફળતા કહેવાને કહે છે. મૂલાર્થ–મધ્યસ્થપણાને વિષે ઉપદેશની નિષ્ફળતાજ હોય છે. ૭૧ ટીકાર્થ–મધ્યરથભાવ એટલે ચારિત્ર પરિણામની અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિને અંત એ બે અવરથાના મધ્ય ભાગ રૂપ મધ્યરથપણું પ્રવર્તતાં એટલે ચારિત્ર પરિણામની તીવ્રતા થતાં એ ઉપદેશનું નિષ્કલપણું છે. ૭૧ ઉપદેશની નિષ્કલતા શા માટે છે ? તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–પોતાની મેળે જ ભ્રમણની સિદ્ધિ છે, એ હેતુ માટે. ઉર ટીકાથ–પિતાની મેળે ભ્રમણની સિદ્ધિ છે એટલે ચક્ર ભ્રમણની જેમ પિતાની મેળે ચારિત્ર પરિણામની તીવ્રતાની સિદ્ધિ પ્રવર્તેલી છે, એ હેતુ માટે ઉપદેશ નિષ્કલ છે. ૭૨ એજ ભાવના ભાવતાં કહે છે. એટલે ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના પ્રવર્તેલા ચારિત્ર પરિણામની ભાવના કરે છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ३५ धर्मबिन्दुप्रकरणे. जावयतिर्हि तथा कुशलाशयत्वादशक्तोऽसमंजसप्रवृत्ताવિતરચારિત કૃતિ છે જીરૂ છે. जावयतिः परमार्थसाधुः हिर्यस्मात् तथा तत्प्रकारश्चारित्रवृघिहेतुरित्यर्थः कुशलः परिशुद्ध आशयश्चित्तमस्य तजावस्तत्त्वं तस्मादशक्तोऽसमर्थोऽसमंजसपवृत्तावनाचारसेवारूपायां दृष्टांतमाह इतरस्यामिव जावतः समंजसप्रवृत्ताविव इतरो પ્રજ્ઞાવયનિર્વિવામાયઃ કર ! अत्रैव किंचिधिशेषमाह। इति निदर्शनमात्रमिति ॥ ७ ॥ મૂલાર્થ–ભાવયતિ તેવી રીતના કુશલ આશયપણાને લઈને અઘટિત પ્રવૃત્તિ કરવામાં અશક્ત છે, અને જે ભાવયતિ નથી તે ઘટિત પ્રવૃત્તિને વિષે અશક્ત છે, તેમ તે પણ અશક્ત છે. ૭૩ ટીકાર્ય–જે ભાવયતિ એટલે પરમાર્થથી સાધુ છે, તે ચારિત્રની વૃદ્ધિ થવાનું કારણરૂપ, અને શુદ્ધ એવા આશયને લઈને અનાચારની સેવાને વિષે પ્રવૃત્તિ કરવાને અશક્ત છે એટલે ભાવયતિથી અનાચાર સેવી શકાતે જ નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ અભાવ યતિ એટલે વિડંબનાને પામતે એ જે દ્રવ્યયતિ તે ભાવથી સંયમની પ્રવૃત્તિ કરવાને વિષે અશક્ત છે, તેમ આ ભાવયતિ અઘટિત પ્રવૃત્તિ કરવામાં અશકત જાણે. અર્થાત, અઘટિત પ્રવૃત્તિ કરવામાં જેમ અસાધુને ઉપદેશની અપેક્ષા નથી, તેમ ઉત્તમ સાધુને ઘટિત પ્રવૃત્તિ કરવામાં ઉપદેશની અપેક્ષા નથી. ૭૩ આ ઠેકાણે કાંઈક વિશેષ કહે છે. મૂલાર્થ–પ્રથમ જે સરખાપણું કહ્યું, તે કેવલ દષ્ટાંત માત્ર જાણવું. ૭૪ Page #407 -------------------------------------------------------------------------- ________________ વ8: અધ્યાયઃ ३३ इत्येतदितरस्यामिवेतर इति ययुक्तं तन्निदर्शनमात्रं दृष्टांत एव केवलः अत एवाह: न सर्वसाधर्म्ययोगेनेति ॥ ५ ॥ न नैव सर्वसाधर्म्ययोगेन सर्वैः धर्मः साधर्म्य सादृश्यं तद्योगेन ॥ ७ ॥ एतत्कुत इत्याह । यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वादिति ॥ ७६ ॥ यतेः माधोः तत्रासमंजसे ऽप्रवृत्तौ निमित्तस्य सम्यग्दर्शनादिपरिणामस्य गरीयस्त्वात् असमंजसप्रचिनिमित्तान्मिथ्यात्वादेस्तथाविधकर्मोदयज ટીકાથ– અસાધુ પુરૂષ જેમ ઘટિત પ્રવૃત્તિ કરવામાં અશક્ત છે? એમ જે પૂર્વે કહ્યું, તે કેવલ દાંત માત્ર જાણવું. ૭૪ પૂર્વે કહ્યું, તે દષ્ટાંત માત્ર છે તે માટે કહે છે. મૂલાર્થ-જે પૂર્વે કહેલ તે સર્વ પ્રકારના સદશ્ય યોગથી દષ્ટાંત નથી. ઉપર ટીકાથ–સર્વ પ્રકારના સટશ ગવડે કરી પૂર્વે કહેલું દષ્ટાંત નથી. ત્યારે શું છે? તે દેશથી સરખાપણામાં દષ્ટાંત માત્ર છે, એમ જાણવું. ૭૫ એ દષ્ટાંતમાં સર્વ સદશપણાનો રોગ નથી એ શાથી કહો છો ? તેને ઉત્તર કહે છે. મૂલાઈ–તે ભાવતિને અઘટિત કાર્યમાં અપ્રવર્તાવવાના નિમિત્ત રૂપ જે સમ્યકજ્વાદિ તેનું અતિશય ગુરૂપણું છે, એ હેતુ માટે, ૭૬ ટીકાર્ય–તે ભાવ સાધુને અનાચાર સેવનાદિક તે અઘટિત પ્રવૃતિમાં ન પ્રવર્તવાનું નિમિત્ત-કારણ રૂપ જે સમ્યગદર્શનાદિ પરિણામ, તેનું અતિશય મેટાપણું છે. એટલે તેવા પ્રકારના કર્મના ઉદયથી થયેલા Page #408 -------------------------------------------------------------------------- ________________ ३न्ध धर्मबिन्दुप्रकरणे न्यांत अतएव जीवाऽस्वनावजूतात्सकाशादतिगुरुत्वात् ॥ ७६ ॥ एतदेव जावयति । વસ્તુતવાવિવાહિતિ અs છે. वस्तुतःपरमार्थवृत्त्या स्वाजाविकत्वात्जीवस्वनावमयत्वात् सम्यग्दर्शनादेः समंजसफ्टचिनिमित्तस्य ।। ७७ ॥ तथा सद्लाक्वृद्धेः फलोत्कर्षसाधनादिति ॥ ७ ॥ सद्लावस्य शुनपरिणामरूपस्य या वृधिरुत्कर्षस्तस्याः फलोत्कर्षसाधनात् नत्कृष्टफलरूपमोक्षनिष्पादनात् । वृद्धिं प्राप्तो हि शुच्छो जावः सम्यग्दर्शनादिर्मोकं साधयति नतु मिथ्यात्वादिः कदाचनापि अतः परमफलसाधकत्वेन मिथ्यात्वादियोऽसौ गरीयानिति ॥ ७ ॥ એજ હેતુ માટે જીવના અવભાવભૂત એવા મિથ્યાત્વાદિકથી સમ્યગદર્શન વગેરે નું ગુરૂપણું છે, તે કારણથીંસર્વ સાધમ્યોગે કરી પૂર્વોક્તદષ્ટાંત નથી. ૭૬ એ સમ્યગ્દર્શનાદિકના ગુરૂપણની ભાવના ભાવે છે. મૂલાર્થ–વસ્તુતાએ સમ્યગદર્શનાદિકને આત્મસ્વભાવમય. પણું છે, માટે. ૭૭ ટીકાર્થ–વરસુતાએ પરમાર્થ વૃત્તિએ ઘટિત પ્રવૃત્તિના નિમિત્ત કોરણ રૂપ એવા સમ્યગ્દર્શનાદિકને આત્મસ્વભાવમયપણું છે, માટે મિથ્યાત્યાદિકથી સમ્યકત્વાદિકનું ગુરૂપણું છે. ૭૭ મૂલાઈ–વળી શુદ્ધ પરિણામની વૃદ્ધિને મોક્ષરૂપ મહાફલનું સાધવાપણું છે, માટે સમ્યકજ્વાદિકને ગુરૂપણું છે. ૭૮ ટીકાર્ય–શુદ્ધ પરિણામ રૂપ જે સદ્ભાવ તેને જે ઉત્કર્ષ તેને મોટા મેક્ષરૂપ ફલનું કારણરૂપ છે એટલે વૃદ્ધિ પામેલો સમ્યગદર્શનાદિ શુદ્ધ ભાવ મોક્ષને સાધે છે પણ મિથ્યાત્વાદિ અશુદ્ધ ભાવ કદિ પણ મોક્ષને સાધતે નથી, એથી પરમ પૂળરૂપ મોક્ષના કારણે પણને લઈને મિથ્યાત્વાદિકથી એ શુદ્ધ પરિણામ રૂપ સમ્યમ્ દર્શનાદિ શુદધ ભાવ અતિશય શ્રેષ્ઠ છે. ૭૮ Page #409 -------------------------------------------------------------------------- ________________ પણ: પ્રથાથ: ! ३७५ एतदपि कुत इत्याह । नपप्वयविगमन तथावन्नासनादितीत ॥ ए॥ उपप्लव विगमेन रागद्वेषाद्यांतरोपवापगमेन तथावनासनात् तथा असमंजसस्याप्रत्तियोग्यतयावनासनात् प्रतीतेनोग्यतेः कर्तुः इतीतरस्यामिवेतर इति निदर्शनमात्रमिति स्थितं इतिः वाक्यपरिसमाप्तौ ॥ ७ ॥ अथोपसंहरन्नाह । एवंविधयतेः प्रायो नावशुमहात्मनः । विनिवृत्ताग्रहस्योच्चैर्मोदतुट्यो नवोऽपि हीति ॥ ७ ॥ एवंविधस्य स्वावस्थोचितानुष्ठानारंनिणो यतेः साधोः प्रायो बाहुट्येन મિથ્યાત્વાદિકથી સમ્યમ્ દર્શનાદિક અતિશય મેટું છે, એમ શા કારણથી કહે છે? તેને ઉત્તર કહે છે. મુલાઈ—રાગદ્વેષાદિ ઉપદ્રવ વાથી તે બોધ થાય છે, એ હેતુ માટે, ૩૯ ટીકાર્થ–રાગદ્વેષાદિ અંતરના ઉપદ્રવને નાશ થવાથી તેવી જાતને આભાસ થાય છે, એટલે અઘટિતમાં પ્રવર્તવું ગ્ય નથી એવી પ્રતીતિ ભાવે યતિને થાય છે. પૂર્વે કહ્યું હતું કે, ઘટિત પ્રવૃત્તિ કરવાને વિષે અસાધુ અસમર્થ છે, એવું દષ્ટાંત આપ્યું હતું, તે દષ્ટાંત માત્ર છે, એમ સિદ્ધ થયું. અહિં તિ શબ્દ વાકયની સમાપ્તિના અર્થમાં છે. ૩૯ હવે ઉપસંહાર કરતાં કહે છે. મૂલાઈ–ભાવની શુદ્ધિ થવાથી જેને દુરાગ્રહ નથી એવા મહાત્મા ભાવયતિને બહુધા આ સંસાર પણ મોક્ષના જેવો છે. ૮૦ ટીકાથ–પોતાની રિથતિને ધટે તેવા અનુષ્ઠાનના આરંભને કરનારા અને ભાવશુદ્ધિ થવાથી જેનું રૂપ પ્રથમ કહેલું છે એવા મહામા અને શરી ૯ Page #410 -------------------------------------------------------------------------- ________________ ३६ धर्मबिन्दुप्रकरणे जावशुः सकाशान्महात्मन उक्तरूपस्य विनिवृत्ताग्रहस्य उपरतशरीरादिगोचरमूर्गदोषस्य उच्चैरत्यर्थं मोक्तुब्यो निर्वाणकडपो जवोऽपि मोदस्तावन्मोद एवेत्पपिशब्दार्थः । हिः स्फुटम् । यदवाचि । ___“ निजितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानाનિદૈવ મોક્ષ સુવિહિતાના” ને / રૂતિ I do | अत्रोपपत्तिमाह। सदर्शनादिसंप्राप्तेः संतोषामृतयोगतः । लावैश्वर्यप्रधानत्वात्तदासन्नत्वतस्तथा ॥ ७१ ॥ इति ॥ सदर्शनादीनामधाकृतचिंतामणिकल्पद्रुमकामधेनूपमानानां सम्यग्दर्शन . झानचारित्राणां संप्राप्ाचात् यः संतोषामृतयोगस्तस्मात् मोक्तुब्यो नवोऽपि રાદિ સંબંધી મૂછાષ જેને નાશ પામે છે, એવા ભાવસાધુને સંસાર પ્રાયે કરી અત્યંત મોક્ષ તુલ્ય થાય છે. મોક્ષ એજ મોક્ષ છે, એમ અવિ શ બ્દનો અર્થ છે. અહિં ક્રિ શબ્દ રફુટ અર્થમાં છે. આ સંસારજ મોક્ષ રૂપ છે, તે વિષે કહ્યું છે કે – જેમણે મદ તથા મદન–કામને જીત્યા છે, જેઓ મન, વચન અને કાયાના વિકારોથી રહિત છે અને જેમણે પારકી આશા (પુલ ભાવની ઇચ્છા ) દુર કરી છે, એવા સુવિહિત સાધુઓને અહિંજ મોક્ષ છે.” ૧ ૮૦ આ સંસાર પણ માલ રૂપ છે, તે વિષે યુક્તિ કહે છે. મૂલાર્થ–સેતુ એવા દર્શનાદિકની પ્રાપ્તિથી તથા સંતેષ રૂપ અમૃતના યોગથી, ભાવથી, એંયના પ્રધાનપણથી અને મોક્ષના સમીપપણાથી અહિંજ મોક્ષ છે. ૮૧ ટકાથ–ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુની ઉપમાઓને જેમણે નિરરકાર કરેલી (ન્ન કરેલી ) છે એવા સમ્ય દર્શન, સમ્યમ્ જ્ઞાન Page #411 -------------------------------------------------------------------------- ________________ વ: અધ્યાયઃ ! રૂos हीति संबंधः । उपपत्त्यन्तरमाह भावैश्वर्यप्रधानत्वात् नावैश्वर्येण कमामार्दवादिना प्रधान उत्तमस्तजावस्तत्त्वं तस्मात् सकाशात् तदासन्नत्वनो मोकासन्नन्नावात तथेति हेत्वंतरसूचक इति ।। ८? ॥ एतदेव समर्थयन्नाह। तेजःप्राप्नोतिचारित्री सर्वदेवेज्यनत्तमम् इति ॥ २ ॥ नक्तं निरूपितं जगवत्यां किमित्याह । मासादिपर्यायदृष्ट्या मासेन धान्यां त्रिनिरित्यादिक्रमेण पर्यायस्य वृद्भौ सत्यां यावद् प्रादशभिर्मासैः परं प्रकष्ट तेजश्चित्तसुखसानलक्षणं प्राप्नोत्यधिगच्छति चारित्री विशिष्टचारित्रपात्रं पुमान् । અને સમ્યગ ચારિત્રને લાભથી પ્રાપ્ત થયેલ જે સંતેષ રૂપ અમૃતને વેગ, તેનાથી સંસાર પણ મોક્ષ તુલ્ય થાય છે. તે વિષે બીજી યુક્તિ કહે છે. ભાવથી ઐશ્વર્યનું પ્રધાનપણું છે એટલે ક્ષમા, માર્દવ વગેરેથી ઉત્તમપણું છે, તેથી તેમ મોક્ષનું સમીપણું છે, તેથી પૂર્વે કહેલા ભાવયતિને સંસાર મોક્ષ તુલ્ય થાય છે. તથા શબ્દ બીજા હેતુને સૂચવે છે. ૮૧ પૂર્વોક્ત વાતને સમર્થ કરે છે. મૂલાર્થ–માસાદિ પર્યાયની વૃદ્ધિ કરીને ચાવત્ બાર માસે કરીને ચારિત્રધારી પુરૂષ સર્વ દેવતાઓથી ઉત્તમ એવા તેજને ઉત્કૃષ્ટ સુખને પ્રાપ્ત કરે છે. ૮૨ ટીકાઈ–ભગવતી સૂત્રમાં નિરૂપણ કર્યું છે, તે શું નિરૂપણ કર્યું છે ? માસાદિ પર્યાયની વૃદ્ધિ વડે કરીને એટલે એક, બે, ત્રણ માસ ઇત્યાદિ ક્રમ વડે કરી પર્યાયની વૃદ્ધિ સતે ઉત્કૃષ્ટ બાર માસે કરીને ચિત્તના સુખના લાભરૂપ લક્ષણવાલા ઉત્કૃષ્ટ તેજને તે વિશિષ્ટ ચારિત્રવાલ (ભાવયતિ) પુરૂષ પામે છે. તે તેજની ઉત્કૃષ્ટતા સ્પષ્ટ કરે છે. ભવનપતિથી આરંભી અનુત્તર વિમાનવાસી Page #412 -------------------------------------------------------------------------- ________________ ३८८ धर्मबिन्दु प्रकरणे परत्वमेव व्यनक्ति । सर्वदेवेज्यो नवनवासिप्रभृतिभ्योऽनुत्तरसुरावसानेज्यः सकाशाडुचमं सर्वसुरसुखा तिशायीति भावः । गवती सूत्रं चेदं " " जे इमे अज्जत्ताए समया निग्गंधा एएणं कस्स तेजसं वीतीवयंति मासपरियाए सम निग्गंथे वाणमंतराणं देवाणं तसं वीश्वय । एवं घुमासपरियाए समये निग्गंथे सुरिंदवज्जियां जवणवासीणं देवाणं तेनलेसं वीश्वय । तिमासपरियाए समणे निग्ये असुरिदाणं देवाएं तेजसं वीतीas | चनमासपरियाए समणे निग्गंथे चंदिमसूरिमवज्जियाणं गहगणनरकचतारावणं जोतिसियाणं तेनलेसं वीईक्यई । पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोड़ सियाणं तेनलेसे वीडवयड़ । उम्मासपरियाए समणे निमंचे सोहम्मीसाणाएं तेजसं वीतीवयः । सत्चमासपरियाए समणे निथे सणं I દેવ સુધીના સર્વ દેવતાઓથી ઉત્તમ એવા સુખને પામે છે એટલે સર્વદેવતાના સુખથી અધિક સુખને પામે છે, તે વિષે ભગવતી સૂત્રમાં આ પ્રમાણે છે.—-“ આ વર્તમાન કાલમાં વત્તતા એવા આ શ્રમણ નિગ્રંથ સાધુએ ચિત્તસુખના લાભરૂપ લક્ષણવાળી કાની તેજોલેશ્યાને ઉલ્લંધન કરે છે ? એ પ્રશ્ન થતાં તેના ઉત્તરમાં કહે છે કે, એક માસના ચારિત્રના પર્યાયવાલા શ્રમણ નિગ્રંથ સાધુ વાણવંતર દેવતાએની તેજલેશ્યાને ઉલ્લંધન કરે છે. બે માસ પર્યાયવાલા સાધુ અસુરે શિવાયના ભવનપતિ દેવતાની તેજોલેશ્યાને ઉલ્લું ધન કરે છે.ત્રણ માસના પર્યાંચવાલે! સાધુ અસુરે દ્ર એવા દેવતાની તેજોલેશ્યાને અતિક્રમણ કરે છે, ચાર માસ પર્યાયવાલા સાધુ ચંદ્ર સૂર્ય શિવાય ગ્રહ, નક્ષત્ર અને તારારૂપāાતિક દેવતાની તેજોલેશ્યાને ઉલ્લંધન કરે છે, પાંચ માસના પર્યાયવાલે સાધુ ચંદ્ર સૂર્ય એવા તેાતિષ દેવની તેજોવેશ્યાને ઉલ્લંધન કરે છે, છ માસ ૫ર્ચાયવાલે સાધુ સાધમ અને ઇશાન દેવલાકના દેવતાની તેજોલેશ્યાને ઉલ્લુઘન કરે છે. સાત માસના પર્યાયવાલા સાધુ સનકુમાર અને માહેદ્ર દેવલાક Page #413 -------------------------------------------------------------------------- ________________ પણ: અધ્યાયઃ | રૂng कुमारमाहिंदाणं तेनलेसं वीश्चय । अट्टमासपरिपाए समणे निग्गये बनलोगसंतगदेवाणं तेनलेसं वीश्वय । नवमासपरियाए समणे निग्गंथे महाशुक्कसहस्साराणं देवाणं तेजलसं वीईचयश् । दसमासपरियाए समणे निग्गंथे आणयपाणयारणअच्चुआणं देवाणं तेनलेसं वीवय । एकारसमासपरियाए समणे निगये गेवेज्जाणं देवाणं तेनलेस वीश्वया । बारमासपरियाए समणे निगंथे अगुत्तरोववाझ्याणं देवाणं तेनलेसं वीश्वय । तेण परं सुके सुक्कानिजाती नवित्ता सिज्ज बुक मुच्च परिनिव्वाइसव्वापुरकाणमंतकरेइति ॥ इति श्रीमुनिचंजसूरिविरचितायां धर्मविऽवृत्ती यतिधर्मविषयविधिः षष्ठोऽध्यायः समाप्तः । ના દેવતાની તેજલેશ્યાને ઉલ્લંઘન કરે છે. આઠ માસના પર્યાયવાલો સાધુ બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવતાની તેજલેશ્યાને ઉલ્લંઘન કરે છે. નવ માસના પર્યાયવાલો સાધુ મહા શુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવતાની તેજેશ્યાને ઉલ્લંઘન કરે છે. દશ માસના પર્યાયવાલો નિગ્રંથ મુનિ આનત,પ્રાણત,આરણ અને અર્ચ્યુત, દેવકના દેવતાની તેજેશ્યાને ઉલ્લંઘન કરે છે. અગીયાર માસના પર્યાયવાલા નિર્ચથ મુનિ શૈવેયક દેવતાની તેજલેશ્યાને ઉલ્લંધન કરે છે બાર માસના પર્યાયવાલો નિર્ચથ મુનિ અનુત્તર વિમાનના દેવતાની તેલસ્થાને ઉલ્લંધન કરે છે, ત્યાર પછી શુકલ અને શુકલાભિજાત્ય થઇને સિદ્ધ થાય છે,બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિ નિર્વાણ થાય છે, યાવત્ સર્વ દુ:ખને અંત કરે છે.(એટલે સાસાન્ય રીતે અણિમાદિ ઐશ્વર્ય પામે છે, બુદ્ધ કહેતાં કેવલિ થાય છે, મુક્ત કહેતાં ભોપગ્રહ કર્મથી મુકત થાય છે, પરિનિર્વાણ કહેતાં સર્વથા કર્મ રહિત થઈ યાવત્ સર્વ દુઃખને અંત કરે છે.) | ઇતિ મુનિચંદ્ર વિરચિત ધર્મ બિંદુ ગ્રંથની ટીકાને વિષે યતિધર્મના વિષયના વિધિ નામે છે અને ધ્યાય સંપૂર્ણ થયે. Page #414 -------------------------------------------------------------------------- ________________ જાત ભર પ્રચાચા -અન-નાકbe तस्य चेदमादिसूत्रम् । फलप्रधान आरंज इति सलोकनीतितः । संक्षेपामुक्तमस्येदं व्यासतः पुनरुच्यते इति ॥ १॥ फलं प्रधानं यस्येति स तथा आरंनोधर्मादिगोचरा प्रवृत्तिः इति अस्याः सबोकनीतितः शिष्टजनसमाचारात् किमित्याह, संक्षेपात्परिमितरूपया नक्तमस्य છે કે પર સી છે . છે. તે નું આ પ્રથમ સૂત્ર – મૂલાર્થ જેનું ફલ પ્રધાન હોય તેને આરંભ કરવો, એ સપુરૂષોની નીતિ છે, તેથી ગ્રંથના આઘમાં ધર્મનું આ ફલ છે એમ સંક્ષેપમાં કહેલું છે, તે ધર્મના ફલને હવે વિસ્તારથી કહે છે. ૧ ટીકાW—શિષ્ટ જનને એવો આચાર છે કે, કલ જેમાં પ્રધાન છે એવી ધર્માદિક સંબંધી પ્રવૃત્તિ કરવી એવી પુરૂષની નીતિને આશ્રય કરી ગ્રંથકારે “ધર્મનું આ ફલ છે” એમ સંક્ષેપથી ગ્રંથના આરંભમાં “ધન ધનાર્થનાં Page #415 -------------------------------------------------------------------------- ________________ सप्तमः अध्यायः। રૂા? धर्मस्येदंफलं " धनदो धनार्थिनां प्रोक्तः” इति श्लोकन शास्त्रादौ व्यासतो विस्तरेण पुनरुच्यते इदमिदानीमिति ॥ १॥ ननु यदि व्यासतः पुनरिदानी वक्ष्यते तत्किमिति संक्षपात् पूर्न फसमुक्तमित्याशंक्याह । प्रवृत्त्यंगमदः श्रेष्टं सत्वानां प्रायशश्च यत् । आदौ सर्वत्र तयुक्तमनिधातुमिदं पुनः ॥२॥ इति । प्रवृत्त्यंगं प्रवृत्तिकारणं अदः फलं श्रेष्ठं ज्यायः सत्त्वानां फलार्थिनां प्राणिविशेषाणां प्रायशः प्रायेण चकारो वक्तव्यांतरसमुच्चये । यद्यस्मादादौ प्रथम सर्वत्र सर्वकार्येषु तत्तस्मायुक्तमुचितमनिधातुं नणितुं संपादाविति आदावेव विस्तरेण फणभणने शास्त्रार्थस्य अतिव्यवधानेन श्रोतुस्तत्र नीरसनावप्रसंगेनादर एव स्यादिति, दं पुनरिति यत्पुनासतः फलं तदिदं वक्ष्यमाणम् ॥२॥ બોર” એ સ્લાક વડે કહેલું છે તેને ધર્મના ફલને 3 હવે વિરતારથી કહે છે? અહિં કોઈ શંકા કરે કે, હવે તમે ધર્મનું ફલ વિરતારથી કહે છે તો પ્રથમ સંક્ષેપથી કેમ કહ્યું તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–સર્વ કાર્યને વિષે પ્રાણીઓને પ્રવૃત્તિ થવાનું કારણ પ્રાયે કરી એના ફલનું કહેવું, એ શ્રેષ્ઠ છે, માટે ગ્રંથના આરંભને વિષે સંક્ષેપ ફલ કહેવું, તે યુક્ત છે, અને હવે ગ્રંથને અંતે ધર્મના ફલને વિસ્તારથી કહેવું તે યુક્ત છે. ૨ ટીકાર્ય–ફલના અથ એવા પ્રાણીઓને ધર્મા સર્વ કાર્યમાં પ્રવૃત્તિ થવાનું કારણું પ્રાયે કરી પલ છે, તે હેતુ માંટે આ ગ્રંથના આદિમાં સંક્ષેપથી ફલ કહ્યું, તે યુકત છે કારણકે, પ્રથમથી જ વિરતાર વડે ફલ કહીએ તે શાત્રના અર્થને કહેવાને ઘણે અંતર થવાથી સાંભળનારને નીરસ ભાવ થવાને પ્રસંગ આવે તેથી કરીને શાસ્ત્ર સાંભળવામાં અનાદરજ થાય માટે આધમાં સંક્ષેપથી ફલ કહેવું અને અંતે વિસ્તારથી ફલ કહેવું, તે યુકત છે. તેથી હવે ગ્રંથકાર ધર્મનો ફલને વિરતારથી કહે છે. જે Page #416 -------------------------------------------------------------------------- ________________ ३ धर्मबिन्दुप्रकरणे यथा-विशिष्ठं देवसौख्वं यचिवसौख्यं च यत्परम् । धर्मकल्पमस्येदं फलमाहुर्मनीषिणः ॥ ३॥ इति । विशिष्ट सौधर्मादिदेवलोकसंबंधितयाशेषदेवसौख्यातिशायि देवसौख्यं सुर शर्म यदिहैव वक्ष्यमाणं शिवसौख्यं मुक्तिशर्म चः समुच्चये यदिति प्राग्वत् परं प्रकृष्टं तत्किमित्याह धर्मकल्पद्रुमस्य जावधर्मकल्पपादपस्य इदं प्रतीतरूपतयाप्रथिमानं फलं साध्यमाहुःउक्तवंतःमनीषिणः सुधर्मस्वामिप्रभृतयो महामुनय इति इत्युक्तो धर्मः सांप्रतमस्य फलमनुवर्णयिष्यामः ॥४॥ति सुगममेव ।। विविधं फलमनंतरपरंपरानेदादिति ॥५॥ લાર્થ-દેવસંબંધી મોટું સુખ અને ઉત્કૃષ્ટ મોક્ષસુખ એ ધર્મરૂપી કલ્પવૃક્ષનું ફલ છે, એમ મોટા બુદ્ધિમાન પુરૂષો કહે છે. ૩ ટીકાથે--વિશિષ્ટ એટલે સધર્માદિદેવલોકને સંબંધે કરી બાકી રહેલા દેવ સંબંધી સુખથી અતિશય મોટું દેવસુખ કે જે આગળ કહેવામાં આવશે તથા અહિં પણ આગળ કહેવામાં આવશે એવું ઉત્કૃષ્ટ મોક્ષસુખ તે બંને ભાવધર્મરૂપ કલ્પવૃક્ષના વિખ્યાત ફલ છે, એમ સુધર્મા રવામી પ્રમુખ મહાન મુનિઓ કહે છે. ૩ મૂલાર્થ_એવી રીતે ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ કહેવામાં આવ્ય, હવે તે ધર્મના ફલનું વર્ણન કરીએ છીએ. ૪ - એ સૂત્રને અર્થ સુગમ છે, તેથી ટીકા આપી નથી. ૪ મલાથ–અનંતર ફલ અને પરંપરા ફલ એમ બે પ્રકારનું ધર્મનું ફલ છે. ૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ: અધ્યયઃ રૂણરૂ विविधं विरूपं फलं धर्मस्य कथमित्याह । अनंतरपरंपरानेदात् । आनंतर्येण परंपरया च ॥ ५ ॥ तत्रानंतरफलमुपप्लवहास इति ॥ ६ ॥ तत्र तयोमध्येऽनंतरफलं दर्श्यते तद्यथा उपप्लवहास उपलवस्य रागद्वेषा दिदोपोजेकलवणस्य हासः परिहाणिः ॥ ६ ॥ તથા– વૈશ્વર્યવૃદ્ધિનિતિ 9 છે भावैश्वर्यस्य औदार्यदाक्षिण्यपापजुगुप्सादिगुणलानबक्षणस्य वृद्धिरु ૩ तथा-जनप्रियत्वमिति ॥७॥ सर्वलोकचित्ताहादकत्वम् ॥ ७॥ ટીકાર્થધમતું ફલ બે પ્રકારનું છે. તે કયે પ્રકારે ? એક અનંતર ફલ અને બીજું પરંપરા ફલ–એ બે ભેદથી જાણવું પ મૂલાર્થ—–તેમાં રાગાદિ ઉપદ્રવને નાશ થવો એ અનંતર ફલ છે. ૬ ટીકાર્થ–પ્રથમ કહેલ ધર્મના બે ફલમાં અનંતર ફલ દેખાડે છે, જેમકે, રાગ દ્વેષાદિ દેશને વિશેષ ઉદય થવા રૂપ લક્ષણવાલા ઉપદ્રવને સર્વ પ્રકારે નાશ થએ ધર્મનું અનંતર ફલ છે. ૬ મૂલાર્થભાવૈશ્વર્યની વૃદ્ધિ થવી એ ઘર્મનું અનંતર ફલ છે. ૭ ટીકાઈ–ભાવૈશ્વર્ય એટલે ઉદારતા, અનુકૂલતા, પાપકર્મની નિંદા, વગેરે ગુણને લાભ તેની વૃદ્ધિ એટલે ઉત્કર્ષ એ ધર્મનું અનંતર ફલ છે. ૭ મૂલાર્થ– કપ્રિય થવું, એ ધર્મનું અનંતર ફલ છે. ૮ ટીકાથ–સર્વ લોકના ચિત્તને આનંદ ઉપજાવવાપણું એ ધર્મનું અનંતર ફલ છે. ૮ Page #418 -------------------------------------------------------------------------- ________________ રૂદ્ધ धर्मबिन्दुप्रकरणे परंपराफलं तु सुगतिजन्मोत्तमस्थानपरंपरा निर्वाणावा. લિરિતિ U यत्सुगतिजन्म यच्चोत्तमस्थानपरंपरया करणनूतया निर्वाणं तयोरवातिः પુનઃપરંપ૨Tલમિતિ | | अथ स्वयमेवैतत्सूत्रं जावयति। सुगतिविशिष्टदेवस्थानमिति ॥ १० ॥ मुगतिः किमुच्यते इत्याह, विशिष्टदेवस्थान सौधर्मादिकपलक्षणम् છે શo || तत्रोत्तमा रूपसंपत्, सस्थितिप्रज्ञावसुखातिबेश्यायोगः, મૂલાર્થ–સારી ગતિમાં જન્મ થા, ઉત્તમ સ્થાનની પરે પરાએ મેક્ષની પ્રાપ્તિ થવી, એ બેનું જે થવું, તે ધર્મનું પરંપરા ફલ છે. ૯ ટીકાથ–સારી ગતિમાં જન્મ થે, ઉત્તમ સ્થાનની પરંપરાએ કરી મોક્ષની પ્રાપ્તિ થવી એ બંનેનું થવું તે ધર્મનું પરંપરા ફલ છે. ૯ હવે સૂત્રકાર તેિજ એ સૂત્રની ભાવના કરે છે. એટલે પરંપરા ફલને દર્શાવનાર સૂત્રને વિરતાર કરે છે. મૂલાર્થ–સધર્મ દેવલોકાદિ સારા સ્થાન પ્રત્યે જવું, તે સુગતિ કહેવાય છે. ટીકાથ–સુગતિ એટલે શું? સાધર્માદિ દેવલોક તે સુગતિ કહેવાય છે. ૧૦ મૂલાર્થ તે દેવલોકમાં ઉત્તમ રૂપની સંપત્તિ, સ્થિતિ, પ્રભાવ સુખ, કાંતિ અને વેશ્યાનો સારે યોગ થાય છે, નિર્મલ એવા ઈ. Page #419 -------------------------------------------------------------------------- ________________ સતમ: અધ્યાયઃ । રૂ विशुद्धे प्रियावधित्वं, प्रकृष्टानि जोगसाधनानि, दिव्यो विमानનિવર, મનોહરાવ્યુદ્યાનાનિ, રમ્યા નકારાયાઃ, વાંતા પ્રજ્ઞ रसः, अतिनिपुणाः किंकराः, प्रगल्नो नाट्यविधिः, चतुरोदारा જોના:, સદ્દાચિત્તાહાર:, અનેવત્તુવતુ ં, દુલાનુવંધ, મહાकल्याण पूजा करणं, तीर्थंकरसेवा, सद्धमश्रुतौ रतिः, सदासुखસ્વમિતિ II II तत्र देवस्थाने उत्तमा प्रकृष्टा रूपसंपत् शरीरसंस्थानलक्षणा | सत्यः सुंदरा याः स्थितिप्रावसुखद्युतिलेश्यास्ताभिर्योगः समागमः तत्र स्थितिः पढ्योपमसागरोपमप्रमाणायुष्कलक्षणा। प्रजावो निग्रहानुग्रहसामर्थ्यं । सुखं चित्तसमाधिलऋणं । श्रुतिः शरीराचरणादिमना | बेश्या स्तेजोलेश्यादिका इति । विशुद्धानि ક્રિયા તથા અવધિજ્ઞાન, ઉત્કૃષ્ટ એવા ભાગના સાધના, દિવ્ય વિમાનાના સમૃદ્ધ, મનેાહર ઉદ્યાના, રમ્ય જલાશયા, સુંદર અપ્સરા આ, અતિનિપુણ સેવા, અતિ રમણીય નાટક વિધિ, ચતુર ઉદાર ભાગ, સદા ચિત્તને વિષે આનંદ, અનેક સુખના કારણેા, પરિણામે સુખકારી સવ કાની સંતતિ, મહા કલ્યાણકને વિષે પૂજાનું કરવું, તીર્થંકરની સેવા, શુભ ધર્મને સાંભળવામાં પ્રીતિ, અને નિરંતર સુખાપણું—એ સર્વની પ્રાપ્તિ થવી એ ધર્મનું પરપરા ફલ છે.૧૧ ટીકા”—તે દેવલાકમાં શરીરની સંસ્થાન રૂપ લક્ષણવાલી રૂપ સપત્તિ, સુંદર એવા સ્થિતિ પ્રભાવ, સુખ કાંતિ, અને લેશ્યાના ચેાગ તેમાં સ્થિતિ એટલે પત્યેાપમ--~સાગરાપમ પ્રમાણે આયુષ્યની સ્થિતિ, પ્રભાવ એટલે નિગ્રહ અને અનુગ્રહ કરવાનું સામર્થ્ય, સુખ એટલે ચિત્તની સમાધિ, તિ એટલે શરીરના આભરણાદિકની કાંતિ, તેજોલેશ્યાદિ લેશ્યા, તેના યાગ થવા, વિશુદ્ધ એટલે પેાત પેાતાના વિષયનું અવિપરીત જ્ઞાનનું ઉત્પન્ન થવું, તે વડે નિલ એવી ઈંદ્રિયો અને અવધિજ્ઞાનવાલુ' દેવપણું,ઉત્કર્ષવાલા ભાગના સાધના, તેને દર્શાવે છે. દિવ્ય એટલે પેાતાની પ્રભાથી સમગ્ર તેજવીસમૂહને Page #420 -------------------------------------------------------------------------- ________________ રૂદ્ધ धर्मविन्दुप्रकरणे स्वविषयाविपर्यस्तझानजननेन निर्मवानींद्रियाणि अवधिश्च यस्य स तथा तज्ञावस्तत्त्वं । प्रकृष्टानि प्रकर्षति नोगसाधनानि लोगोपकरणानि । तान्येव दर्शयति दिव्यो निजपनामंगलविझविताशेषतेजस्विचक्रो विमाननिवहः विमानसंघातः । मनोहराणि मनःप्रमोदप्रदानि। अशोकचंपकपुंनागनागप्रभृतिवनस्पतिसमाकुलानि उद्यानानि वनानि । रम्या तुं योग्या जलाशया वापीह्रदसरोवरलक्षणाः । कांताः कांतिलाजः अप्सरसो देव्यः । अतिनिपुणाः परिशुधविनयविधिविधायिनः किंकराः प्रतीतरूपा एव : प्रगटनः प्रौढो नाट्यविधिः तीर्थकरादिचरितप्रतिबद्धानियवक्षणः । चतुरोदाराः चतुरा झटित्येवेंघियचित्ताक्षेपदका उदाराश्योत्तमाः नोगाःशद्वादयः श्रोत्रादीप्रियविषयाः। सदा सततं चित्ताहादो मन:प्रसादरूपः । अनेकेषां स्वव्यतिरिक्तानां देवादीनां तजन्नानाविधसमुचिताचार समाचरणचातुर्यगुणेन सुखहेतुत्वं संतोषनिमिचन्नावः ! कुशलः परिणामसुंदरोऽ વિલંબિત કરનાર એવો વિમાનેને સમૂહ, મનોહર એટલે મનને હર્ષ આપનારા અશોક, ચંપ, પુન્નાગ, અને નાગકેશર, વગેરે વનસ્પતિઓથી ભરપૂર એવા ઉધાને, રમવાને ગ્ય એવા વાવ્ય, ધરા, અને સરવરાદિ જલાશ, કાંતિવાલી દિવ્ય અસરાએ, અતિનિપુણ એટલે શુદ્ધ વિનય વિધિને કરનારા સેવકે, અતિસુંદર નાટ્ય વિધિ એટલે તીર્થકર વગેરેના ચરિત્રથી યુક્ત એવા અભિનયવાલા નાટક, ચતુર એટલે તત્કાલ ઇંદ્રિય તથા ચિત્તને આકર્ષવામાં કુશલ એવા શબ્દાદિક વિષયે, સતત મનની પ્રસન્નતા, પિતાથી જુદા એવા દેવાદિકને તે તે વિવિધ જાતના ગે એવા આચારને સંપાદન કરવાના ચાતુર્ય ગુણ વડે બીજાને સંતોષ પામવાનું નિમિત્ત કારણ, કુશળ એટલે પરિ મે સુંદર એવો સર્વ કાર્યને કુશલાનુબંધ–સુખની પરંપરાનું ઉત્પન્ન થવાપણું, મેટા કલ્યાણક એટલે તીર્થકરેના જન્મ, તથા મહા વૃતના અંગીકાર કરવાના સમયે, તેમને વિષે નાત્ર, પુષ્પા પણ, ધૂપવાસ ઇત્યાદિ આપવાના પ્રકારે કરી પૂજા કરવી; પિતાના પ્રભાવે કરી ત્રણ જગતના જીવિના મનને જેમણે વશ કરેલા છે. અને અમૃતન વર્ષાદ જેવી સિકદેશનાનાવિધિથી જેમણે ભવ્ય પ્રાણીઓના મનના તાપને નાશ કરેલો છે એવા પુરૂષરત્ન Page #421 -------------------------------------------------------------------------- ________________ सप्तमः अध्यायः । ३७ बंधः सर्वकार्याणां । महाकल्याण केतु जिनजन्ममहाव्रतमतिपत्त्यादिषु पूजायाः स्नात्रपुष्पारोपण धूपवासप्रदानादिना प्रकारेण करणं निर्मापणं । तीर्थकराणां निजनावावर्जितजगत्त्रयजंतुमानसानां अमृतमेघासाराकारसरसदेशना विधिनिहतजव्यन विकजनमनःसंतापानां पुरुषरत्नावशेषाणां सेवा वंदन नमनपर्युपासनपूजनादिनाराधना | सतः पारमार्थिकस्य धर्मस्य श्रुतचारित्रलक्षणस्य श्रुतावाकर्णने रतिः स्वर्गमनवतुंबुरुमन्नृ तिगांधर्विकारत्र्यपंचमस्वरगीतश्रवणरतेरपि सकाशादधि संतोषणा | सदा सर्वकालं मुखित्वं बाह्यशयनासनवस्त्रालंकारादिजनितशरी रसुखयुक्तत्वम् ॥। ११ ॥ तथा तयुतावपि विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते महाकुले निःकलंककेऽन्वयेन उदग्रे सदाचारेण आख्यायिकापुरुषयुक्ते अनेकमनोरथापूरकमत्यंत निरवद्यं जन्मेति ॥ १२ ॥ તીર્થંકરાની વંદના, નમન, ઉપાસના અને પૂજા વગેરેથી આરાધના કરવી,સત્ એટલે પારમાર્થિક એવા શ્રુત ચારિત્ર લક્ષણવાલા ધર્મને સાંભળવામાં પ્રીતિ એટલે રવમાં ઉત્પન્ન થયેલા તુબુરૂવગેરે ગાંધર્વાંએ આર ભેલા પંચમ સ્વરના ગીતને સાંભળવાની પ્રીતિથી પણ અધિક સત્તાષવાળી એવી પ્રીતિ સદ્યાસુખી પશુ એટલે બાહેરના શયન, આસન, વસ્ત્ર અને અલંકાર વગેરેથી ઉત્પન્ન થયેલ શરીરના સુખથી યુક્તપણુ એ સર્વે દેવ-મુગતિને વિષે પ્રાપ્ત થાય છે.૧૧ મુલા—દેવલાકથી વ્યા પછી પણ સારા દેશમાં, સારા કાલમાં, વશવડે કલ કરહિત, સદાચારવડે મેટા અને જેની મેાટી કથાએ છે એવા પુરૂષાથી યુકત એવા પ્રસિદ્ધ કુલમાં અનેક મનેરથાને પુરનારૂં અને અત્યંત પાપથી રહિત એવું જન્મ થાય છે.૧૨ Page #422 -------------------------------------------------------------------------- ________________ રૂus પરિન્યુવાર, तच्युतावपि देवलोकादवतारे किं पुनस्तत्रमुखमवेत्यपिशब्दार्थः। विशिष्टे देशे मगधादौ विशिष्ट एव काले मुखमाउःखमादौ स्फीते परिवारादिस्फीतिमति महाकुले इक्ष्वाकादी, निकलंके असदाचारकलंकपंकविकले, अन्वयेन पितृपितामहादिपुरुषपरंपरया अत एव नदने उनटे केनेत्याह सदाचारेण देवगुरुस्वजनादिसमुचितमतिपत्तिलक्षणेन, आख्यायिका कथा तत्पतिबका ये पुरुषास्तथाविधान्यासाधारणाचरणगुणेन तैर्युक्ते संबके किमित्याह अनेकमनोरथापूरकं स्वजनपरजनपरिवारादिमनोऽनिलषितपूरणकारि, अत्यंतनिरवयं शुजलनगुनग्रहावलोकनादिविशिष्टगुणसमन्वितेन एकांततो निखिलदोषविकलं जन्म પ્રાર્નાવ નિા શરૂ II તત્ર થવતિ તારા ટીકાર્ય–દેવલોથી વ્યા પછી પણ તેમને સુખ થાય છે તે દેવલોકમાં સુખ હોય, તેમાં શું કહેવું ? એ અતિ શબ્દનો અર્થ છે. મગધ વગેરે સારા દેશમાં, સુષમદુષમાદિક સારા કાલમાં, પવિારાદિ સહિત એવા ઈશ્વાકુ વગેરેના મોટા કુલમાં, જન્મ થાય છે તે મોટા કુલ એટલે જે કુલ અસત્ આચારના કલંક રૂપ કાદવથી રહિત છે. પિતા અને પિતામહ (બાપદાદા) ઇત્યાદિ પુરૂષોની પરંપરા એ ગ્ય એવા દેવગુરૂ રવજનાદિક પુરૂષની ઉચિત સેવા રૂપ સદાચારથી યુકત છે. વળી કથા સાથે (બાંધેલા ) જોડાએલા ખ્યાતિવાલા પુરૂષોથી યુકત છે એટલે અન્ય પુરૂષોથી ન બની શકે એવા તે પ્રકારના અસાધારણ આચરણ ગુણ વડે જેમની કથાઓ પ્રસિદ્ધ છે, એવા પુરૂ થિી યુક્ત જે મહાકુલ છે, તેમાં તે પુરૂષને જન્મ થાય છે, તે જન્મ કેવું છે? અનેક મનેરને પૂરનાર એટલે વજન પરજન આદિને મનેરને પૂરણ કરનારું અને અતિશય નિર્દોષ એટલે શુભ લગ્ન તથા શુભ ગ્રહની દષ્ટિ ઈત્યાદિ વિશિષ્ટ ગુણ સહિત હોવાથી એકાંતે સર્વ દેષથી રહિત એવું પૂર્વે કહ્યા તે દેવલોકથી ઢેલા પુરૂષોનું જન્મ થાય છે. ૧૨ તે ઉત્તમ મનુષ્ય જન્મને વિષે જે હેય છે, તેને કહે છે, Page #423 -------------------------------------------------------------------------- ________________ सप्तमः अध्यायः । ઉuru - सुंदरं रूपं, आलयो बक्षणानां, रहितमामयेन, युक्तं प्रज्ञया, संगतं कलाकलापेनेति ॥ १३॥ - सुंदरं शुजसंस्थानवत्तया, रूपमाकारः, आलयो लक्षणानां चक्रवज्रस्वस्तिकमीनकलशकमलादीनां, रहितं परित्यक्तं आमयेन ज्वरातिसारनगंदरादिना रोगेण, युक्तं संगतं प्रझया बहुबहुविवादिविशेषणग्राहिकया वस्तुबोधशक्त्या, संगतं संबद्धं कलानां लिपिशिक्षादीनां शकुनिरुतपर्यवसानानां कलापेन समुदायेन तथा-गुणपक्षपातः, असदाचारजीहता, कल्याणमित्रयोगः, सत्कथाश्रवणं, मार्गानुगो बोधः, सर्वोचितप्राप्तिः हिताय, सत्त्व संघातस्य, परितोषकरी गुरूणां, संवर्धनी गुणांतरस्य, निदर्श મુલાર્થ–સુંદર રૂપ લક્ષણનું સ્થાન, રગે રહિત, બુદ્ધિએ યુક્ત અને કલાઓના સમૂહ વડે યુક્ત એવું જન્મ થાય છે. ૧૩ ટકાથ–સુંદર એટલે શુભ સંરથાન સહિત એવું રૂપ, ચક્ર, વજ, સ્વસ્તિક, મત્ય, કલશ અને કમળ વગેરે લક્ષણોનું થાન રૂપઃ તેમ વળી જવર, અતિસાર ભગંદર વગેરે રોગથી રહિત, બહુ અને બહુ વિધ ઇત્યાદિ વિશેષણેને ગ્રહણ કરનારી વસ્તુઓધની શક્તિ રૂપ બુદ્ધિથી યુક્ત અને લિપિ, શિક્ષાથી માંડીને પક્ષિઓને શબ્દોનું જ્ઞાન થાય ત્યાં સુધીની કલાઓના સમુદાય વડે યુક્ત એવું જન્મ થાય છે. ૧૩ મૂલાણું-વળી ગુણ ઉપર પક્ષપાત, નઠારા આચરણને ભય, પવિત્ર બુદ્ધિ આપનારા મિત્રને યોગ, સકથાનું શ્રવણ, મુકિત માર્ગને અનુસરતે બેધ, ધર્મ, અર્થ અને કામને સેવવા પ્રત્યે ઉ. ચિત વસ્તુની પ્રાપ્તિ કે જે પ્રાણીઓના સમૂહના કલ્યાણને અર્થ Page #424 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे नं जनानां,अत्युदारयाशयः, असाधारणा विषयाः, रहिताःसंके. शेन, अपरोपतापिन, अमंगुलावसानाति ॥१॥ गुणाः शिष्टचरितविशेषा असज्जनानन्यर्थनादयः । तथा च परन्ति । " असंतो नान्याः सुहृदपि न याच्यस्तनुधनः, प्रियात्तिाप्या मबिनमसुनंगेऽप्यसुकरम् । विपगुच्चैः स्थेय पदमनुविधेयं च महतां, सतां केनोदिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ १॥ तेषां पक्षोऽभ्युपगमः तत्र पातोऽवतार इति । अत एव असदाचारजीरुता। चौर्यपारदार्याधनाचाराद् व्याधिविषप्रदीपनकादिन्य श्वदूरं जीरुनावः । कट्याથાય છે, જે માતાપિતાદિ ગુરૂજનને સંતોષ કરનારી છે, બીજા ગુ. ણને વધારનારી છે અને લેકને દષ્ટાંત દેવા ગ્ય છે, અતિ ઉદાર એ મનને પરિણામ થાય છે. અસાધારણ વિષય પ્રાપ્ત થાય છે, જે વિષયે કલેશ રહિત, પરને પરિતાપ નહીં કરનારા અને સુંદર પરિણામ વાલા છે. ૧૪ ટીકાર્ય–ગુણ એટલે દુર્જનની પ્રાર્થના ન કરવી વિગેરે શિષ્ટ પુરૂના આચરણે તેને માટે નીતિ શાસ્ત્રમાં કહેલું છે – અસત્યુની પાસે પ્રાર્થના કરવી નહીં, મિત્ર કે સગો હોય પણ જે તે થોડા ધનવાલા હોય તે તેની પાસે યાચના કરવી નહીં. ન્યાયથી સુંદર નિર્વાહ કરે, પ્રાણને નાશ થાય તો પણ અકાર્ય કરવું નહીં, વિપત્તિ આવે ત્યારે ઉન્નતપણે રહેવું અને મોટા પુરૂના આચરણને અનુસરવું આ પ્રકારનું ખર્શની ધાર જેવું આકરું મોટા પુનું વ્રત કાણે ઉપદેશ કરેલું છે ? એ તો સહુ પુરૂષને સ્વભાવ જ છે. તે ગુણને પાપાત એટલે તે ગુણે પોતાનામાં આવે એવી રીતે કરવું, એથી કરીને અસત્ આચરણથી ભય રાખવો એટલે ચારી, વ્યભિચાર વગેરે Page #425 -------------------------------------------------------------------------- ________________ सप्तमः अध्यायः। ४०१ निबंधनजनैयाँगः संबंधः । सतां सदाचाराणां गृहिणां यतीनां च कथाश्रवणं चरिताकर्णनं मार्गानुगो मुक्तिपथानुवर्ती बोधो वस्तुपरिच्छेदः । सर्वेषां धर्मार्थकामानामाराधनं प्रत्युचितानां वस्तूनां प्राप्तिानः सर्वोचितप्राप्तिः। कीहश्यसाविति विशेषणचतुष्टयेनाह । हिताय कल्याणाय सत्वसंघातस्य जंतुजातस्य, परितोषकरी प्रमोददायिनी गुरूणां मातापित्रादिलोकस्य, संवादिनी वृधिकारिणी गुणांतररय स्वपरेषां गुणविशेषस्य, निदर्शनं दृष्टांतभूमिस्तेषु तेष्वाचरण विशेषेषु जनानां विशिष्टलोकोनां । तथाऽत्युदारोऽतितीवौदार्यवान् आशयो मनःपरिणामः । असाधारणा अन्यरसामान्याः शाबिनजादीनामिव विषयाः शब्दादयः । रहिताः परिहीणाः संक्लेशेनात्यंतानिष्वंगेन । अपरोपतापिनः परोपरोधविकताः, अमंगुलावसानाः पथ्याननोगा श्व सुंदरपणिामाः ॥ १४ ॥ અનાચારથી રોગ, વિષ અને બલતા અગ્નિ વગેરેની જેમ અતિશય ભય રાખવો. કલ્યાણ મિત્ર એટલે ધર્મને વિષે બુદ્ધિ થવાના કારણરૂપ પુરૂષે, તેમને સંબંધ રાખવો. સત્ એટલે સદાચારી એવા ગૃહર અને યતિઓના ચરિત્ર સાંભળવા. મુનિ માર્ગને અનુસરત બોધ કરે એટલે સર્વ વસ્તુનું યથાર્થ તત્ત્વ સમજવું. સર્વ ધર્મ, અર્થ અને કામના આરાધન કરવા પ્રત્યે ગ્ય એવી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય તે પ્રાપ્તિ કેવી છે તે ચાર વિષેશણેથી કહે છે. જંતુઓના સમૂહને કલ્યાણ કરનારી, માતાપિતાદિ ગુરૂજનને પ્રદ આપનારી, પિતાને તથા પરને બીજા ગુણેની વૃદ્ધિ કરનારી, અને તે તે સુંદર આચરણને વિષે શિષ્ટ લોકોને દષ્ટાંત દેવાની ભૂમિકારૂપ એવી સચિત પ્રાપ્તિ છે. તેમજ તીવ્ર ઉદારતાવાલે મનને પરિણામ અન્ય પુરૂને સાધારણ નહીં એવા શાલિભદ્રાદિકની જેમ શબ્દાદિક વિષની પ્રાપ્તિ થાય છે. તે વિષે કેવા છે? અત્યંત આસક્તિએ રહિત, પરને પરિતાપનહીં કરનારા, અને પથ્ય વસ્તુના ભાગની પેઠે સુંદર પરિણામવાલા અસાધારણ વિષયની પ્રાપ્તિ થાય છે. ૧૪ Page #426 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे तथा काले धर्मप्रतिपत्तिरिति ॥ १५ ॥ काले विषयवैमुख्यमानावसरलक्षणे धर्मप्रतिपत्तिः सर्वसावधव्यापारपरिદ્વારા ૨૫ तत्र च गुरुसहायसंपदिति ॥ १६ ॥ गुर्वी सर्वदोषविकलत्वेन महती सहायानां गुरुगच्ादीनां संपत् संपतिः ૬ | ततश्च साधुसंयमानुष्ठानमिति ॥ १७ ॥ साधु सर्वातिचारपरिहारतः शुकं संयमस्य प्राणातिपातादिपापस्थानविरमणरूपस्य अनुष्ठानं करणम् ॥ १७ ॥ મૂલાર્થઅવસર આવે ધર્મનું અંગીકાર કરવાપણું થાય છે. ૧૫ ટીકા–અવસર એટલે વિષયથી વિમુખપણાના લાભને સમયે તેને વિષે સર્વ સાવધ વ્યાપારને પરિહાર કરવારૂપ ધર્મનું અંગીકાર કરવાપણું થાય છે. ૧૫ મૂલાર્થ–તે ધર્મની પ્રાપ્તિને અવસરે નિર્દોષ હોવાથી મોટી ગુરૂ આદિની સહાયતારૂપ સંપત્તિ મલે છે. ૧૬ ટીકાર્ય–ગુરૂ એટલે સર્વ દોષ રહિતપણાએ મેટી ગુરૂ ગચ્છ વગેરેની સંપત્તિ મળે છે. ૧૬ મૂલાર્થ–તે પછી સારી રીતે સંયમનું પાલન થાય છે. ૧૭ ટીકાર્થ–સર્વ અતિચારના પરિહારથી શુદ્ધ એવું પ્રાણાતિપાત વગેરે પાપરથાનનું વિરમણ રૂપ સંયમનું આચરણ કરવું. ૧૭ Page #427 -------------------------------------------------------------------------- ________________ સતHઃ અધ્યાય ૪cરૂ ततोऽपि परिशुद्धाराधनेति ॥ १८ ॥ परिशुघा निर्मबीमसा आराधना आजीवितांतसंलेखना लक्षण ॥ १० ॥ तत्र च विधिवच्चरीरत्याग इति ॥ १५ ॥ शास्त्रीयविधिमधानं यथा जवति एवं कलेवरपरिमोदः ॥ १७ ॥ ततो विशिष्टतरं देवस्थानमिति ॥ २० ॥ विशिष्टतरं प्राग्लब्धदेवस्थानापेक्षया सुंदरतरं स्थानं विमानावासलदा થી થાત્ ! g૦ || ततः सर्वमेव शुजतरं तत्रेति ॥ १ ॥ મૂલાર્થ–શુદ્ધ સંયમ પાડ્યા પછી પણ અંતે પરિશુદ્ધ આરાધના થાય છે. ૧૮ ટીકાર્થ–પરિશુદ્ધ એટલે મલિન નહીં, તેવી આરાધના એટલે જીવન નના અંત સમયે કરેલી સંખના થાય છે. ૧૮ મૂલાઈ તે સંલેખનામાં વિધિયુકત શરીરને ત્યાગ થાય છે. ૧૯ ટીકાર્ય–શાસ્ત્રમાં કહેલા વિધિનું જેમ પ્રધાન પણું હોય, એવી રીતે શરીરને ત્યાગ કરે છે. ૧૯ મૂલાર્થ–-પછી અતિશય શ્રેષ્ઠ એવું દેવતાનું સ્થાન મલે છે. ૨૦ ટીકાર્થ–પ્રથમ પ્રાપ્ત થયેલા દેવતાના રથાનની અપેક્ષાએ અતિસુંદર એવા વિમાનમાં નિવાસ કરવા રૂપ રથાન મલે છે. ૨૦ મલાઈ–તે પછી ત્યાં અતિશય શુભ એવી સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે. ૨૧ Page #428 -------------------------------------------------------------------------- ________________ धर्म बिन्दुप्रकरणे सर्वमेव रूपसंपदादि शुतरं प्राच्यापेक्षयाऽतीव शुनं तत्र स्थाने ॥ २१ ॥ પર ગતિરારીરાવિદ્દીનમિતિ | શ્o ૫ गतिर्देशांतरसंचाररूपा शरीरं देहः आदिशब्दात् परिचारप्रवी चारा दिपरिग्रहस्तैहींनं तुछं स्यात् उत्तरोतरदेवस्थानेषु पूर्वपूर्वदेवस्थानेज्यो गत्यादीनां atta शास्त्रेषु प्रतिपादनात् ॥ २२ ॥ તથા રતિભુવઃ સ્વેનેતિ ॥ ૨૩ ૫ त्यक्तं चिचवाक्कायत्वरा रूपया बाधया || २३ || पुनरपि कीदृगित्याह । अतिविशिष्टाल्दादादिमदिति ॥ २४ ॥ ઇન્સ ટીકા”—તે દેવસ્થાનમાં રૂપ સૉંપત્તિ ઇત્યાદિ સર્વ વસ્તુ પૂર્વની અપેક્ષાએ સુંદરજ મલે છે. ૨૧ લા—પરંતુ ગતિ તથા શરીરાદિક પૂર્વ પૂર્વની અપેક્ષાએ હીન હેાય છે. ૨૨ ટીકાથ—ગતિ એટલે દેશાંતર જવારૂપ અને શરીર એટલે દેહ આદિશબ્દથી પરિચાર તથા પ્રવીચાર વગેરેનું ગ્રહ્મણ કરવું. તે સ હીનપણું એટલે તુચ્છપણું પ્રાપ્ત થાયછે. કારણ કે, ઉત્તરાત્તર દેવતાના સ્થાનમાં પૂર્વ પૂર્વ દેવતાના સ્થાનથી ગતિ પ્રમુખનું અલ્પપણું શાસ્ત્રને વિષે પ્રતિપાદ્યન કરેલુ છે. રર મૂલા—ઉત્સુકષણાના દુઃખવડે રહિત એવું ઉત્તમ દેવસ્થાનમાં જન્મ થાય છે. ૨૩ ટીકા—ઉત્સુકપણાથી રહિત એટલે મન, વચન અને કાયાની ત્વરારૂપ પીડાથી રહિત હૈાય છે. ૨૩. વળી તે કેવુ છે ! તે કહે છે. મુલા—વળી તે જન્મ અતિશય આહ્વાદથી યુકત ાયછે.૨૪ Page #429 -------------------------------------------------------------------------- ________________ सप्तमः अध्यायः । dow अतिविशिष्टा अत्युत्कर्षनाजो ये आहादादय आहादकुशलानुबंधमहाकट्याणपूजाकरणादयः सृकृतविशेषाः तयुक्तम् ॥ २॥ तच्युतावपि विशिष्ठदेश इत्यादिसमानं पूर्वेणेति ॥ २५॥ सुगममेव नवरं पूर्वेणेति पूर्वग्रंथेन स च विशिष्टे देशे विशिष्टे एव काले स्फीते महाकुले इत्यादिरूप इति ॥ ३५ ॥ विशेषमाह। विशिष्टतरं तु सर्वमिति ॥ २६ ॥ प्रागुक्तादतिविशिष्टं पुनः सर्व अत्यंत निरवद्यजन्म सुंदररूपादि ॥२६॥ कुत एतदित्याह। ટીકાથ-અતી ઉત્કર્ષને ભજનારા એવા જે આલ્હાદ, આનંદ, કુશલાનુબંધ, મહા કલ્યાણકને વિષે પૂજા કરવી વગેરે સુકૃતો તે વડે યુક્ત એવા દેવરથાનને પામે છે. ૨૪ મૂલાર્થ–તે દેવસ્થાનથી ચવ્યા પછી “સારા દેશમાં જન્મ ઇત્યાદિ જે પ્રથમ કહ્યું તેમ જાણવું. ૨૫ ટીકાર્થ–વિશિષ્ટ દેશ તથા વિશિષ્ટ કાલ તથા પ્રસિદ્ધ એવું મહાકુલ ઇત્યાદિ જે પૂર્વસૂત્રે કહ્યું છે, તેમ જાણવું. ૨૫ પૂર્વ જે કહ્યું તેમાં વિશેષ કહે છે – મૂલાથ–પૂર્વે જે સુંદર રૂપાદિ કહ્યાં તેથી અહિ વિશેષ રૂપાદિ જાણવા. ૨૬ ટીકાર્થ–પૂર્વે કહ્યા જે સુંદર રૂપાદિ તેથી અતિશય વિશિષ્ટ એવા નિર્દોષ જન્મ તથા સુંદર રૂપાદિ અહિં જાણવા. ૨૬ તે સ્થાથી જાણવા તે કહે છે, Page #430 -------------------------------------------------------------------------- ________________ ४०६ धर्मबिन्दुप्रकरणे વિવિદ્વિતિ ઓ રૂડ છે दौर्गत्यदौर्जाग्यानुकुलत्वादिपर्यायवेद्यकर्मविरहात् ।। २७ ॥ પ્રથમ ! शुजतरोदयादिति ॥२०॥ शुभतराणामतिप्रशस्तानां कर्मणां परिपाकात् ॥ २० ॥ असावपि । जीववीर्योटासादिति ॥ ३९॥ મૂલાર્થ–અશુભ કર્મને નાશ થવાથી પૂર્વોકત નિર્દોષ જન્મ થાય છે. ૨૭ ટીકાર્થ–દરિદ્રતા, દુર્ભાગીપણું, દુકુલતા ઇત્યાદિ પર્યાયવડે વિદવા ગ્ય એવા અશુભકર્મને નાશ થવાથી સર્વ પદાર્થ વિશેષ સંદર પામે છે. ૨૭ આ અશુભકર્મને વિરહ શાથી થાય છે ? મૂલાર્થ—અતિશય શુભ કર્મને ઉદય થવાથી અશુભ કર્મને નાશ થાય છે. ૨૮ ટીકાર્થ—અતિશય પ્રશસ્ત એવા કર્મોને પરિપાક થવાથી અશુભ કર્મને નાશ થાય છે. ૨૮ તે પ્રશરતકર્મને ઉદય શાથી થાય છે? મૂલાર્થ–જવના વીર્યના આધક પણાથી શુભ કર્મને ઉદય થાય છે. ૨૯ Page #431 -------------------------------------------------------------------------- ________________ સનમઃ શ્રધ્ધાથી કos जीववीर्यस्य परिशुधसामर्थ्यशक्षणस्य जबासाउद्रेकात् ॥ ५ ॥ एषोऽपि । परिणतिवृहेरिति ॥३०॥ परिणतेस्तस्य तस्य शुलाध्यवसायस्य वृद्धेरुत्कर्षात् ॥ ३० ॥ શક્ષિા तत्तथा स्वनावत्वादिति ॥ ३१॥ तस्य जीवस्य तथास्वनावत्वात् परिणतिवृद्धिस्वरूपत्वात् परिपके हि जव्यत्वे प्रतिक्षणं वर्पत एव जीवानां शुजतराः परिणतय इति ॥ ३१ ॥ किंच प्रनूतोदाराण्यपि तस्य नोगसाधनानि, अयत्नोपन ટીકાર્થ–પરિશુદ્ધ સામર્થ્ય રૂપ જીવના વીર્યના અધિકપણાથી અતિશય શુભકર્મને ઉદય થાય છે. ૨૮ એ જીવના વીર્યને ઉલ્લાસશાથી થાય છે. ? મૂલાર્થ–જીવની પરિણતિની વૃધિથી જીવના વીર્યને જેલાસ થાય છે. ૩૧ ટીકાર્થ–પરિણતિ એટલે તે તે શુભ અધ્યવસાયના ઉત્કર્ષથી જીવના વીર્યને ઉલ્લાસ થાય છે. ૩૧ જીવની પરિણતિની વૃદ્ધિ શાથી થાય છે. ? મૂલાર્થ–પરિણતિની વૃદ્ધિ થવાને જીવને સ્વભાવ છે, માટે ૩ર 1 ટીકાર્થ-જીવને તેવો સ્વભાવ છે એટલે જીવનું પરિણતિ વૃદ્ધિ પામવાનું સ્વરૂપ છે, તેથી પરિણતિની વૃદ્ધિ થાય છે. કારણ ભવ્યપણું પરિપાક પામતાં ક્ષણે ક્ષણે જીવની શુભ પરિણતિઓ અતિશય વૃદ્ધિ પામે છે. ૩૨ મૂલાર્થ—-અતિશય ઉદાર એવા ભોગ ભેગવવાના સાધન બંધ હેતુના અભાવે કરી ઉદાર સુખના સાધને જ થાય છે, તે પ્રય Page #432 -------------------------------------------------------------------------- ________________ ઇ धर्मबिन्दुप्रकरणे. तत्वात् प्रासंगिकत्वादनिष्वंगाभावात्कुत्सिताप्रवृत्तेः शुनानुबंधित्वाडुदारसुखसाधनान्येव बंधहेतुत्वाभावेनेति ॥ ३२ ॥ प्रभूतानि प्रचुरायुदाराएयुदग्राणि किंपुनरन्यथारूपाणीत्यपिशब्दार्थः । तस्य पूर्वोक्तजीवस्य जोगसाधनानि पुरपरिवारांतःपुरादीनि उदारसुखसाधनान्येवेत्युत्तरेण योगः कुत इत्याह यत्नोपनतत्वात् प्रयत्नेन प्रत्पुप्राढपुण्यप्रकर्षोदयपरिपाकाक्षिप्तत्वात्, तथाविधपुरुषकाराभावेनोपनतत्व ढौकित्वात्, तदपि कुत इत्याह, प्रासंगिकत्वात् कृषिकरण पलालस्येव प्रसंगोत्पन्नत्वात्, एतदपि अभिष्वंगाजावातू ત્ન વિના પ્રસંગથી પ્રાપ્ત થાય છે, કારણ કે, તેમાં અતિ આસકિતના અભાવ હેવાથી, કુત્સિત ક`માં પ્રવૃત્તિ ન હેાવાથી અને શુભ કર્મનું અનુબંધપણુ રહેલ હેાવાથી. માટે પૂર્વે કહેલા પુરૂષને પ્રભૂત ભાગના સાધન ઉદાર સુખના સાધનજ થાય છે. એમ ઉત્તરાત્તર હેતુ જાણવા. ટીકા—પ્રભૂત એટલે મેાટા એવા પૂર્વે કહેલા જીવના નગર, પરિવાર, અંતઃપુર ઇત્યાદિ જીવના ભાગ સાધના, તે સર્વ બંધ હેતુના અભાવે કરી અતિ ઉદાર સુખના સાધનજ થાયછે, અન્યથા પ્રકારના અપ્રભૂત અને અનુદાર એવા ભાગના સાધન ખંધના હેતુ ન થાય, તેમાં શું કહેવું ? એ પ્રતિ શબ્દના અર્થ છે. અતિસુખના સાધન ભાગના થાય છે, તે ઉપર પાંચ હેતુ બતાવેછે. પ્રયત્નવિના તે પ્રાપ્ત થાયછે, એટલે અતિશય મેટા પુણ્યના પ્રકના ઉદયના પરિપાકથી ખેંચાતા, તે સધળા ભાગ સાધન એનીમેળે આવી મળે છે; એટલે તે પ્રકારના પુરૂષપ્રયત્ન વિના તે પ્રાપ્ત થાયછે, તે શાથી થાયછે ? પ્રાસંગિક પણાથી મળેછે એટલે જેમ ખેતી કરતાં પરાક્ષ ઉત્પન્ન થાયછે, તેમ એ ભાગ સાધન એનીમેળે પ્રસંગે પ્રાપ્ત થાયછે, તે શાથી ? કે આસક્તિના અભાવથી એટલે ભરત વગેરેની પેઠે Page #433 -------------------------------------------------------------------------- ________________ सप्तमः अध्यायः। जरतादीनामिव निविमगृष्ट्यनावात् अयमपि कुत्सिताप्रवेः कुत्सितेषु नीतिमार्गोत्तीर्णेषु नोगसाधनेष्वप्रतरियमपि शुलानुवांधत्वात्, मोक्षप्राप्तिनिमिचार्यदेशदृढसंहननादिकुशलकार्यानुबंधाविधायित्वात्किमित्याह, उदारसुखसाधनान्येव उदारस्यान्यातिशायिनः मुखस्यैव शरीरचित्ताहादरूपस्य साधनानि जनकानि, नत्विहलोकपरलोकयोरपि दुःखस्य । अत्रैव तात्विकं हेतुमाह, बंधहेतुत्वानावेन, बंधस्य कुगतिपातहेतोरशुनकर्मप्रकृतिलक्षणस्य हेतुत्वं हेतुनावः , प्रक्रांतभोगसाधनानामेव तस्यानावेन, श्दमुक्तं जवति, प्रजूतोदाराण्यपि जोगसाधनानि बंधहेतुत्वानावादारसुखसाधनान्येव तस्य नवंति, बंधहेतुत्वानावश्वायत्नोपनतत्वादिकाउत्तरोत्तरहेतुबीजजूताद्धेतुपंचकादिति ॥ ३२ ॥ बंधहेतुत्वानावमेव विशेषतो जावयन्नाह । અતિગાઢ આસકિતના અભાવથી, તે શાથી બને છે કે અનીતિ માર્ગને મુકી નીતિ માર્ગ પ્રવૃતિ થાય છે માટે, તે પણ શાથી છે? શુભાનુબંધિપણાથી એટલે મોક્ષ પ્રાપ્તિના નિમિત્તરૂપ આર્ય દેશ, દઢ સંવનન [ શરીરને બાંધે] ઇત્યાદિ કુશલ કાર્યના અનુબંધ પણાથી, એ કારણેથી કહ્યું છે કે તે ઉદાર સુખના સાધનજ છે, એટલે અન્ય સુખના કરતાં અતિશય અધિક સુખને ઉત્પન્ન કરનાર એટલે શરીર તથા ચિત્ત એ બંનેને આલ્હાદરૂપ સુખને ઉત્પન્ન કરનારા છે, પણ આ લોક તથા પરલોકમાં દુઃખને ઉત્પન્ન કરનારા નથી, એવા તે ભાગ સુખના સાધન છે. આ રથલે તાત્ત્વિક હેતુ કહે છે કે, બંધ હેતુને અભાવ છે માટે એટલે કુગતિમાં પડવાનું નિમિત્તરૂપ જે અશુભ કર્મ પ્રકૃતિ લક્ષણ વાલા બંધનું હેતુપણું આ દેખાડેલા ઉદાર ભગ સાધને ને નથી માટે, આ કહેલી વાતનું તાત્પર્ય એ છે કે તે ઘણાં ઉદાર એવા ભેગ સાધનેને બંધ હેતુ પણાના અભાવથી ઉદાર સુખના સાધનજ તે પુરૂષને થાય છે. જે બંધ હેતુને અભાવ છે તે પ્રયત્ન શિવાય પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ ઉત્તરોત્તર હતુ અને તેના હેતુભૂત પાંચ હેતુઓથી બંધ હેતુને અભાવ જાણે. ૩૨ હવે તે બંધ હેતુપણાના અભાવને વિશેષથી ભાવના કરતા કહે છે. પર Page #434 -------------------------------------------------------------------------- ________________ धर्म बिन्दुप्रकरणे अशुभ परिणाम एव हि प्रधानं बंधकारणं तदंगतया तु વાઘમિતિ ॥ ૩૩ || परिणाम एव दिर्यस्मात्प्रधानं मुख्यं बंधकारणं नरकादिफलपापकर्मबंध निमित्तं नत्वन्यत्किंचित् तदंगतयात्वशुनपरिणामकारणतया पुनर्वाह्यमंत:પુરપુરા વિંધારણમિતિ ॥ ૨૨ ।। ४१० कुत इत्याह । तदभावे बाह्यादल्पबंधनावादिति ॥ ३४ ॥ तदनावे अशुभ परिणामानावे बाह्याज्जीवहिंसादेरल्पवन्धनावात्तुच्छबन्धोत्पत्तेः ३४ મૂલા-અશુભ પરિણામજ બંધનું મુખ્ય કારણ છે અને અશુભ પરિણામના કારણપણે કરીને ખાદ્ય એવા અંતઃપુરાદિક તે અધના કારણ છે. ૩૩ ટીકા અશુભ પરિણામ મુખ્યપણે કર્મના બંધનું કારણ છે, એટલે નરકાદિક ફુલવાલા પાપકમ તેના બંધનું નિમિત્ત થાય છે, પણ બીજું કાંઇ પાપકમ કાંઇ બંધ થવાનું નિમિત્ત થતું નથી અને બાહ્ય એવા અંતઃપુર તથાપુર પ્રમુખ જે કર્મબંધના કારણ કહ્યાં છે,તે અશુભ પરિણામ થવાનાં નિમિત્ત કારણપણે કહેલા છે, પણ મુખ્ય કર્મબંધનું કારણ તે અશુભ પરિ ણામ છે. ૩૩ અશુભ પરિણામ બંધનું મુખ્ય કારણ છે, તે શી રીતે ? તેના ઉત્તર કહે છે. મલા-અશુભ પરિણામના અભાવ છતાં આવે એવા જ વહિંસાદિકથી અલ્પ મધ થાય છે, માટે. ૩૪ ટીકા તે અશુભ પરિણામના અભાવ સતે બાહ્ય એવા જે જીવહિ સાદિક તેનાથી અલ્પ બધપણું છે, તે હેતુ માટે જે અશુભ પરિણામ છે તેજ સુષ્ય કર્મ બંધનું કારણ છે. ૩૪ Page #435 -------------------------------------------------------------------------- ________________ સપ્તમઃ અધ્યાયઃ । एतदपि कथमित्याह । વચનપ્રામાણ્યાતિતિ ॥ રૂપ ॥ वचनस्यागमस्य प्रामाण्यात्प्रमाणभावात् ।। ३५ ।। एतदेव जावयन्नाह । बाह्योपमर्देऽप्यसंज्ञिषु तथाश्रुतेरिति ॥ ३६ ॥ बाह्यः शरीरमात्रजन्यः स चासावुपमर्दश्च बहुतमजी वोपघातरूपः तत्रापि किं पुनस्तदावे इत्यपिशब्दार्थः । असंझिषु संपूर्ब्रजमहामत्स्यादिषु तथास्पतया बंधस्य श्रुतेः 'सन्नी खल पढमं इत्यादेर्वचनस्य सिहांते समाकर्णनात् । तथाहि, संज्ञिनो महामत्स्यादयो योजनसहस्रादिप्रमाण शरीराः, स्वयंचूरमઅશુભ પરિણામને અભાવ છતાં માહિંસાદિકથી અલ્પબધ થાય છે, એ શી રીતે? તેના ઉત્તર કહે છે. ' મૂલા-તીર્થંકરના વચનનું પ્રમાણ છે. માટે, ૩૫ ટીકા—વચન એટલે આગમનું પ્રમાણ પણું છે, અશુભ પરિણામને કર્મબંધ થવાનું મુખ્ય કારણપણું છે. માટે, ૩૫ તેની ભાવના કરતા કહે છે, ܕ ४११ મૂલા—માહેર થયેલી હિંસા છતાં પણ અસના જીવાને વિષે પૂર્વે કહ્યું તેમ શાસ્ત્રમાં સ’ભલાય છે, માટે, ૩૬ ટીકા ખાદ્ય એટલે માત્ર શરીરથી થયેલ ઉપમ એટલે હિંસા અર્થાત્ શરીરથી થયેલેા ધણા જીવાને ઉપધાત, અતિશય ધણા જીવોના ઉપઘાત ન થતાં તે અલ્પબંધ હાય તેમાં શુ કહેવુ? એ શ્રૃત્તિ શબ્દના અર્થ છે. અસંજ્ઞી એટલે સ’મૂર્છિમ એવા મહા મયાદિ પ્રાણીઓ, તેમને વિષે તે પ્રકારના અપબંધનું શ્રવણ થાય છે.—સિદ્ધાંતમાં સંભલાય છે, તે આ પ્રમાણે અસ ંજ્ઞી જીવ પ્રથમ નરક સુધી જાય છે. " ઇત્યાદિ વચનેતુ સિદ્ધાંતમાં શ્રવણ થાય છે,તે વિષે વિરતારથી કહેછે” અસંજ્ઞી એવા મહામસ્ત્યાદિ કે જેએ એક સહસ્ત્રયેાજન વગેરેના પ્રમાણવા Page #436 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दु प्रकरणे ''' एमहासमुद्रमनवरतमा लोड्यमानाः, पूर्वकोव्या दिजी विनोऽनेकसत्व संघातसंहारकारिणोऽपि रत्नप्रनापृथिव्यामेव उत्कर्षतः पव्योपमासंख्येयजागजी विषु चतुर्थप्रतरवर्त्तिनारकेषु जन्म जन्ते न परतः । तंडुलमत्स्यस्तु बाह्योपमर्दानावेऽपि निर्निमिचमेवापूरिता तितीव्ररौऽध्यानांतर्मुहूर्त्तमायुरनुपाव्य सप्तमनरकपृथिव्यां त्रयत्रिंशत्सागरोपमायुर्नारिक उत्पद्यते इति, परिणाम एव प्रधानं बंधकारए मिति સિદ્ધ નવતીતિ ॥ ૩૬ ॥ एवं सति यदन्यदपि सिद्धिमास्कंदति तद्दर्शयति । ४१२ एवं परिणाम एव शुनो मोक्कारणमपीति ॥ ३७ ॥ एवं यथा अशुनबंधने तथा परिणाम एव शुनः सम्यग्दर्शनादिर्मोदकारणमपि मुक्तिहेतुरपि किं पुनर्वधस्येत्यपिशब्दार्थः ॥ ३७ ॥ લા શરીરથી યુક્ત છે, સ્વયંભૂરમણ મહાસમુદ્રને નિર ંતર ડાલનારા છે, પૂર્વ કેાટી વગેરે પ્રમાણ સુધી જીવનારા છે અને અનેક પ્રાણીઓના સમૂહને સ હાર કરનારા છે, પણ પેહેલી રત્નપ્રભા પૃથિવીમાંજ ઉત્કર્ષ થી પલ્યાપમના અસંખ્યેય ભાગના આયુષ્યવાલા અને પેહેલી નરકના ચાથા પાથડાને વિષે વતા એવા જે નારકી, તેને વિષે જન્મને પ્રાપ્ત કરે છે, પણ તેથી આગળ જતા નથી. અને તંદુલ મત્સ્ય કે જે બહારથી જીવંસાને અભાવ છતાં પણ નિમિત્ત વિના અતિતીવ્ર રૌદ્રધ્યાન કરનાર ઢાવાથી અંતર્મુહૂત્ત આયુષ્ય પાલીને સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરાપમની આયુષ્યે યુક્ત એવા નારકી ઉત્પન્ન થાય છે, તેથી પરિણામ એજ બંધનું પ્રધાન કારણ છે, એ વાત સિદ્ધ થાય છે. ૩૬. એમ છતાં પણ બીજી વાત સિદ્ધ થાય છે, તે દર્શાવે છે— મૂલા--માક્ષનુ કારણ પણ શુભ પરિણામજ છે. ૩૭ ટીકા એ પ્રકારે જેમ અશુભબધને વિષે પરિણામજ કારણ છે, તેમ મેાક્ષનું કારણ પણ સમ્યગ્ દર્શનાદિ શુભ પરિણામ છે, એટલે મેાક્ષનુ કારણ પરિણામ છે, તેા બંધનું કારણ થાય, તેમાં શું કહેવું ? એમ પ્રશિખ્તતા અર્થ છે. ૩૭ Page #437 -------------------------------------------------------------------------- ________________ તત્તમ અથવા ४१३ कुत इत्याह । तदनावे समग्रक्रियायोगेऽपि मोक्षासिजेरिति ॥ ३० ॥ तस्य शुभपरिणामस्यानावे समग्रक्रियायोगेऽपि परिपूर्णश्रामण्योचितवाह्यानु ठानकलापसंनवेऽपि किंपुनस्तदभावे इत्यपिशब्दार्थः । मोझासिद्धः निर्वाणानिष्पિિત | રા .. एतदपि कुत इत्याह । सर्वजीवानामेवानंतशो ग्रैवेयकोपपातश्रवणादिति ॥३९॥ सर्वजीवानामेव सर्वेषामपि व्यवहारार्हाणां प्राणिनामनंतशोऽनंतान् वारान ग्रैवेयकेषु विमानविशेषेषूपपातस्योत्पतेः श्रवणानास्त्रे समाकर्णनात् ॥ ३५॥ મોક્ષનું પણ કારણ શુભ પરિણામ છે, એ શાથી જાણવું ? મૂલાર્થ–શુભ પરિણામને અભાવ અને સંપૂર્ણ ક્રિયાને ચોગ છતાં પણ મોક્ષની સિદ્ધિ થતી નથી, માટે. ૩૮ ટીકાથ–સમગ્ર ક્રિયાને યોગ છતાં પણ એટલે પરિપૂર્ણ મુનિ પણાને ઉચિત એવા બાહ્ય અનુષ્ઠાનના સમૂહને સંભવ છતાં પણ શુભ પરિણામને અભાવ છતાં મેક્ષની સિદ્ધિ થતી નથી, તો સમગ્ર ક્રિયાને યોગ ન છતાં મેક્ષની સિદ્ધિ ક્યાંથી થાય ? એમ ઋષિ શબ્દનો અર્થ છે ૩૮ સમગ્ર ક્રિયાને વેગ છતાં પણ મોક્ષને અભાવ શાથી કહે છે? મૂલાર્થ–સર્વ જીવોને પણ અનંતવાર રૈવેયકને વિષે ઉપપાત થયેલ છે, એમ શાસ્ત્રથી શ્રવણ થાય છે, માટે ૩૯ ટીકાઈ–વ્યવહાર રાશિમાં વત્તતા એવા સર્વ જીવોને અનંતવાર શ્રેયક વિમાનને વિષે ઉત્પન્ન થવાનું શાસ્ત્રમાં શ્રવણ છે, તે માટે શુભ પરિણામ વિના સંપૂર્ણ ક્રિયાને વેગ છતાં પણ મોક્ષ થતું નથી. ૩૯ Page #438 -------------------------------------------------------------------------- ________________ ४१४ धर्मविन्दुप्रकरणे. यदि नामैवं ततः किं सिद्धमित्याह । समग्र कियाजावे तदप्राप्तेरिति ॥ ४० ॥ समग्र क्रियानावे परिपूर्ण श्रामण्यानुष्ठानानावे तदप्राप्तेः नवनैवेयको पपाताप्राप्तः तथाचावाचि “आपोपापता मुका गेवेज्जगेसुयसरीरा । न य तत्थाऽसंपुष्पाए साहु किरिया नववाचि” १ ॥ ४० ॥ उपसंहरन्नाह । સર્વ જીવાની અનંતવાર ઉત્પત્તિ વેયકને વિષે સંભળાય છે, તે ઉપરથી અહિં શું સિદ્ધ થયુ ? તે કહે છે. મૂલા—સમગ્ર ક્રિયાના અભાવ થતાં તે નવમા ત્રૈવેયકની પ્રાપ્તિ થતી નથી. ૪૦ ટીકા સમગ્ર ક્રિયાના અભાવ એટલે પરિપૂર્ણ શ્રમણપણાની ક્રિયાના આચરણના અભાવ, તે થતાં નવમાં ચૈવેયકને વિષે ઉત્પત્તિની પ્રાપ્તિ નથી, માટે શુભ પરિણામ વિના સમગ્ર ક્રિયાને ચાગ છતાં પણ મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. તેને માટે શાસ્ત્રમાં કહેલુ' છે—“ સામાન્યપણે સર્વ વેાએ વેયકને વિષે અનંતા શરીર મુકયા છે, એટલે અનતિવાર ત્યાં ઉત્પન્ન થયા છે, એવું ભગવંતનુ વચન છે, અને એ ગત્રેયકને વિષે અસંપૂર્ણ એવી સાધુ ક્રિયાએ કરી ઉત્પન્ન થવું થતું નથી. માટે સ ંપુર્ણ સાધુ ક્રિયા છતાં પણ જો સમ્યગ્ દર્શનાદિરૂપ શુભ પરિણામ ન હેાય તેા જીવને મેાક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે સાક્ષનું પણ પ્રધાન છે. 19 ૧ ૪૦ કારણ તેવી રીતના શુભ પરિણામ હવે ચાલતા પ્રસંગની સમાપ્તિ કરતાં કહે છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ સક્ષમઃ અધ્યાયઃ | श्त्यप्रमादसुखवृद्ध्या तत्काप्टा सिधौ निर्वाणावाप्तिरितीति॥४१॥ इत्येवमुक्तनीत्याऽप्रमादसुखस्याप्रमशतालक्षणस्य वृध्थ्योत्कषण तस्य चारि त्रधर्मस्य काष्टासिद्धौ प्रकर्षनिष्पत्तौ शैलेश्यवस्थालवणायां निर्वाणस्य सकलक्लेश लेशविनिर्मुक्तेजीवस्वरूपलाजलक्षणस्यावाप्तिान इतिः परिसमाप्ताविति ॥ १॥ यत्किंचन शुनं लोके स्थानं तत्सर्वमेवहि । अनुबंधगुणोपेतं धर्मादाप्नोति मानवः ॥ ४२ ॥ इति । यन्किचन सर्वमेवेत्यर्थः शुनं सुंदरं लोके त्रिजगबणे स्थानं शक्राद्यवस्थास्वभावं तत्सर्वमेव हि स्फुटं, कीदृशमित्याह, अनुबंधगुणोपेतं जात्यस्वर्णघटितघटादिवत्, नत्तरोत्तरानुबंधसमन्वितं धर्माउक्तनिरुक्तादाप्नोति बजते मानवः पुमान् , મૂલાર્થ–આ પ્રકારે અપ્રમાદ સુખની વૃદ્ધિવડે ચારિત્ર ધર્મ ની મોટી સિદ્ધિ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૪૧ ટીકાર્ચ–એવી રીતે કહેલ નીતિવડે અપ્રમત્તપણારૂપ લક્ષણવાલા સુખની વદ્ધિવડે ચારિત્ર ધર્મની ઉત્કૃષ્ટ સિદ્ધિ થતાં શિલેશીકરણની અવરથાને વિષે નિર્વાણને લાભ થાય છે, એટલે સમસ્ત કલેશના લવમાત્રથી રહિત એવા જીવ સ્વરૂપને લાભ થવારૂપ મેક્ષની પ્રાપ્તિ થાય છે. અહિં તિ શબ્દ સમાપ્તિ અર્થમાં છે. ૪૧ મૂલાઈ_જે કાંઈ લેકને વિષે ઈદ્રિાદિકના પ્રગટ શુભસ્થાનકહેવાય છે, તેને ઉત્તરોત્તર શુભ ગુણ સહિત એ મનુષ્ય ઘર્મથી પામે છે. ૪૨ ટીકાર્થ-જે કાંઈ એટલે સર્વ ત્રણ લોકમાં જે સુંદર સ્થાન છે એટલે ઈંદ્રાદિકની અવરથારૂપ શુભરથાન જે જાતિવંત સુવર્ણના ઘડાની પેઠે ઉતરોત્તર શુભાનુબંધ સહિત પ્રગટ શુભ સ્થાન છે. તેને પૂર્વે નિરૂપણ કરેલા ધર્મથી મનુષ્ય પામે છે. અહિં જે મનુષ્ય શબ્દનું ગ્રહણ કરેલ છે, તે તેને જ Page #440 -------------------------------------------------------------------------- ________________ ४१६ धर्मबिन्दुप्रकरणे मानवग्रहणं च तस्यैव परिपूर्णधर्मसाधनसहत्वादिति ॥ ४२ ॥ तया- धर्मचिंतामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् । हित एकांततो धर्मो धर्म एवामृतं परम् ॥ ४३ ॥ इति एतन्निगदसिद्धमेव परं यत्पुनः पुनधर्मशब्दोपादानं तद्धर्मस्यात्यंतादरणीयताख्यापनार्थमिति ॥३॥ तथा-चतुर्दशमहारत्नसङ्लोगान्नृष्वनुत्तमम् । चक्रवर्तिपदं प्रोक्तं धर्मदेवाविजू नितम् ॥ ४ ॥ ચતુરાનાં નાનાં નાપત્તિ-વૃતિ-પુરોહિત-ન-તુ-વસ્થે િવીર -- વનિ-રજિળી-વ-ક-લેણાનાં સાત વનફિ પરિપૂર્ણ ધર્મસાધન કરવામાં સમર્થપણું છે એમ જણાવવાને માટે કર્યું છે. દર મૂલાઈ–વળી ધર્મ તે શ્રેષ્ઠ એ ચિંતામણિ છે, ધર્મ ઉત્તમ કલ્યાણરૂપ છે, ધર્મ એકાતે હિતકારક છે અને ધર્મ એજ પરમ અમૃત છે. ૪૩ ટીકાર્થ–આ શ્લોકનો અર્થ પ્રથમ કહ્યા પ્રમાણે જ છે, પરંતુ જે વારંવાર ધર્મ શબ્દનું ગ્રહણ કર્યું છે તે ધર્મનું અત્યંત આદરવાપણું પ્રસિદ્ધ કરવાને માટે છે. કક મૂલાર્થી—ચાદ મહા રત્નોને ભેગથી મનુષ્યને વિષે ઉત્તમ ગણાતું એવું ચક્રવર્તીનું પદ ધર્મની લીલાને માત્ર વિલાસ છે, એમ કહેલું છે ૪૪. ટીકાર્થ–સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હાથી, અશ્વ, વÁકિ(મીરાત્રી) સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખ અને દંડ વગેરે ચૌદ મહારત્નેને Page #441 -------------------------------------------------------------------------- ________________ सप्तमः अध्यायः । ४१७ तया सुंदरजोगात् नृषु नरेषु मध्येऽनुत्तमं सर्व प्रधानं किं तदित्याह चक्रवर्तिपदं चक्रधरपदवी प्रोक्तं प्रतिपादित सिद्धांते धर्महेलाविजृ भितम् धर्मलीलाविलसितमिति ॥ १३ ॥ इति श्रीमुनिचंद्रसूरिविरचितायां धर्मबिंऽवृत्तौ धर्मफलविधिः सप्तमोऽध्यायः व्याख्यातः . 00ccoccoom સગ એટલે પરની અપેક્ષા રહિત સુંદર ઉપભોગ, તેનાથી મનુષ્યને વિષે ચક્રવર્તીનું પદ એટલે ચક્રવર્તીની પદવી સિદ્ધાંતમાં ધર્મની લીલાને વિલાસ छ, सेभ हेतु छ. ४३ શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિન્દુની વૃત્તિમાં ધર્મ લવિધિ નામે સાતમો અધ્યાય તથા તેની વ્યાખ્યા સમાપ્ત થઈ. समाप्तः सप्तमोध्यायः ।। Page #442 -------------------------------------------------------------------------- ________________ E अधुनाष्टम आरत्यते । तस्य चेदमादिसूत्रम् । किं चेह बहुनोक्तेन तीर्थकृत्त्वं जगजितम् । परिशुखादवाप्नोति धर्माभ्यासान्नरोत्तमः ॥ १॥ इति । किंचेत्यम्युच्चये, इह धर्मफलचिंतायां बहुना प्रचुरेणोक्तेन धर्मफोन यतस्तीर्थकृत्त्वं तीर्थकरपदलक्षणं जगचितं जगज्जंतुजातहिताधानकर परिशुद्धादमलीम મૂ ટ ા . 28નું દહ.. - GI વે આઠમા અધ્યાયને આરંભ કરવામાં આવે છે, તેનું આ પ્રથમ સૂત્ર છે. મૂલાઈ–વધારે શું કહેવું ? ઉત્તમ પુરૂષ અતિ શુદ્ધ ધર્મના અભ્યાસથી જગતને હિતકારી એવા તીર્થંકરપણાને પામે છે. ૧ ટીકાર્થ_f# ' એ અભુચ્ચય અર્થમાં છે. આ ધર્મફલની ચિંતાને વિષે ધર્મનું ઘણું ફલ કહેવું, તેથી શું ? જેથી નરોત્તમ એટલે સ્વભાવથીજ બીજા સામન્ય પુરૂષમાં પ્રધાન એવો પુરૂષ નિર્મલ ધર્મના અભ્યાસથી જગત જીવના હિતને કરનાર એવા તીર્થંકરપણાને પામે છે, તે વાત Page #443 -------------------------------------------------------------------------- ________________ अष्टमः अध्यायः। ४१ए सादवामोति नभते धर्माच्यासात् प्रतीतरूपान्नरोत्तमः स्वनावत एवं सामान्यापरपुरुषप्रधानः । तथाहि । तीर्थकरपदयोग्यजंतूनां सामान्यतोऽपि लक्षणमिदं शास्त्रेषू ष्यते । यथा एते आकालं परार्थव्यसनिनः उपसर्जनीकृतस्वार्थाः, उવિતક્રિયાવંત, રીનાવા, સાલાગ્નિ, પ્રદણાનુરાધા, કૃતજ્ઞતાવતા, अनुपहतचित्ताः, देवगुरुबहुमानिनः, तथा गंजीराशया इति ॥ १ ॥ ___ ननु यदि तीर्थकृत्त्वं धर्मादवामोति तथापि कथं तदेव प्रकृष्टं धर्मफलमिति झातुं शक्यमित्याह । नातः परं जगत्यस्मिन् विद्यते स्थानमुत्तमम् । तीर्थकृत्त्वं यथा सम्यकू स्वपरार्थप्रसाधकम् ॥२॥ इति ॥ દર્શાવે છે. તીર્થંકર પદને યોગ્ય એવા જીવોનું લક્ષણ સામાન્યથી પણ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેલું છે –“એગ્ય પુરૂષ જીવતા સુધી પારકા અર્થને સાધવાના વ્યસનવાલા, પોતાના અર્થને ગાણ કરનારા, ઉચિત ક્રિયા આચરનારા, દીનભાવ વગરના, સફલ આરંભવાલા, પશ્ચાત્તાપ નહીં કરનાર, કૃતજ્ઞતાના સ્વામી, જેમનું ચિત્ત હણાયું નથી તેવા, દેવગુરૂનું બહુમાન કરનારા અને ગંભીર આશયવાલા હોય છે તે પુરૂષ તીર્થંકર પદને યોગ્ય હોય છે. ૧ અહિં કઈ શંકા કરે કે, જો તીર્થંકરપણું ધર્મથી પમાય છે, તે તે તીર્થકરપણું ધર્મનું ઉત્કૃષ્ટ પુલ છે, એમ શી રીતે જાણી શકાય ? તેને ઉત્તર આપે છે – મૂલાર્થ–આ જગતને વિષે સારી રીતે પોતાના અને પરના અર્થને સાધનારૂં જેવું તીર્થંકરપણું છે, તેવું બીજું કોઈ ઉત્તમ સ્થાન પોતાના તથા પરના અર્થને સાધનારૂં નથી. ૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ અgs: પવિત્ર ने नैव अतः तीर्थकृत्त्वात्परमन्यत् जगत्यस्मिन्नुपलच्यमाने चराचरस्वभावे .. विद्यते समस्ति स्थानं पदमुत्तमं प्रकृष्टं तीर्थकृत्त्वमुक्तरूपं यथा येन प्रकारेण सम्यग् यथावत् स्वपरार्थप्रसाधकं स्वपरप्रयोजननिष्पादकम् ॥२॥ તવ રાવતિ* पंचस्वपि महाकल्याणेषु त्रैलोक्यशंकरम् । तथैव स्वार्थसंसिद्ध्या परं निर्वाणकारणम् ॥३॥ इति ॥ पंचस्वपि नपुनरेकस्मिन्नेव कचिन्महाकव्याणेषु गर्नाधानजन्मदिनादिषु त्रैलोक्यशंकरं जगत्त्रयमुखकारि तीर्थकृत्त्वमित्यनुवर्तते । इत्थं परार्थसाधकत्वमुक्त्वा स्वार्थसाधकत्वमाह । तथैव त्रैलोक्यसुखकरणप्रकारेण स्वार्थसंसिद्ध्या दायिकसम्यग्दर्शनझानचारित्रनिष्पत्त्या परं प्रधानं निर्वाणकारणं मुक्तिहेतुरिति ॥३॥ ટીકાથ–પૂર્વે જેનું સ્વરૂપ કહેલું છે, અને પિતાના અને પરના અર્થને રૂડા પ્રકારે સાધનારૂં જે તીર્થકરપણું આ ચરાચર જગતમાં ઉત્તમ રથાનરૂપ છે, તેનાથી બીજું કઈ ઉત્તમ સ્થાન નથી જ. ૨ તીર્થકરપણું રવપરાર્થનું સાધક છે, તેજ અર્થની ભાવના કરે છે. મૂલાર્થ-તીર્થંકરપણું પાંચ એવા પણ મહા કલ્યાણકને વિષે ત્રણ લેકને સુખ કરનારું છે, તેમજ પોતાના અર્થને સાધવાથી મેક્ષનું ઉત્કૃષ્ટ કારણ છે. ૩, ટીકાર્ય–તે તીર્થકરપણું, ગર્ભાધાન, જન્મદિવસ વગેરે પાંચ કલ્યાણકને વિષે ત્રણ લોકમાં સુખ કરે છે, પણ એક કલ્યાણકને વિષે સુખ કરે છે એમ નથી એમ શ્રત્તિ શબ્દને અર્થ છે. આ પ્રકારે પદાર્થનું સાધકપણું કહી હવે વાર્થનું સાધકપણું કહે છે. તેવી રીતે ત્રણ લોકના સુખને કરવાને પ્રકારે રવાર્થની સિદ્ધિ એટલે ક્ષાયિક સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની સિદ્ધિ તે વડે પ્રધાન એવું મેક્ષનું કારણ તીર્થકર પણું છે. ૩ Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રણમઃ અધ્યાયઃ | इत्युक्तप्रायं धर्मफलमिदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिધ્યાન તિ છે છે सुगममेव परं तच्छेषमिति धर्मफलशेषम् ॥ ४॥ एतदेव दर्शयति । तच्च सुखपरंपरया प्रकृष्टनावशुः सामान्यं चरमजन्म तथा तीर्थकृत्त्वं चेति ॥ ५॥ तञ्च तत्पुनधर्मफलशेषमुदग्रं परंपरया उत्तरोत्तरक्रमेण प्रकृष्टनावशुशः सकाशात् किमित्याह। सामान्य तीर्थकरातीर्थकरयोः समानं चरमजन्म अपश्चिमदेहबाजलक्षणं तथेति पक्षांतरोपदेपे तीर्थकुत्त्वं तीर्थकरजावलक्षणं चः समुच्चये ॥५॥ મૂલાર્થ_એવી રીતે ધર્મનું બહુધા ફલ કહ્યું, હવે તેનું અવશેષ જે ઉત્કૃષ્ટ ફલ તેનું વર્ણન કરીએ છીએ. ૪ ટીકાર્ય–આ સૂત્રને અર્થ સુગમ છે. શેષ એટલે ધર્મનું બાકી રહેલું ઉત્કૃષ્ટ ફિલ. ૪ ધર્મનું અવશેષ ઉત્કૃષ્ટ કલ દર્શાવે છે. મૂલાર્થ–તે ધર્મનું શેષ ફલ સુખની પરંપરાએ કરી ઉત્કૃષ્ટ ભાવની શુદ્ધિ થવાથી સામાન્યપણે છેલ્લે જન્મ અને તીર્થંકરપણું એ બે ઉત્કૃષ્ટ ફલ છે. ૫ ટીકાર્ય–તે ધર્મ ફલનું મોટું શેષ–ફલ ઉત્કૃષ્ટ ફલ એ છે કે, ઉ. રેત્તર સુખની પરંપરાને કેમ કરીને ભાવની વિશેષ શુદ્ધિ થવાથી એક તો સામાન્ય એટલે તીર્થકર તથા અતીર્થકર—એ બંનેને સરખું એવું છેલ્લું જન્મ તથા તીર્થંકરપણું એ બે ધર્મને ઉત્કૃષ્ટ પુલ છે. અહિ ર શબ્દનો અર્થ સમુ માં છે. ૫ Page #446 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे तत्राक्लिष्टमनुत्तरं विषयसौख्यं, हीनन्नाव विगमः, उदग्रतरा संपत्, प्रभूतोपकारकरणं, आशयविशुधिः, धर्मप्रधानता, अवंध्य क्रियात्वमिति ॥६॥ तत्र सामान्यतश्चरमजन्मनि अक्लिष्टं परिणामसुंदरमनुत्तरं शेपभोगसौख्येन्यः प्रधानं विषयसौख्यं शब्दादिसेवालक्षणं, हीननाव विगमः, जातिकुलविनववयोऽवस्थादिन्यूनतारूपहीनत्वविरहः, उदग्रतरा प्राग्नवेच्योऽत्यंतोच्चा संपत् विपदचतुष्पदादिसमृधिः तस्यां च प्रजूतस्यातिनूयिष्टस्योपकारस्य स्वपरगतस्य करणं विधानं अतएव आशयस्य चित्तस्य विशुधिः अमालिन्यरूपा, धर्मप्रधानता धर्मंकसारत्वं, अतिनिपुणविवेकवशोपलब्धयथावस्थितसमस्तवस्तुतत्त्वतया अवंध्या अनिष्फला क्रिया धर्मार्थाचाराधनरूपा यस्य तद्भावस्तરમ્ | | મૂલાર્થ–તે સામાન્ય ચરમ ભવને વિષે કલેશ રહિત અને અને પ્રધાન એવું વિષય સુખ મલે છે, હીન ભાવનો નાશ થાય છે, તથા અતિશય મોટી સંપત્તિ મલે છે,ઘણું ઉપકાર કરાય છે, અંતઃ કરણની શુદ્ધિ થાય છે, ધર્મને વિષે પ્રધાનતા થાય છે અને સર્વ ક્રિયાની સફળતા થાય છે. ૬ ટીકાથે–તે સામાન્ય ચરમ ભવને વિષે કલેશરહિત એટલે પરિણામે સુંદર અને શેષ ભેગના સુખેથી પ્રધાન એવું વિષય સુખ થાય છે, એટલે શાદિ પાંચ વિષયે ભગવાય છે. હીન ભાવને નાશ થાય છે એટલે જાતિ કુલ, વૈભવ, વય, અવસ્થા ઇત્યાદિકની ન્યૂનતા રૂપ હીનપણાને નાશ થાય છે. અતિશય ઉંચી એટલે પૂર્વભવથી અત્યંત ઉચ્ચ એવી દ્વિપદ ( દાસ દાસી) અને ચતુષ્પદ (પશુ) વગેરેની સમૃદ્ધિ અને તેમાં અતિશય પિતાને અને પર નો ઉપકાર કરે, એથી જ આશય-હૃદયની વિશુદ્ધિ એટલે અમલિનતા થાય છે. ધર્મનું જ એકસારપણું એટલે અતિનિપુણ એવા વિવેકથી પ્રાપ્ત થયેલ યથાર્થ સર્વતત્ત્વવડે ક્રિયાની સફળતા થાય છે, એટલે ધર્મ અર્થ અને કામ ની સેવારૂપતા પ્રાપ્ત થાય છે, એટલા પદાર્થો ચરમ જન્મને વિષે પ્રાપ્ત થાય છે. ૬ Page #447 -------------------------------------------------------------------------- ________________ अष्टमः अध्यायः। ४२३ तथा-विशुध्यमानाऽप्रतिपातिचरणावाप्तिः, तत्सात्म्यनावः जव्यप्रमोदहेतुता, ध्यानसुखयोगः, अतिशयर्षिप्राરિરિતિ s . विशुद्ध्यमानस्य संक्लिश्यमानविलक्षणतया अप्रतिपातिनः, कदाचिदप्यबंशनाजः, चरणस्य चारित्रस्यावाप्ति नः, ततश्च तेन विशुध्यमानापतिपातिना चरणेन सात्म्यं समानात्मता तत्सात्म्यं तेन सहकीनाव इत्ययः, तेन नावो जवनं परिणतिरिति, जव्यप्रमोदहेतुता नव्यजनसंतोषकारित्वं, ध्यानसुखयोगः ध्यानसुखस्यारोषसुखातिशायिनः चिनिरोधलक्षणस्य योगः अतिशयद्धिप्राप्तिः अतिशयर्द्धरामोषध्यादिरूपायाः प्राप्तिः ॥ ७ ॥ તતી લેર– મૂલાઈ–શુદ્ધ અને જેને નાશ થતો નથી એવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે ચારિત્રની સાથે આત્માનો એકીભાવ થાય છે, તે ભવ્ય જનને પ્રમોદનું કારણ થાય છે. ધ્યાનને સુખને યોગ થાય છે, અને અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે. ૭ ટીકાર્થ–હીનપણથી વિલક્ષણ હેવાથી વિશુદ્ધ એવા અને જ્યારે પણ જેને નાશ થતો નથી, એવા ચારિત્રને લાભ થાય છે તે પછી વિશુદ્ધ અને અવિનાશી એવા ચારિત્રની સાથે એક ભાવરૂપ પરિણતિ થાય છે એટલે ભવ્ય જનના પ્રમાદનું કારણ થાય છે એટલે ભવ્ય જનને સંતોષ કરવાનું કારણપણું પ્રાપ્ત થાય છે. ધ્યાન સુખને વેગ થાય છે એટલે સમગ્ર સુખને ઉલ્લંધન કરે તેવા ચિત્તને નિરોધ કરવારૂપ લક્ષણ છે જેનું તેવા યોગ થાય છે અને આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ૭ પૂર્વોક્ત ગુણ પ્રાપ્ત થયા પછી કાલે કરીને Page #448 -------------------------------------------------------------------------- ________________ H . धर्मबिन्दुप्रकरणे. अपूर्वकरणं, रुपकश्रेणिः, मोहसागरात्तारः, केववानिव्यक्तिः, परमसुखवाज इति ॥ ७ ॥ अपूर्वाणां स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबंधनकलानां पंचानामर्थानां प्राच्यगुणस्थानेष्वप्राप्तानां करणं यत्र तदपूर्वकरणमष्टमगुणस्थानको ततश्च रुपकस्य घातिकर्मप्रकृतिक्षयकारिणो यतेः श्रेणिर्मोहनीयादिप्रकृतिक्षयक्रमरूपा संपद्यते, रुपक श्रेणिक्रमश्चायं, इह परिपकसम्यग्दर्शनादिगुणो जीवश्वरमवती अविरतदेश विरतप्रमत्ताप्रमत्तसंयतान्यतरगुणस्यानकस्यः प्रपतीत्रशुद्धध्यानाधीनमानसः, कपकश्रेणिमारुरुकुरपूर्वगुणस्थानकमवाप्य प्रथमतः चतुरोऽनंतानुबंधिनः क्रोधादीन् युगपत् क्षपयितुमारनते ततः सावशेषेष्वेतेषु मिथ्यात्वं पयितुमुपक्रमते । ततस्तदवशेषे मिथ्यात्वे च कीणे सम्यगमिथ्यात्वं सम्यकं च क्रमोचिनत्ति । तदनंतरमेवाबद्धायुष्कोऽनिवृत्तिकरणं नाम सकन्नमाहापोहै મૂલાર્થ—અપૂર્વકરણ (આઠમા ગુણસ્થાન)ને પામે છે, પછી ક્ષપણી કરે છે, પછી મોહરૂપ સમુદ્રને ઉતરે છે, પછી કેવલજ્ઞાન થઈ પરમ સુખ (મેલ)નો લાભ પ્રાપ્ત થાય છે. ૮ ટીકાથ—અપૂર્વ કરણ એટલે પ્રથમના ગુણરથાનમાં ન પ્રાપ્ત થયેલા એવા જે રિથતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણ સંક્રમ તથા અપૂર્વ રિતિબંધ લક્ષણવાલા પાંચ અર્થ જેમાં કરવામાં આવે છે, તે અપૂર્વકરણ નામે આ મું ગુણ રથાનક કહેવાય છે, તે પછી ક્ષપક એ સાધુ એટલે ઘાતકર્મની પ્રકૃતિને ક્ષય કરનાર એ મુનિ તેની શ્રેણું એટલે મેહનીયાદિ કર્મ પ્રકૃતિના ક્ષયક્રમ રૂપ જે શ્રેણું તે ઉત્પન્ન થાય છે, તે ક્ષપક શ્રેણિને ક્રમ આ પ્રકારને છે. સમ્ય દર્શનાદિ ગુણ જેના પરિપક્વ થયા છે, એ ચરમ શરીરી જીવ એટલે અવિરત, દેશવિરત, પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત એ ચારમાંથી કઈ એક ગુણરથાનમાં રહેલો જીવ વૃદ્ધિ પામતા એવા અતિશય તીવ્ર અને શુદ્ધ એવા ધ્યાનને પિતાનું મન આધીન કરી, ક્ષેપક શ્રેણિને આરહણ કરવાની ઇચ્છાવાલો થઈ અપૂર્વ ગુણસ્થાનને પ્રાપ્ત કરી પ્રથમથી જ ચાર એવા અનંતાનુબંધી ક્રોધાદિકને એકી સાથે નાશ કરવાનો આરંભ કરે છે, તે પછી Page #449 -------------------------------------------------------------------------- ________________ अष्टमः अध्यायः। कसह नवमगुणस्थानकमप्यारोहति । तत्र च तथैव प्रतिक्षणं विशुधमानः कियस्वपि संख्यातेषु नागेषु गतेष्वष्टौ कषायान् अप्रत्याख्यानावरणप्रत्यारव्यानावरणसंज्ञितान् क्रोधादीनेव दपयितुमारजते । वीयमाणेषु च तेष्वेता घोमशकृतीरध्यवसायविशेषान्निद्रानिद्रा१ प्रचनाप्रचना स्त्यानदि३ नरकगतिध नरकानुपूर्वोए तिर्यग्गतिः तिर्यगानुपूर्वी एकेंद्रिय बींद्रिय ए त्रींद्रिय १० चतुरिंद्रियजातिनाम११ आतपनाम १२ उद्योतनाम १३ साधारणनाम १४ स्थावरनाम १५ सूदमनाम १६ लक्षणाः क्षपयति । ततोऽष्टकषायावशेषक्षये यदि पुरुषः प्र. તે અનંતાનુબંધી ધાધિક કાંઈક અવશેષ રહે તે મિથ્યાત્વને ક્ષય કરવા માંડે છે, તે પછી અનંતાનુબંધી ક્રોધાદિકના અવશેષને તથા ક્ષય કરવા માંડેલું મિથ્યાત્વ એ બંનેને ક્ષય કરે છે. તે પછી સમ્યક્ મિથ્યાત્વ એટલે મિશ્રપુંજ અને સભ્યત્વ એટલે શુદ્ધપુંજ એ બંને અનુક્રમે ખપાવે એટલે પ્રથમ મિશ્રપુજને અને પછી શુદ્ધપુજને ખપાવે ત્યાર બાદ જેણે આ યુષ્ય બાંધ્યું નથી, એ જીવ સર્વ મેહને નાશ કરવામાં એકકું એવું અનિવૃત્તિ કરણ નામનું જે નવમું ગુણરથાનક છે, તે ઉપર આરોહણ કરે છે અને તેમાં પૂર્વોક્ત રીતને અનુસરે પ્રતિક્ષણે શુદ્ધ થતો એ ગુણસ્થાનના કેટલાએક સંખ્યાતા ભાગ જતાં અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એવા નામવાલા ક્રોધાદિ આઠ કષાને નાશ કરવાનો આરંભ કરે છે, અને તે આઠ કષાય ક્ષય કરવા માંડતાં આ સોળ પ્રકૃતિએને કઈ જાતના અધ્યવસાય વિશેષે કરીને નાશ કરે છે, તે સેળ પ્રકૃતિઓના નામ આ પ્રકારે છે– ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલ પ્રચલા, ૩ સ્વાદ્ધિ, ૪ નરક ગતિ, પનરકાનુપૂર્વી, ૬ તિર્યગતિ, ૭ તિર્યગાનુપૂર્વી, ૮ એકેદ્રિય, ૯ ઢીંદ્રિય, ૧૦ રીંદ્રિય, ૧૧ ચતુરિંદ્રિય જાતિ નામ, ૧૨ આપ નામ, ૧૩ ઉદ્યાત નામ, ૧૪ સાધારણ નામ, ૧૫ સ્થાવર નામ અને ૧૬ સૂક્ષ્મ નામ–એ સોળ લક્ષણવાલી પ્રકૃતિને ખપાવે તે પછી આઠ કષાયના અવશેષ એટલે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણના શેષને ક્ષય કરે. ત્યાર બાદ શ્રેણિ કરનાર જે પુરૂષવેદી હોય તે નપુંસકવેદને ખપાવે, તે પછી ત્રીવેદને ખપાવે અને તે પછી Page #450 -------------------------------------------------------------------------- ________________ ४२६ धर्मबिन्दुप्रकरणे तिपत्ता ततो नपुंसकवेदं ततः स्त्रीवेदं ततो हास्यादिषट्कं ततः पुनः पुरुषवेदं पयति । यदि पुनर्नपुंसकं स्त्री वा तदा पुरुषवेदस्याने स्ववेदमितरवेदध्यं च यथा जधन्यप्रथमतया पयति । ततः क्रमेण क्रोधादीन् सज्वलनान् त्रीन् अतः बादरसोनं चात्रैव दपयित्वा सूक्ष्म संपरायणगुणस्थाने च सूक्ष्मं सर्वथा विनिवृत्तसकलमोह विकारां कीणमोहगुणस्थानावस्यां संश्रयते । तत्र च समुजप्रतरणश्रांतपुरुषवत् संग्रामांगण विनिर्गतपुरुषवघा मोहनिग्रहनिश्चत निबद्धाध्यवसायतया परिश्रांतः सन्नतर्मुहूर्त विश्रम्य तद्गुणस्थानकधिचरमसमये निजामचले चरमसमये च झानावरणांतराय प्रकृतिदशकं दर्शनावरणावशिष्ट प्रकृतिचतुष्कं च युगपदेव कृपयति હાસ્યાદિક વગેરે છને ખપાવી પુરૂષદને ખપાવે અને જે ક્ષપક શ્રેણિ કરનાર નપુંસક હોય અથવા પત્રી હોય તે પુરૂષદને ઠેકાણે પોતાના વદને ખપાવે અને પછી બાકીના બે વેદને ખપાવે એટલે જે ક્ષેપક શ્રેણિ કરનાર નપુંસક હોય તો પ્રથમ રત્રીવેદને અને પછી પુરૂષદને ખપાવે ત્યાર બાદ પિતાના વેદને ખપાવે. જે સ્ત્રીવેદ હોય તો પ્રથમ નપુંસક વેદને અને પછી પુરૂષ વેદને અને પછી પિતાને વેદને ખપાવે, ત્યાર પછી અનુક્રમે સંજવલન ક્રોધાદિક ત્રણ કષાયને ખપાવે, પછી બાદ લોભને એજ ગુણ રથાનમાં ખપાવીને સૂક્ષ્મ સંપરાય ગુણથાનમાં સૂક્ષ્મ લોભને ખપાવે છે, તેને ખપાવ્યા પછી સર્વ પ્રકારે સર્વ મેહ વિકાર જેમાં નિવૃત્ત થયા છે, એવી ક્ષીણમેહ ગુણરથાનકની અવરથાને આશ્રય કરે છે. ત્યાં સમુદ્રને તરી થાકેલા પુરૂષની પેઠે તથા સંઝામરૂપ આંગણામાંથી યુદ્ધ કરી નીકલેલા પુરૂષની પેઠે મહિને નિગ્રહ કરવામાં નિશ્ચલ અધ્યવસાય બાંધવાથી પરિપ્રાંત થયેલો તે જીવ તે બારમા ગુરથાનમાં વિશામાં લઈને તે ગુણરથાનના બીજા ચરમ સમયને વિષે એટલે છેલ્લા સમયથી પ્રથમ રહેલા સમયને વિષે નિદ્રા અને પ્રચલા એ બે પ્રકૃતિને ખપાવે અને ચરમ સમયને વિષે જ્ઞાનાવરણની પાંચ અને અંતરાયની પાંચ એ દશ પ્રકૃતિ તથા દર્શનાવરણની અવશિષ્ટ પ્રકૃતિ ચાર એ રીતે ચિત્ર પ્રકૃતિને સાથેજ ખપાવે છે. આ ક્ષેપક શ્રેણી વિષે જે કહેવામાં આવ્યું છે, તે જેણે આયુષ્ય બાંધેલ નથી, તેને ઉદ્દેશીને છે. જેણે આયુષ્ય બાંધેલ છે, તે તે સાત Page #451 -------------------------------------------------------------------------- ________________ અBH: અધ્યયઃ | बद्धायुः पुनः सप्तकफ्यानंतरं विश्रम्य यथानिवद्धं चायुरनुनूय नवांतरे आपकश्रीण समर्थयत इति । यश्चात्रापूर्वकरणोपन्यासानंतरं रूपकणेरुपन्यासः स सैद्धांतिकपक्षापेक्ष्या, यतो दर्शनमोहसप्तकस्यापूर्वकरणस्थ एव वयं करोतीति तन्मतं, न तु यथा कार्मग्रंथिकानिप्रायेण । विरतसम्यग्दृष्ट्याद्यन्यतरगुणस्थानकचतुष्टयस्थ इति ततो मोहसागरोत्तारः मोहो मिथ्यात्वमोहादिः स एव सागरः स्वयंनूरमणादिपारावारः मोहसागरः तस्माउत्तारः परपारप्राप्तिः । ततः केवलाजिव्यक्तिः केवल स्य केवलज्ञानकेवनदर्शनलदाणस्य जीवगुणस्य झानावरणादिघातिकर्मोपरतावजिव्यक्तिराविर्नावः । ततः परमसुखलानः परमस्य प्रकृष्टस्य देवादिसुखातिशाવિના મુવી લા પ્રાપ્તિ ને ૪ ૨ | પ્રકૃતિને અપાવ્યા પછી–એટલે ચાર અનંતાનુબંધીની અને ત્રણ દર્શન મેહનીયની—એમ સાત પ્રકૃતિ ખપાવીને વિશ્રાંતિ લે છે અને પછી પોતે જેવી રીતે આયુષ્ય બાંધ્યું છે, તેવી રીતે ભેળવીને અન્ય ભવમાં ક્ષપકશ્રેણુંને પ્રારંભ કરે છે. અહિં અપૂર્વ કરણ કર્યા પછી લપકશ્રેણિનું કહ્યું છે, તે સૈદ્ધાંતિકની અપેક્ષાએ કહ્યું છે. જેથી અપૂર્વકરણ ગુણરથાનમાં રહેતા દર્શન મોહિનીના સપ્તકને ક્ષય કરે છે, એ તે સૈદ્ધાંતિકને જે અભિપ્રાય તેને સ્વીકારીને કહે લું છે, પરંતુ કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે કહેલું નથી. કર્મગ્રંથના કરનારને અભિપ્રાય એ છે કે, –અવિરતક સમ્યમ્ દષ્ટિ ઇત્યાદિ ચાર ગુણરથાનક માંથી ગમે તે ગુણસ્થાનમાં રહેલા જીવ ઉપકરણ કરે તે પછી મિથ્યાત્વ મહાદિરૂપ સ્વયંભૂરમણ પ્રમુખ સમુદ્ર તેમાંથી ઉતરવું થાય છે, એટલે સામે પાર જવાય છે. તે પછી કેવલજ્ઞાન અને કેવલ દર્શન રૂપ જીવને ગુણ પ્રગટ થાય છે, એટલે જ્ઞાનાવરણાદિ ધાતિકર્મને નાશ થતાં આત્મ ગુણ પ્રગટ થાય છે. તે પછી દેવતાને સુખથી અધિક એવા સુખને લાભ થાય છે. તે વિષે શાસ્ત્રમાં કહેલું છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे " यच्च कामसुखं लोके यच दिव्यं महासुखम् । वीतरागसुखस्येदमनंतांशे न वर्तते " ॥१॥ इति । अत्रैव हेतुमाह। સારથાિિત છે ? सदारोग्यस्य नावारोग्यरूपस्य आप्तेानात् ॥ १० ॥ इयमपि कुत इत्याह । जावसंनिपातकयादिति ॥ ११ ॥ जावनिपातस्य पारमार्थिकरोगविशेषस्य कयाधुच्छेदात् ॥ ११ ॥ संनिपातमेव व्याचष्टे । “આ લોકને વિષે જે કામ સુખ છે અને દેવ લોકને વિષે જે દિવ્ય મહાસુખ છે, તે સાલું એકત્ર કરીએ તો પણ વીતરાગના સુખને અનંતમે ભાગ પણ ન થાય. ૧ ૯ પરમ સુખને લાભ થાય છે, તેનું કારણ દર્શાવે છે. મૂલાઈ—નિરંતર આરોગ્યની પ્રાપ્તિ થઈ છે, માટે પરમસુખને લાભ થાય છે. ૧૦ ટીકાઈ–ભાવ નિરેગતા રૂપ આરેગ્યને લાભ થ છે માટે. ૧૦ નિરંતર ભાવ આરોગ્યની પ્રાપ્તિ પણ શાથી થઈ છે ? તે કહે છે. મૂલાઈ–ભાવ સંનિપાતને નાશ થાય છે, માટે સદા આરોગ્યની પ્રાપ્તિ થઈ છે. ૧૧ ટીકાર્ય–ભાવ સંનિપાત એટલે પારમાર્થિક રોગ વિશેષ જે તેને ક્ષય થાય છે. ૧૧ ભાવ સંનિપાતનું સ્વરૂપ કહે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠઃ અધ્યાયઃ रागषमोहा हि दोषास्तथा तथात्मदूषणादिति ॥१॥ रागषमोहा वक्ष्यमाणलक्षणाः हि स्फुटं दोषानावसंनिपातरूपाः। अत्र हेतुमाह। तथा तथा तेन तेन प्रकारेण अनिष्वंगकरणादिना आत्मनो जीवશ સૂપw/કિવામાપતિ | ૨૨ // तत्त्वनेदपर्यायैर्व्याख्येति न्यायाजागादीनेव तत्त्वत आह । अविषयेऽभिष्वंगकरणाजाग इति ॥ १३ ॥ अविषये प्रकृतिविशरारुतया मतिमतामजिष्वंगानहें स्न्यादौ वस्तुनि अनिष्वंगकरणाञ्चित्तप्रतिबंधसंपादनात्किमित्याह रागो दोषः ॥ १३ ॥ तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद्वेष इति ॥१४॥ મૂલાર્થ–તે તે પ્રકારે આત્માને દૂષિત કરવાથી રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ ત્રિદોષ રૂ૫ ભાવ સંનિપાત કહેલ છે. ૧૨ ટીકાર્ય–જેમનું લક્ષણ આગલ કહેવામાં આવશે એવા રાગ દ્વેષ અને મેહ એ ત્રણ ભાવ સંનિપાત રૂપ પ્રગટ ત્રિદોષ છે, તેનું કારણ દર્શાવેછે, તે તે પ્રકારે આસકિત કરાવવી વગેરે કરી જીવને વિકાર પમાડે છે, તેથી રાગ, દ્વેષ અને મોહને ભાવ સંનિપાત કહેવાય છે. ૧૨ સ્વરૂપ, ભેદ અને પર્યાય એ ત્રણે કરીને વ્યાખ્યા કરવી એ ન્યાય છે, તેથી તત્ત્વથી રાગાદિકનું જ સ્વરૂપ કહે છે. મૂલાર્થ– અયોગ્ય વિષયને વિષે આસક્તિ કરવી એ રાગ કહેવાય છે. ૧૩ ટીકાર્થ–વભાવથી નાશવંત પણાને લઈને બુદ્ધિમાન પુરૂષોને આસકિત કરવાને અગ્ય એવાં જે સ્ત્રી આદિ પદાર્થ તેમાં મનની જે આસકિત કરવી, તે રાગ રૂપ દેષ કહેવાય છે. ૧૩ મૂલાર્થ–તેજ નાશવંત પદાર્થને વિષે આસક્તિ થતાં અશિની જ્વાલા જે મત્સર કરે તે હેષ રૂપ દોષ કહેવાય છે. ૧૪ Page #454 -------------------------------------------------------------------------- ________________ કરૂ૦ धर्मबिन्दुप्रकरणे तत्रैव कचिदर्थेऽजिष्वंगे सति अग्निज्वालाकपस्य सम्यकादिगुणसर्वस्वदाहकतया मात्सर्यस्य परसंपत्त्यसहिणणुनावलक्षणस्यापादनाविधानात् षो તોષઃ ૨૪ हेयेतरनावाधिगमप्रतिबंधविधानान्मोह इति ॥ १५ ॥ इह निश्चय नयेन हेयानां मिथ्यात्वादीनामितरेषां चोपादेयानां सम्यग्दर्शनादीनां नावानां । व्यवहारतस्तु विषकंटकादीनां स्रक्चंदनादीनांच अधिगम स्थावबोधस्य प्रतिबंधविधानात् स्वतनकरणान्मोहो दोषः ॥ १५ ॥ अर्थतेषां नावसंनिपातत्वं समर्थयन्नाह ।। सत्स्वेतेषु न यथावस्थितं सुखं स्वधातुवैषम्यादिति ॥१६॥ ટીકાર્થ–તેજ કે સ્ત્રી આદિ પદાર્થને વિષે આસક્તિ થતાં સમ્યકસ્વાદિ ગુણને સર્વ પ્રકારે દાહકરી નાશ કરે છે માટે અગ્નિની જવાલા જેવો જે પરની સંપત્તિને ન સહન કરવા રૂપ લક્ષણ વાલા મત્સરને કરવાથી શ્રેષ નામને દેષ કહેવાય છે. ૧૪ મૂલાર્થ–ત્યાગ કરવાગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાથેના જ્ઞાનનો અટકાવ કરવો તે મોહ નામનો દોષ કહેવાય છે.૧૫ ટીકાર્ય–આ રથેલે નિશ્ચયનયવડે કરીને હેય-ત્યાગ કરવા યોગ્ય એવા મિથ્યાત્વ વગેરેને અને ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય એવા સમ્યમ્ દર્શન વિગેરેને ભાવ તેમનું અને વ્યવહારનયવડે વિષ તથા કાંટા પ્રમુખ હેય પદાર્થને અને માલા ચંદન પ્રમુખ ઉપાદેય પદાર્થના જ્ઞાનનો પ્રતિબંધ કરવાથી–અટકાવ કરવાથી મેહ નામનો દેશ થાય છે. ૧૫ એ રાગ, દ્વેષ અને મોહ––એ ત્રણ ભાવ સંનિપાત છે, એમ જણાવતાં મૂલાર્થ_એ રાગ, દ્વેષ અને મેહ છતાં યથાર્થ સુખ ન થાય કારણ કે, આત્માની મૂલ પ્રકૃતિનું વિષમપણું થાય છે. ૧૬ Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રણમ: અધ્યાયઃ જ કરૂ? सत्स्वतेषु रागादिषु न नैव यथावस्थितं पारमार्थिकं सुखं जीवस्य अत्र हेतुः स्वधातुवैषम्यात् । दधति धारयति जीवस्वरूपमिति धातवः सम्यग्दर्शनादयो गुणाः स्वस्थात्मनो धातवः तेषां वैषम्पात् यथावस्थितवस्तुस्वस्वरूपपरिहारेणान्यथारूपतया नवनं तस्मात् । यथाहि वातादिदोपोपघाताचातुषु रसामृगादिषु वैषम्यापन्ने न देहिनो यथावस्थितं काम नोगजं मनः समाधि वा शर्म किंचन बनन्ते तया अमी संसारिणः सत्त्राः रागादिदोपवशात्सम्यग्दर्शनादिषु मन्त्रीमसरूपतां प्राप्तेषु न रागषमोहोपशमजं शर्म समासादयंतीति ॥ १६ ॥ अमुमेवार्थ व्यतिरेकत अाह। वीणेषु न दुःखं निमित्तानावादिति ॥ १७ ॥ ટકાથરાગાદિ છતાં જીવને યથાર્થ એટલે જેવું છે, તેવું સુખ થતું નથી. તેનું કારણ કહે છે, પિતાના ધાતુનું વિષમપણું થવાથી એટલે જીવને સ્વરૂપને ધારણ કરે તે ધાતુ કહેવાય સમ્યમ્ દર્શનાદિ ગુણો તે ધાતુ, તેમનું વિષમપણું થવાથી જીવનું યથાર્થ સ્વરૂપ જણાતું નથી, પણ અન્ય પ્રકારે જણાય છે તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ વાયુ પ્રમુખ દૈષના ઉપઘાતથી રસ, રૂધિર વગેરે ધાતુઓનું વિષમપણું થતાં દેહધારી પ્રાણુઓને જેમ કામ ભેગનું અથવા મનની સમાધિનું કાંઈ સુખ પ્રાપ્ત થતું નથી, તેમજ આ સંસારી જેને રાગાદિ દોષને વશથી સમ્યગદર્શનાદિ અતિશય મલિનરૂપ પણાને પામતાં રાગષ અને મહિના ઉપશમથી જે સુખ થવું જોઈએ તે સુખ રાગ દ્વેષ અને મહિના ઉદયથી જીવને પ્રાપ્ત થતું નથી. ૧૬ એ અર્થને વ્યતિરેક પણે-ઉલટીરીતે કહે છે મૂલાઈ—રાગાદિ ક્ષીણ થતાં દુઃખ નથી, કારણ કે જીવને દુઃખ થવાના રાગાદિ નિમિત્ત કારણનો અભાવ છે. ૧૭ Page #456 -------------------------------------------------------------------------- ________________ ४३२ धर्मबिन्दुप्रकरणे. कोणेषु रागादिषु न दुःखं नावसंनिपातजं समुत्पद्यते कुत इति चेकुच्यते निमित्तानावाभिवंधनविरहादिति ॥ १७ ॥ तर्हि किं स्यादित्याह । आत्यंतिकलावरोगविगमात् परमेश्वरतातेस्तत्तथास्वनावत्वात् परमसुखनाव इतीति ॥ १० ॥ आत्यंतिकः पुनीवाभावेन जावरोगाणां रागादीनां यो विगमः समुच्चेदः तस्मात् या परमेश्वरतायाः शक्रचक्राधिपाद्यैश्चर्या तिशायिन्याः केवलज्ञानादिलक्षणाया आप्तिः प्राप्तिः तस्याः परमसुखनाव इत्युत्तरण योगः कुत इत्याह । तत्तथास्वभावत्वात, तस्य परमसुखनालस्य तथा स्वनावत्वात् परमेश्वरतारूपत्वात् परमसुखनावः संपद्यते इति वाक्यपरिसमाप्ताविति ॥ १७ ॥ ટીકાથ–રાગાદિ ક્ષીણ થતાં ભાવસંનિપાતથી થયેલું જે દુ:ખ તે ઉત્પન્ન નથી થતું શા માટે ? તેનું કારણ કહે છે. દુઃખના કારણે જે રાગાદિ તેને વિરહ થાય છે, માટે. ૧૭ જયારે દુઃખ ન થાય ત્યારે શું થાય ? તે કહે છે. મૂલાર્થ–ભાવગને અત્યંતનાશ થવાથી પરમેશ્વરપણાની જે પ્રાપ્તિ તેવ! પરમ સુખનો લાભ થાય છે, કારણકે, પરમસુખના લાભનો તેવા પ્રકારને સ્વભાવ છે. ૧૮ ટીકાથ–રાગાદિક જે ભાવરોગ તેમને વિગમ એટલે વિચ્છેદ, તે થવાથી ઇંદ્ર, ચક્રવર્તી વગેરેના એશ્વર્યને અતિક્રમણ કરતી અને કેલિજ્ઞાનાદિ લક્ષણવાલી પરમેશ્વરતાની જે પ્રાપ્તિ તેનું નામ પરમસુખ લાભ કહેલ છે. એ ઉત્તરની સાથે સંબંધ છે, તે પરમ સુખ લાભ કહેવાનું કારણ શું છે ? કે પરમ સુખ લાભને પરમેશ્વરતારૂપપણું છે, માટે જે પરમ સુખ ઉત્પન્ન થાય છે, અહિં તિ શબ્દ વાક્યની સમાપ્તિને દેખાડે છે. ૧૮ ૧ ફરીથી ન થવું એ પ્રકારને નાશ. Page #457 -------------------------------------------------------------------------- ________________ अष्टमः अध्यायः। ४३३ इत्यं तीर्थकरातीर्थकरयोः सामान्यमनुत्तरं धर्मफनमनिधाय सांपतं तीर्थकत्त्वलक्षणं तदनिधातुमाह। વંકલનનનિતિ : ૨U देवेंजाणां चमरशक्रादीनां हर्षस्य संतोषस्य जननं संपादन मिति ॥१९॥ तया पूजानुग्रहांगतेति ॥ २० ॥ पूजया जन्मकालादारच्या निर्वाणप्राप्तस्तत्तन्निमित्तेन निःपादितया अमरगिरिशिखरमजनादिरूपया योऽनुग्रहो निर्वाणवीजनाननूतो जगत्त्रयस्याप्युपकारः तस्यांगता कारणलावः । जगवतो हि प्रतीत्य तत्तन्निबंधनाया नक्तिभरनिर्जरामरप्रनुप्रभृतिप्रभूतसत्त्वसंपादितायाः पूजायाः सकाशात् नूयसां नव्यानां એવી રીતે તીર્થકર અને અતીર્થકર એ બંનેનું સામાન્યપણે પ્રધાન એવા ધર્મનું ફલ કહીને હવે તીર્થંકર પણ રૂપ લક્ષણવાલું મોટું ધર્મપ્રલ કહેવાને ગ્રંથકાર કહે છે. મૂલાઈ–દેવેરોને હર્ષ ઉત્પન્ન કરનાર તીર્થકરપણું છે. ૧૯ ટીકાઈ–વે એટલે ચમક, શદ્ર વગેરે તેમને હર્ષ–સંતોષ ઉત્પન્નકરનાર એવું તીર્થંકરપણું છે. ૧૯ મૂલાર્થ–પૂજા વડે જગતના અનુગ્રહનું કારણરૂપ તીર્થંકરપણું છે. ૨૦ ટીકાર્થ–પૂજા એટલે પ્રભુના જન્મકાલથી માંડીને નિર્વાણની પ્રાપ્તિ સુધી તે નિમિત્તવડે મેરૂ પર્વતના શિખર ઉપર રનાન વગેરે કરવા રૂપ પૂજા, તે વડે અનુગ્રહ એટલે મોક્ષ બીજના લાભ રૂપ ત્રણ જગતને ઉપકાર તેની અંગતા એટલે કારણ રૂપ છે. ભગવંતને ઉદ્દેશી ભગવંત જેનું કારણ છે, એવી અને ભક્તિના સમૂહ વડે ભરપૂર એવા ઈદ્રાદિકના સમૂહ રૂપ પ્રાણુઓએ ૫૫ Page #458 -------------------------------------------------------------------------- ________________ જરૂ. धर्मबिन्दुप्रकरणे मोकानुगुणो महानुपकारः संपद्यते इति ॥ २० ॥ तथा प्रातिहार्योपयोग इति ॥२१॥ प्रतिहारकर्म प्रातिहार्यं तच्चाशोकवादि यदवाचि । " अशोकवृक्षः सुरपुष्पवृष्टिः दिव्यो ध्वनिश्चामरमासनं च । जाममंत्र दुनिरातपत्रं सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥ १॥ तस्योपयोग उपजीवनमिति ॥ २१ ॥ ततः परंपरार्थकरणमिति ॥ २॥ परं प्रकृष्टं परार्थस्य परप्रयोजनस्य सर्वसत्त्वस्वनापापरिणामिन्या पीयूषपा नसमधिकानंददायिन्या सर्वतोऽपि योजनमाननूमिनागयायिन्या वाण्या अन्यैश्च સંપાદન કરેલ પૂજાથી ઘણાં ભવ્ય પ્રાણીઓને મોક્ષને અનુસરતો સમ્યકજ્વાદિ લાભ રૂપ મહાનૂ ઉપકાર થાય છે. ૨૦ - મૂલાઈ–વળી અષ્ટ મહા પ્રાતિહાર્યને ઉપયોગ થાય છે. ૨૧ ટીકાઈ--પ્રતિહારનું કામ તે પ્રાતિહાર્ય, તે અશોક વૃક્ષ વગેરે છે, આઠ પ્રકારના પ્રાતિહાર્ય છે, તેને માટે કહ્યું છે કે, ૧ અશોક વૃક્ષ, ૨ દેવે કરેલી પુષ્પ વૃષ્ટિ, ૩ દિવ્ય ધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુભિ અને ૮ છત્ર, એ આઠ જિનેધન પ્રાતિહાર્ય છે. ” ૧ તે પ્રાતિહાર્યને ઉપભેગ કરનારું તીર્થકરપણું છે. ૨૧ મૂલાર્થ–તે પછી ઉત્કૃષ્ટ અર્થને કરનારૂં તીર્થંકરપણું છે. રર ટીકાર્થ–પર એટલે ઉત્કૃષ્ટ અર્થ–પ્રોજન તેનું કારણ એટલે, સર્વ પ્રાણુઓને પોતપોતાની ભાષા રૂપે પરિણામ પામતી, અમૃતના પાનથી પણ અધિક આનંદ આપનારી અને સર્વથી પણ એક જન સુધીના ભૂમિ ભાગ સુધી જનારી વ્યાપારી વાણી અને બીજા તે તે વિચિત્ર ઉપાયે (નાના Page #459 -------------------------------------------------------------------------- ________________ અટમઃ અધ્યાયઃ । નૈનૈશ્રિઐવાયૈ તું નિશ્પાનમિતિ | છ્ઝ્ ॥ તમેવ ‘ પ્રવિષ્ણુનેન ’ સ્થાનિા ‘ કૃતિરંપરાથરણું ” તસેન સૂત્રकदंबकेन स्फुटीकुर्वन्नाह । अविच्छेदेन नूयसां मोहांधकारापनयं हृद्यैर्वचनजानु नि દિતિ ॥ ૩ ॥ विच्छेदेन यावज्जीवमपि नूयसामने कलको टिप्रमाणानां जव्यजंतूनां मोहांधकारस्याज्ञानांधतमसस्यापनयनमपसारः हयैर्हृदयंगमैर्वचनजानु निर्वाक्य कि રૌ: || ૢ || मोहांधकारे चापनीते यत्स्यात्मा [णिनां तदाह । सूक्ष्मजावप्रतिपत्तिरिति ॥ २४ ॥ રૂપ પ્રકારના ઉપાયા ) વડે પારકા મેક્ષ રૂપ અર્થ સંપાદન કરનાર તીર્થંકર પણું છે. ૨૨ એને ઉત્કૃષ્ટ પર પ્રયોજનને પ્રવિન એ સૂત્રથી આર’ભી • કૃતિ પરંપરાથરણું ' એ સૂત્ર પર્યંત સૂત્રેાના સમૂહ વડે ફૂટ કરતાં કહેછે, મૂલા—મનહર વચન રૂપ કિરણા વડે ઘણાં પ્રાણીઓના મેાહ રૂપ અધકારના નાશ કરવા, એવુ તીર્થંકરપણું છે. ૨૩ ટીકા અવિચ્છેદ્ર એટલે યાવવિત લાખા, કરાડા ભવ્ય પ્રાણીએના અજ્ઞાન રૂપ અંધકારના પેાતાના વચન રૂપ કિરણા વડે નાશ કરવા, એવુ' તીર્થંકર પશુ છે. ૨૩ છે. ૨૪ પ્રાણીઓનું મેહાંધકાર દૂર થયા પછી જે થાય છે, તે કહે છે. મૂલા સૂક્ષ્મ ભાવ એટલે વાદિ પદાર્થોનું જ્ઞાન થાય Page #460 -------------------------------------------------------------------------- ________________ ४३६ धर्मबिन्दुप्रकरणे. सूदमाणामनिपुणबुफिजिरगम्यानां लावानां जीवादीनां प्रतिपत्तिरवવધા છે તતઃ અન્નામૃતાક્વામિતિ ૨૫ . सूक्ष्मजावेष्वेव या श्रधा रुचिः सेवामृतं त्रिदशनोजनं तस्यास्वादनं हृदयजिव्हया समुपजीवनमिति ॥ २५ ॥ તતઃ તેનુષ્કાનયોગ તિ ૨૬ सदनुष्ठानस्य साधुगृहस्थधर्माच्यासरूपस्य योगः संबंधः ॥ २६ ॥ ततः परमापायहानिरिति ॥ १७ ॥ परमा प्रकृष्टा अपायहानिः नरकादिकुगतिप्रवेशलच्यानर्थसार्योच्छेदः | ૨૭ . ટીકાર્થ–સૂક્ષ્મ એટલે સામાન્ય બુદ્ધિ વાલાઓને અગમ્ય એવા જીવાદિ ભાવનો બોધ થાય છે. ૨૪ ભલાર્થ–તે પછી શ્રદ્ધા રૂપ અમૃતનું આસ્વાદન થાય છે. ૨૫ ટીકાથ–સૂક્ષ્મ ભાવને વિષે રૂચિ થવા રૂપ દેવતાનું ભજન જે અમૃત તેનું આવાહન એટલે મન રૂપ જિહા વડે ગ્રહણ કરવું થાય છે. ૨૫ મૂલાર્થ–તે પછી સારા અનુષ્ઠાનનો વેગ થાય છે. ૨૬, ટીકાર્થ–સદનુષ્ઠાન એટલે સાધુ ધર્મ અથવા ગૃહથ ધર્મના અભ્યાસ રૂપ સારી ક્રિયા તેને સંબંધ થાય છે. ૨૬ મુલાઈ–વે પછી ઉત્કૃષ્ટી અનર્થની હાનિ થાય છે. ર૭ ટીકાર્થ–પરમ એટલે ઉત્કૃષ્ટી, અનર્થની હાનિ એટલે નારકાદિ કગતિમાં પ્રવેશ થવાથી પ્રાપ્ત થયેલા મોટા અનર્થના સમૂહને અતિશય નાશ થાય છે. ૨૭ Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રણમઃ અધ્યાયટી ततोऽपि उपक्रियमाणनव्यप्राणिनां यत्स्यात्तदाह । सानुबंधसुखभाव उत्तरोत्तरः प्रकामप्रनूतसत्त्वोपकाराय अवंध्यकारणं निवृतेरिति ॥२०॥ सानुबंधसुखनाव उत्तरोत्तर उत्तरेषु प्रधानघूत्तरः प्रधानः प्रकामः प्रौढः સૂતઃ અતિવદુ યા સરોવરઃ સર્વે સંપત્તિ સ વાવંદ વંધ્યો હેતુ નિર્નિર્વારા go a નિગમના ! इति परंपरार्थकरणमिति ॥२५॥ इत्येवं यथा प्रागुक्तं परंपरार्थकरणं तस्य जगवत इति ॥ २ए ।। તે પછી ઉપકાર કરવા માંડેલા ભવ્ય પ્રાણીઓને તીર્થંકર પ્રભુના - ચનથી જે લાભ થાય છે, તે કહે છે. મૂલાર્થ અતિશયે શ્રેષ્ઠ એવો અવિચ્છિન્ન સુખ ભાવ પ્રાણીઓના મોટા ઉપકારને અર્થ થાય છે અને તે મેક્ષનું અધ્યસફલ કારણ છે, એટલે અધિકથી અધિક સુખની પરંપરાએ કરી યાવત્ મેક્ષ સુખનો સાચો હેતુ છે. ૨૮ ટીકાર્ય–ઉત્તરોત્તર એટલે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો નિરંતર સુખભાવ જે અતિશય ઘણો પ્રાણુઓને ઉપકાર કરે છે અને તે સાનું બંધ સુખ ભાવથી થયેલ ઉપકાર મેક્ષનું સત્ય કારણ છે. ૨૮ તે ઉત્કૃષ્ટી પરાર્થ કરવાના સ્વરૂપની સમાપ્તિ કરતાં કહે છે. મૂલાર્થ—આ પ્રકારે ઉત્કૃષ્ટ પારકા અર્થનું કરવું તે તીર્થ કરપણાનું ફૂલ છે. ૨૯ ટીકાર્થ–પ્રથમ કહેવા પ્રમાણે તીર્થકર ભગવાનનું પર જીના ઉ ત્કૃષ્ટા પ્રજનનું કરવા પણું છે, ૨૯ Page #462 -------------------------------------------------------------------------- ________________ ४३० धर्मबिन्दुप्रकरणे सांप्रतं पुनरप्युत्नयोः साधारणं धर्मफलमाह । नवोपग्राहिकर्मविगम इति ॥ ३० ॥ परिपालितपूर्वकोटयादिप्रमाणसयोगकेवलिपर्याययोरते नवोपग्राहिकर्मणां वेदनीयायुनामगोत्ररूपाणां विगमो नाशो जायते ॥ ३० ॥ ततः निर्वाणगमन मिति ॥ ३१ ॥ निवाति देहिनो यस्मानिति निर्वाणं सिद्धिक्षेत्रं जीवस्यैव स्वरूपावस्थानं वा तत्र गमनमवतारः॥ ३१ ॥ तत्र च पुनर्जन्माद्यन्नाव इति ॥ ३५ ॥ હવે ફરીવાર સામાન્ય ચરમ જન્મ અને તીર્થકરપણું એ બંનેનું સાધારણ ધર્મ પલ કહે છે. મૂલાર્થ–પગ્રહી એવા વેદનીયાદિ ચાર અઘાતિ કર્મ ને નાશ થાય છે. ૩૦ ટીકાથ–પૂર્વ કોટી આદિ પ્રમાણ વાલું સંગિ કેવલી પર્યાયપણું જેમણે પરિપાલન કરેલું છે એવા તીર્થકર અને અતીર્થકર એ બંને ચિદમાં ગુણઠાણને અંતે ભોપગ્રહી કર્મ એટલે વેદનીય, આયુ, નામ અને ગોત્ર રૂપ ચાર કર્મ તેનો નાશ થાય છે. ૩૦ મલાઈ–તે પછી તીર્થકર અને અતીર્થકર એ બંનેનું નિવણ–મેક્ષ ગમન થાય છે. ૩૧ ટીકાર્ય–દેહધારી પ્રાણુ જેથી નિર્વાણ પામે તે નિર્વાણ-મોક્ષ કહેવાય છે, એટલે સિદ્ધક્ષેત્ર અથવા જીવનું પોતાના સ્વરૂપમાં રહેવું તેને વિષે ગમન કરવું, તે નિર્વાણ ગમન કહેવાય છે. ૩૧ મૂલાર્થ–તે મેક્ષ પામે સતે ફરીવાર જન્મ વગેરેનો અભા૨ થાય છે, રૂર Page #463 -------------------------------------------------------------------------- ________________ એણમઃ અધ્યાયઃ | કરૂણ पुनर्वितीयतृतीयादिवारं यजन्मादीनां जन्मजरामरणप्रभृतीनामनानामજાવ પ્રત્યેતિ છે. 39 || Jત્ર હેતુઃ + बीजानावतोऽयमिति ॥ ३३ ॥ वीजस्यानंतरमेव वक्ष्यमाणस्यानावात् अयं पुर्नजन्मायभाव इति ॥३३॥ बीजमेव व्याचष्टे । कर्मविपाकस्तदिति ॥ ३४ ॥ कर्मणां ज्ञानावरणादीनां विपाक उदयः तत्पुनर्जन्मादिबीजमिति ॥३॥ न च वक्तव्यमेषोऽपि निर्वाणगतो जीवः सका भविष्यति इत्याह । ટીકાથ––તે મેક્ષમાં બીજીવાર, ત્રીજી વાર ઇત્યાદિ થનારા જન્મ, જરા અને મરણ વગેરે અનર્થોને અભાવ થાય છે, અત્યંત ઉચછેદ થાયછે. ૩૨ મોક્ષ પામ્યા પછી ફરીવાર જન્મ મરણાદિન થવામાં કારણ કહે છે. મૂલાર્થ—એ જન્માદિકનો અભાવ બીજના અભાવથી થાચ છે. ૩૩ ટીકાઈ–બીજ જે આગળ કહેવામાં આવશે, તેના અભાવથી આ પુનર્જન્મ વગેરેને અભાવ થાય છે, એટલે બીજ વિના જેમ અંકુરા ન થાય તેમ કર્મ બીજ વિના જન્માદિ થતા નથી. ૩૩ તે જન્મ મરણાદિકના કારણે રૂપ બીજને કહે છે. મૂલાઈ—જન્માદિકનું બીજ કારણ કમને વિપાક છે. ૩૪ ટીકાર્થ–જ્ઞાનાવરણાદિક કર્મને જે ઉદય તે જન્માદિકનું બીજ કારણ છે. ૩૪ મેક્ષમાં ગયેલે જીવ પણ કર્મ સહિત થશે એમ કહેવું નહીં, તે કહે છે, Page #464 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे અને વારાવિતિ છે રૂ૫ રે अकर्मा च कर्म विकलश्चासौ निर्वाणशरणो जीवः ॥ ३५ ॥ भवतु नाम अकर्मा तथापि पुनर्जन्माद्यस्य नविष्यतीत्याह । તત વ ત તિ ( રૂ . तहत एव कर्मवत एव तद्प्रहः पुनर्जन्मादिनावः ।। ३६ ॥ ननु क्रियमाणत्वेन कर्मण आदिमत्त्वप्रसंगेन कथं सर्वकालं कर्मवत एव तद्ग्रह इत्याशंक्याह। तदनादित्वन तथानावसिझेरिति ॥ ३७॥ મૂલાઈ–નિર્વાણ ગતજીવ કર્મ રહિત થયા તે ફરીથી કર્મ સહિત થવાના નથી ૩૫ ટીકાર્થ–મેક્ષમાં ગયેલ છવ કર્મ રહિત થાય છે. ૩૫ ભલે નિર્વાણ ગત જીવ કર્મ રહિત હે તથાપિ તેને ફરીથી જન્મ મરણાદિક થશે, તે શંકાને ઉત્તર કહે છે. મૂલાર્થ–કર્મવાલાને જ ફરીથી જન્મ વગેરે થાય છે. ૩૬ ટીકાર્થ-કર્મ સહિત એવા જીવને જ ફરીથી જન્મ મરણાદિક થાય છે, કર્મ હિતને જન્માદિ થતા નથી. ૩૬ અંહી કઈ શંકા કરે છે, જેને જીવ કરે તે કર્મ કહેવાય છે, એવી વ્યું ત્પત્તિથી કર્મને આદિપણાને પ્રસંગ પ્રાપ્ત થે, તે તે વડે સર્વ કાલકર્મ વાળાને જ તે જન્માદિકનું ગ્રહણ કેવી રીતે થાય? એટલે પ્રથમ એકલો જીવ હશે તેણે કર્મ કર્યા ત્યારે તે સકર્મ થયો. આ શંકાને ઉત્તર આપે છે. મૂલાઈ–તે કર્મના અનાદિ ભાવે કરી કર્મવાલાને જ જન્માદિકનું ગ્રહણ થાય એવા ભાવની સિદ્ધિ થાય છે માટે. ૩૭ Page #465 -------------------------------------------------------------------------- ________________ અમઃ અધ્યાયઃ तस्य कर्मणः कृतकत्वेनाप्यनादित्वेन द्वितीयाध्यायप्रपंचितयुत्चया तथाजावस्य तत एव तद्ग्रहरूपस्य सिफर्निष्पत्तेरिति ॥ ३०॥ નg, झानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वागच्छति नूयोऽपि भवं રીનિજાત છે ? इति वचनप्रामाण्यात्कथं नाकर्मणोऽपि जन्मादिग्रह इत्याशंक्याह । सर्वविप्रमुक्तस्य तु तथा स्वभावत्वानिष्ठितार्थत्वान्न तद्ग्रहणे निमित्तमिति ॥३॥ सर्वेण कर्मणा विषमुक्तस्य पुनस्तथास्वनावत्वात्तत्मकाररूपत्वात्किमित्याह ટીકાથ--તે કર્મનું કરવાપણું છે, તે પણ બીજા અધ્યાયમાં કહેલ સવિસ્તર યુક્તિવડે કર્મનું અનાદિપણું સિદ્ધ કરેલ છે, તેથી તથાભાવ એટલે કર્મવાલાને જ પુનર્જન્માદિકનું ગ્રહણ થાય, એ ભાવની સિદ્ધિ થાય છે, એ કારણથી કમરહિત એવા સિદ્ધ મહારાજને ફરીથી જન્માદિક થતાં નથી. ૩૮ - કેઈ શંકા કરે કે, “ધર્મ તીર્થના કરનારા જ્ઞાની પુરૂષે મેક્ષમાં જઇને તીર્થને ઉછેદ દેખી ફરીથી પાછા સંસારમાં આવે છે.” ૧ આવા વચનના પ્રમાણથી કર્મ રહિત ને જન્માદિનું ગ્રહણ કેમ ન થાય? આ શંકાને ઉત્તર આપે છે. મલાર્થ–સર્વથા કર્મથી મુકત થયેલાને તેવા પ્રકારના સ્વભાવને લઈને પોતાના પ્રજનને સંપૂર્ણ કરનારા એવા મેક્ષના જીવને પુનર્જન્માદિ ગ્રહણ કરવામાં કોઈ નિમિત્ત રહ્યું નથી. ૩૯ ટીકાર્થ–સર્વ કર્મથી મુકાએલ છે, તેનું તેવા પ્રકારનું સ્વરૂપ છે, તેથી તેમજ તેણે સર્વ પ્રયજન પૂર્ણ કરેલ છે, તેથી એ જીવને જન્માદિ ગ્રહણ ૫૬ Page #466 -------------------------------------------------------------------------- ________________ ધર્મચિન્હાવરો निष्ठितार्थत्वात् निष्पननिःशेषप्रयोजनवाखेतोः नैव तद्ग्रहणे जन्मादिग्रहणे निमित्तं हेतुः समस्तीति । अयमनिप्रायः यो हि सर्वैः कर्मतिः सर्वथापि विप्रमुक्तो भवति न तस्य जन्मादिग्रहणे किंचिनिमित्तं समस्ति निष्ठितार्थत्वेन जन्मादिग्राहकस्वनावानावात् । यश्च तीर्थनिकारलक्षणो हेतुः कैश्चित्प रिकंस्प्यते सोऽप्यनुपपन्नः कषायविकारजन्यत्वात्तस्येति ॥ ३५ ॥ एवं च सति यत्सिषं तदाह । નામનો ગતિ કo | न नैव अजन्मनः उत्पाद विकलस्य जरा वयोहानिरक्षणा संपद्यते ॥३७॥ કરવામાં કોઈ પણ કારણ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે જીવ સર્વ થી સર્વથા મુકાય છે, તેને જન્માદિ ગ્રહણ કરવામાં કાંઈ પણ નિમિત્ત નથી. કારણ કે, તેને સર્વ પ્રજનની સમાપ્તિ થઈ છે, તેથી જન્માદિકને ગ્રહણ કરાવનાર જે સ્વભાવ તેને અભાવ છે અને કેઈએ કલ્પેલો તીર્થના ઉછેદ કરવારૂપલક્ષણવાલે હેતુ પણ ઘટતો નથી. કારણ કે, તે હેતુને કષાયરૂપ વિકારથી ઉત્પન્ન થવાપણું છે. ભાવાર્થ એવો છે કે, જેને કષાય રહી ગયા હોય તેને એવો વિચાર થાય કે, “મારૂં તીર્થ ઉચ્છેદ થયું છે, તેથી હું અવતાર લઇને ફરીથી તેનું સ્થાપન કરૂં.” પણ જેને સર્વથા કર્મને ક્ષય થયેલ છે, તેને એ વિચાર આવે જ નહીં. ૩૯ એમ થતાં જે સિદ્ધ થયું, તે કહે છે. મૂલાર્થ–જન્મરહિત થયેલા જીવને જરાવસ્થા હતી નથી, ૪૦ ટીકાર્ય–જન્મ–ઉત્પતિ રહિત એવા પુરૂષને વયને નાશ થવારૂપ જરાવરથા ઉત્પન્ન થતી નથી. ૪૦ Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાયઃ "Hu एवं च न मरणजयशक्तिरिति ॥४१॥ नेति प्रतिषेधे मरणजयस्य प्रतीतरूपस्य संबंधिनी शक्तिबीजरूपेति ॥३०॥ તથા વન્યપક ફતિ છે ૪ર न च नैव अन्यः तृषणाबुनुदादिः उपद्रवो व्यसनं ॥ २॥ तर्हि किं तत्र स्यादित्याशंक्याह । विशुधस्वरूपवान इति ॥ ४३ ॥ विशुद्धं निर्मलीमस यत्स्वरूपं तस्य लानः प्राप्तिः ॥ ४३ ॥ તથા પ્રત્યંતિ વ્યાવધાનિવૃત્તિ રિતિ ! છે अत्यंत भवा आत्यंतिकी व्याबाधानिवृत्तिः शरीरमानसव्यथाविरहः॥४॥ મૂલાર્થ–જન્મ અને જરાને અભાવ થતાં મરણનું ભય રહેતું નથી. ૪૧ ટીકાર્થ–જે મરણના ભયની બીજરૂપ શક્તિ તે રહેતી નથી. ૪૧ મુલાઈ–વળી સિદ્ધના જીવને બીજે પણ કોઈ ઉપદ્રવ રહેતે નથી. ૪૨ ટીકાર્થ–વળી મેક્ષમાં તૃષા, ભુખ વગેરે અન્ય ઉપદ્રવ રહેતા નથી. ૪૨ ત્યારે મેક્ષમાં શું હોય છે? તેને ઉત્તર કહે છે. મૂલાથ– અતિ શુદ્ધ એવા સ્વ સ્વરૂપનો લાભ થાય છે. ૪૩ ટીકાથ-કર્મ મલથી રહિત એવા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૪3 મૂલાથુ–દુઃખની અત્યંત નિવૃત્તિ થાય છે. ૪૪ ટીકાર્ય–શરીર અને મન સંબંધી પીડાને અત્યંત ઉચ્છેદ થાય છે. ૪૪ Page #468 -------------------------------------------------------------------------- ________________ 888 ધર્મવિહુઘવજો. तामेव विशिनष्टि। सा. निरुपमं सुखमिति ॥ ४॥ सा आत्यंतिकी व्यावाधानिवृत्तिः निरुपममुपमातीतं सुखं ॥ ४५ ॥ અત્ર હેતુ सर्वत्राप्रवृत्तेरिति ॥ ६ ॥ सर्वत्र हेये उपादेये च वस्तुनि अप्रवृत्तेरव्यापारणात् ॥ ४६॥ श्यमपि कथमित्याह । સારંવાદ્વિતિ છે જs . તે અત્યંત દુઃખની નિવૃત્તિને વિશેષપણે દેખાડે છે. મૂલાથુ–દુખની અત્યંત નિવૃત્તિ એજ નિરૂપમ સુખ છે.૪૫ ટીકાર્ય–શરીર તથા મન સંબંધી દુઃખની સર્વથા નિવૃત્તિ તે ઉપમાં રહિત સુખ છે. ૪૫ સિદ્ધના જીવને એવું નિરૂપમ સુખ છે, તેનું કારણ કહે છે. મૂલાઈ-સિદ્ધિના જીવને સર્વ ઠેકાણે પ્રવૃત્તિ નથી, તેથી એ નિરૂપમ સુખ છે. ૪૬ ટીકાર્ય–ત્યાગ કરવા યોગ્ય તથા ગ્રહણ કરવા યોગ્ય એવા કઈ પણ પદાર્થ ઉપર સિદ્ધના જીની પ્રવૃત્તિ રહી નથી તેથી તેમને અનુપમ સુખ છે. ૪૬ સિદ્ધના જીવને કઈ ઠેકાણે પ્રવૃત્તિ નથી, એ શાથી કહે છે ? મૂલાર્થ કરવા યોગ્ય કાર્યની સમાપ્તિ થઈ છે, માટે. ૪૭ Page #469 -------------------------------------------------------------------------- ________________ अष्टमः अध्यायः। ૪૫ समाप्तानि निष्ठितानि कार्याणि यस्य स तथा तद्भावस्तत्त्वं तस्मात्॥धमा अत्रवान्युञ्चयमाह। ર વૈત વિલુમિતિ | Hr न नैव चः समुच्चये एतस्य निर्दृतस्य जंतोः कचिदर्थे औत्सुक्यं कक्षाરાણ I | ननु किमेतन्निषिध्यत इत्याह । ટુ ચૈતસ્વાસ્થરિનારાનેતિ ... मुखं पुनरेतदौत्सुक्यं कथमित्याह स्वास्थ्यविनाशनेन स्वास्थ्यस्य सर्व ટીકાર્થ—જેના કેવલ જ્ઞાનાદિ કાર્ય સંપૂર્ણ થયા છે, એવા સિદ્ધને કેઈ ઠેકાણે પ્રવૃત્તિ કરવાની રહી નથી, માટે તેમને સત્કૃષ્ટ સુખ છે. ૪૭ એ વાતની સર્વ રીતે પુષ્ટિ કરતાં કહે છે. મૂલાર્થ–એ સિદ્ધના જીવને કોઈ કાર્ય કરવામાં ઉત્સુકપણું રહેતું નથી. ૪૮ ટીકાર્થ–નિવૃત એટલે મેક્ષ પામેલા જંતુને કોઈ પદાર્થને વિષે વાંછારૂપ ઉત્સુકપણું રહેતું નથી. રને અર્થ સમુચ્ચયમાં છે, એટલે સિદુની સર્વત્ર અપ્રવૃત્તિ છે, એવો અર્થ થાય છે. ૪૮ અહિં કોઈ શંકા કરે કે, સિદ્ધના જીવને ઉત્સુકપણને નિષેધ કેમ કરે છે? તેને ઉત્તર આપે છે– મૂલાર્થ–સ્વસ્થપણુના સુખનો નાશ કરવાથી એ ઉત્સુકપશું દુઃખરૂપ છે. ૪૯ ટીકાર્ચ–એ ઉત્સુકપણું તે દુઃખરૂપ છે, તેને ઉત્તર આપે છે. સર્વ સુખનું મૂલ રૂપ જે સ્વરથપણું, તેને નાશ કરીને ઉત્સુકપણું દુ:ખ Page #470 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे યુવમૂઢસ્યા નોન | HD | यदि नामौत्सुक्यात्स्वास्थ्यविनाशस्तथापि कथमस्य दुःखरूपतेत्याशंक्याह। फुःख शक्तयुकतोऽस्वास्थ्यसिझेरिति ॥ ५ ॥ दुःखशक्तेऽ:खबीजरूपाया उद्रेकत उद्भवात् सकाशादस्वास्थ्यस्य आत्मन्येवास्वस्थतारूपस्य सिके संजवात् ॥ ५० ॥ अस्वास्थ्यसिकिरपि कथं गम्या इत्याह । ઐતિપ્રવૃતિ છે ? अहितप्रवृत्त्या अहितेषु दुःखशक्तयुद्रेकवशसंजातास्वास्थ्यनिवर्गकेषु वस्तुषु રૂપ છે. ૪૯ જો કે ઉત્સુકપણાથી સ્વરથપણાને વિનાશ થાય છે, તે પણ એ ઊસુકપણાને દુઃખરૂપતા કેમ છે? એવી શંકા કરી તેને ઊતર આપે છે – મૂલાથુ–દુઃખનું બીજરૂપ ઉત્સુકપણાની ઉત્પત્તિ થવાથી અસ્વસ્થપણાની સિદ્ધિ થાય છે તેથી ૫૦ ટીકાર્ય–દુઃખશક્તિ એટલે દુખના બીજરૂપ જે શકિત તેના ઉત્પન થવાથી આત્માને વિષે અવરથપણાની ઊત્પત્તિ થાય છે, માટે ઉત્સુકપણું દુઃખરૂપ છે. પ૦ ' અવરથાણાની સિદ્ધિ કઈ રીતે જાણવામાં આવે છે? તે શંકાને ઉત્તર આપે છે. મલાર્થ—અહિતકારી વસ્તુને વિષે પ્રવૃત્તિ કરવાથી અસ્વસ્થતા જણાય છે. ૫૧ ટીકાર્ય–અહિતકારી વસ્તુને વિષે પ્રવૃત્તિ કરવાથી અવરથાણું જણાય છે, એટલે દુઃખની શકિતના અધિકપણાને લઇને ઉત્પન્ન થયેલ Page #471 -------------------------------------------------------------------------- ________________ अष्टमः अध्यायः। मनःप्रीतिप्रदप्रमदादिषु प्रवृत्त्या चेष्टनेन ॥ ५१ ॥ अथ स्वास्थ्यस्वरूपमाह। स्वास्थ्यं तु निरुत्सुकतया प्रवृत्तेरिति ॥५२॥ स्वास्थ्यमस्वास्थ्य विलक्षणं पुनर्निरुत्सुकतया औत्सुक्यपरिहारेण प्रवृत्तेः વિશg પ . एवं च सति यत्सिद्धं तदाह । परमस्वास्थ्यहेतुत्वात्परमार्थतः स्वास्थ्यमेवेति॥ १३ ॥ परमस्वास्थ्यहेतुत्वात् चित्तविप्लवपरिहारेण प्रकृष्टस्वावस्थाननिमित्तत्वात् परमार्थतः तत्ववृत्त्या स्वास्थ्यमेव निरुत्सुकतया प्रवृत्तिरिति संवध्यतो सा च जगवति - - અસ્વસ્થપણાને ઉત્પન્ન કરનાર એવી મનને પ્રીતિ ઉપજાવનાર સ્ત્રી વિગેરે વરતુને વિષે પ્રવર્તવાથી અવરથપણું જણાય છે. ૫૧ હવે સ્વરતાનું સ્વરૂપ કહે છે– મૂલાર્થ–ઉત્સુકપણએ (ઉછાંછળાપણુએ) રહિત પ્રવૃત્તિ કરવાથી સ્વસ્થપણું પ્રગટ થાય છે. પર ટીકાથ–સર્વ કાર્યને વિષે ચાલતા મુકીને પ્રવૃત્તિ કરવાથી રવથતા પ્રાપ્ત થઈ છે, એમ સિદ્ધ થાય છે. પર એમ સ્વરથપણું સિદ્ધ થતાં શી સિદ્ધિ થઈ ? તે કહે છે– મલાર્થ—ઉત્કૃષ્ટ સ્વસ્થપણાનું કારણપણું છે, તેથી પર. માર્થપણે નિરૂત્સુકપણે પ્રવૃત્તિ છે, એજ સ્વસ્થપણું જાણવું. ૫૩ ટીકાથ–પરમ સ્વરથપણાના કારણને લઈને એટલે ચિત્તને ઉપદ્રવના પરિહારવડે ઉત્કૃષ્ટ એવા પિતાના સ્વરૂપમાં રહેવાને નિમિત્તને લઈને પરમાર્થથી એટલે તત્વ વૃત્તિથી નિરૂત્સુકપણે પ્રવૃત્તિ છે, તેજ રવાથપણું Page #472 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे केवलिनि समस्ति इति सिहं यत न तस्य कचिदौत्सुक्यमिति । ननुलवेऽपवर्गे चैकांततो निस्पृहस्य कथं विहितेतरयोरर्थयोरस्य प्रवृत्तिनिवृत्ती स्यातामिति । उच्यते द्रव्यत एव पूर्वसंस्कारवशात् कुलालचक्रभ्रमवत् स्याताम् ॥ ५३ ॥ एतद् नावयन्नाह । __भावसारे हि प्रवृत्त्यवृत्ती सर्वत्र प्रधानो व्यवहार ફતિ છે. जावसारे मानसविकटपपुरःसरे हिशब्दः पूर्वोक्तनावनार्थः । प्रवृत्त्यमवृत्ती सर्वत्र विहितेतरयोरर्थयोर्विषये। किमित्याह । प्रधानो जावरूपः व्यवहारो જાણવું. તે નિરૂત્સક પ્રવૃત્તિ કેવલી ભગવાનને વિષે રહેલી છે, તેથી તે કેવલી ભગવાનને કેઈ ઠેકાણે ઉત્સુકપણું નથી, એ વાત સિધ્ધ થઈ. અહિં કોઈ શંકા કરે કે, સંસાર તથા મોક્ષને વિષે એકાંત નિસ્પૃહ એવા કેવલી ભગવાનને યોગ્ય અર્થમાં પ્રવૃત્તિ અને અગ્ય અર્થમાં નિવૃત્તિ કયે પ્રકારે થાય છે? તે શંકાને ઉતર આપે છે. પૂર્વ સંસ્કારને લઇને કુંભારના ચક્રના ભમવાની પેઠે દ્રવ્યથીજ એ બંને કરવા ગ્યમાં પ્રવૃત્તિ અને ન કરવા ગ્યમાં નિવૃત્તિ થાય છે. ૫૩ કેવલીને દ્રવ્યથી પ્રવૃત્તિ નિવૃત્તિ છે, એ વાતની ભાવના કરતા કહે છે. મૂલાર્થ–જેમાં ભાવજ સારરૂપ છે એવી પ્રવૃત્તિ તથા અપ્રવૃત્તિ એ સર્વ સ્થાને પ્રધાન વ્યવહાર છે. ૫૪ ટીકાર્થ–સર્વ કરવા યોગ્ય અને વિશે પ્રવૃત્તિ કરવી અને ન કરવા યોગ્ય અર્થને વિષે અપ્રવૃત્તિ (નિવૃત્તિ) કરવી, તે જે મનના વિકલ્પ પુર્વક હોય તો તે પ્રધાન વ્યવહાર કહેવાય છે. એટલે લોકાચાર રૂપ ભાવ વ્યવહાર કહેવાય છે. કહેવાની મતલબ એવી છે કે, કઈ સારા અથવા નઠારા કામને વિષે મનની એકાગ્રતા પૂર્વક પ્રવૃત્તિ કરવી, Page #473 -------------------------------------------------------------------------- ________________ JET: અધ્યાપક. 88 लोकाचाररूपः इदमुक्तं नवति यव मनःप्रणिधानपूर्विका कचिदर्थे प्रवृत्तिनिवृत्तिर्वा तामेव तात्त्विकी तत्त्ववेदिनों वदति न पुनरन्यां, यतोऽनाजोगादिभिः परिपूर्णश्रामण्य क्रियावंतोऽपि अजव्यादयो न तात्विकश्रामण्य क्रियावत्तया समये व्यवहृताः । तथा संगठनजमन्स्यादयः सप्तमनरकपृथिवीप्रायोग्यायुधानिमित्तमहारंभादिपापस्थानवर्तिनोऽपि तथाविधभावविकतत्वान्न तदायुबंध प्रति प्रत्यलीनवंति, एवं सयोगकेवलिनोऽपि सर्वत्र निःस्पृहमनसः पूर्वसंस्काराधिहितेतरयोरर्थयोः प्रतिनिटची कुर्वतोऽपि न लावतस्ततो व्यवाहियंते તિ છે પd | अत्रैवान्युच्चयमाह । प्रतीतिसिधश्चायं सद्योगसचेतसामिति ॥ ५५॥ અથવા નિવૃત્તિ કરવી તેને તત્ત્વવેત્તાઓ તાત્ત્વિક એટલે ભાવરૂપ પ્રવૃત્તિ અને થવા નિવૃતિ કહે છે પણ મનના પ્રણિધાન વિનાની જે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ છે તેને ભાવરૂપ કહેતા નથી, તેથી મુનિપણાની દ્રવ્યક્રિયા જેમને પૂર્ણ થયેલી છે એવા અભવ્યાદિકને અનાગ વગેરેથી તેમની ક્રિયા થાય છે. માટે સિદ્ધાંતમાં સત્ય મુનિભાવની ક્રિયાના કરનાર કહ્યા નથી. વલી સાતમી નરકની પૃથ્વીને પામવા ગ્ય એવા આયુષ્યના બંધના કારણરૂપ જે મહારંભાદિ પાપથાનને સેવનારા સમુ િમ મ વગેરે પણ તેવા મનની ક્રૂરતારૂપ ભાવથી રહિત છે, તેથી સાતમી નરકના આયુષ્યને બાંધવા સમર્થ થતા નથી. તેમ સંસાર અને મેક્ષ બંનેમાં નિપૂહ મનવાલા સયાગ કેવલી પણ વિહિત અને અવિહિત એવા અર્થને વિષે પૂર્વ સરકારના વશથી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરે છે, તે પણ તેમને ભાવથી પ્રકૃતિ તથા નિવૃત્તિના કરનારા કહ્યા નથી. ૫૪ એજ વાતની પુષ્ટિ કરતાં કહે છે. મૂવાથ–શુદ્ધ દાન લક્ષ; ગવડે સાવધાન મનવાલા મહામુનિઓને પોતાના અભિવંડે બે કહેલા અસિહજ છે. પપ Page #474 -------------------------------------------------------------------------- ________________ અપn धर्मबिन्दुप्रकरणे ____ प्रतीतिसिद्धः स्वानुजवसंवेदितः चः समुच्चये अयं पूवातार्थः सद्योगेन शुद्धध्यानलक्षणेन ये सचेतसः सचित्ताः तेपां संपन्नध्यानरूपामनमानसाः महामुनयः स्वयमेवामुमर्थ प्रतिपद्यते न पुनरत्र परोपदेशमाकांदते इति ॥ ५५ ॥ अथ प्रस्तुतमेवाह । सुस्वास्थ्यं च परमानंद इति ॥ २६ ॥ निरुत्सुकपचिसाध्यस्वास्थ्याघदधिकं स्वास्थ्यं तत्सुस्वास्थ्यमुच्यते तदेव परमानंदो मोक्षसुखतवाणः ॥ २६ ॥ कुत इत्याहा । तदन्यनिरपेक्षत्वादिति ॥ ५७ ॥ ટીકાર્ય–શુદ્ધ ધ્યાન લક્ષણવાલા સારા ગે કરી સાવધાન એવા પુરૂષોને પૂર્વે કહેલા અર્થ પિતાના અનુભવમાં સિદ્ધ છે તે વાત જણાવે છે. ( અહિં ર શબ્દ સમુચ્ચય અર્થમાં છે ) ધ્યાન રૂ૫ નિર્મલ મન જેમને પ્રાપ્ત થયેલું છે, એવા મહામુનિઓ પિતાની મેલેજ પૂર્વે કરેલા અર્થને અંગીકાર કરે છે, તેમાં બીજાના ઉપદેશની અપેક્ષા રાખતા નથી. પપ હવે ચાલતા પ્રસંગને કહે છે– મલાર્થ– અતિશય સ્વસ્થપણું એજ પરમાનંદ (મોક્ષ) કહેવાય છે. પ૬ ટીકાથ–-નિરૂત્સુકપણએ ( ઉછાંછલાપણુએ) રહિત એવી પ્રવૃત્તિ વડે સાધ્ય ચોગ્ય એવા સ્વસ્થપણથી અધિક એવું સ્વરપણું, તે સુવાચ્ય કહેવાય છે. તેજ મોક્ષના સુખરૂપ લક્ષણવાલે પરમાનંદ (ઉત્કૃષ્ટ આનંદ) કહેવાય છે. પ૬ તે પરમાનંદ શાથી કહેવાય છે? તે કહે છે. મૂલાથ–તે આત્માથી બીજી વસ્તુની અપેક્ષા રહી નથી તેથી મિક્ષ સુખરૂપ પરમાનંદ કહેવાય છે. પ૭ Page #475 -------------------------------------------------------------------------- ________________ અER: અધ્યાયઃ ! तस्मादात्मनः सकाशादन्य स्तदन्यः स्वव्यतिरिक्तः तन्निरपेक्षत्वात्।।५७॥ नन्वन्यापेक्षा किं मुःखरूपा यदेवमुच्यते इत्याह । अपेक्षाया अःखरूपपत्वादिति ॥ २०॥ प्रतीतार्थमेव ।। ५७ ॥ एतदेव नावयति । अांतरप्राप्त्या हि तन्निवृत्तिईखःत्वेनानिवृत्तिरेवेति॥५॥ अर्यातरस्यडियार्यरूपस्य प्राप्त्या लानेन हिर्यस्मातन्नितिः । किमित्याह, उःखत्वेनातिरप्राप्तरनिवृत्तिरेव दुःखस्येति ॥ ५ ॥ ટીકાર્યું–તે આત્માથી બીજી પુત્રલિક વરતુની અપેક્ષા સર્વથા. રહિત થવાથી, તેથી મોક્ષ સુખરૂપ પરમાનંદ કહેવાય છે. પ૭ અહિં કોઈ શંકા કરે કે, આત્માથી અન્ય એવી વસ્તુની અપેક્ષા શા માટે દુઃખરૂપ છે ? જેથી એમ કહે છે. તેના ઉત્તરમાં કહે છે – મલાઈ–પારકી અપેક્ષા દુઃખરૂપ છે. માટે. પ૮ ટીકાથ–સુગમ છે. પ૮ એ વાતની ભાવના કરે છે એટલે પર પદાર્થની અપેક્ષા દુઃખરૂપ છે, એમ ભાવે છે મૂલાઈ—દુઃખરૂપ એવી અન્ય પદાર્થની પ્રાપિવડે જે ઈચ્છા ની નિવૃત્તિ છે તે દુઃખપણાની અનિવૃત્તિ છે. ૫૯ ટીકાર્થ—ઇંદ્રિના વિષય સુખના લાભે કરી જે દુખની નિવૃત્તિ કરવી, તે શું કહેવાય છે? દુખરૂપ એવી અંતરની પ્રાપ્તિ-વિષયસુખની પ્રાપ્તિ તે દુઃખરૂપ છે, માટે વસ્તુગતે તે તે દુઃખની અનિવૃત્તિજ જાણવી. ૧૯ Page #476 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे अथैनां नितो निराकुर्वन्नाह । न चास्यार्यांतरावाप्तिरिति ॥ ६० ॥ न च न पुनरम्य सिद्धस्यार्थानरावाप्तिः स्वव्यतिरिक्तनावांतरसंवધ ને ૬૦ છે. एतदेव भावयति । स्वस्वनावनियतो ह्यसौ विनिवृत्तेच्छाप्रपंच इति ॥१॥ स्वस्वजावनियतः स्वकीयस्वरूपमात्रप्रतिष्टितः हिर्यस्मादसौ जगवान् सिमो विनिवृत्तेामपंचः अत्यंत निवृत्तसायगोचरस्पृहाप्रबंधः ॥ ६१ ॥ आकाशेनापि सह तम्य संबंधं निराकुर्वन्नाह ! अतोऽकामत्वात्तत्स्वन्नावत्वान्न लोकांतङ्केत्रातिः ॥६॥ મોક્ષ થતાં અતરની પ્રાપ્તિને નિષેધ કરતાં કહે છે. મૂલા–એ મોક્ષના જીવને અતરની પ્રાપ્તિ નથી. ૬૦ ટીકાર્ચ–એ સિદ્ધના જીવને પિતાથી જુદા એવા પુલ ભાવ વિગેરે પદાર્થને સંબંધ નથી. ૨૦ સિદ્ધના જીવને અન્ય પદાર્થને સંબંધ નથી, તે બતાવે છે – મૂલાથસર્વ પદાર્થ સંબંધી અભિલાષા જેની નિવૃત્ત થઈ છે, એવા સિદ્ધ ભગવાન નિરંતર પોતાના સ્વભાવમાંજ રહેલા ટીકાર્થ—અત્યંત નિવૃત્ત થયેલ છે, સર્વ પદાર્થ સંબંધી અભિલાષા જેમની એવા સિદ્ધ ભગવાન્ પિતાના રવરૂપ માત્રને વિષેજ રહ્યા છે. ૬૧ સિદ્ધક્ષેત્રગત આકાશની સાથે પણ સિદ્ધના જીવને સંબંધ નિષેધ કરતા કહે છે-- મલાથ–ઈચ્છા નથી માટે અકામ છે અને અકામ છે તેથી અર્થાતરની અપેક્ષાએ રહિત છે, એ કારણથી સિદ્ધક્ષેત્રમાં રહેવારૂપ પ્રાપ્તિ છે, તે અર્થાતર સાથે સંબંધ નથી. દુર Page #477 -------------------------------------------------------------------------- ________________ અમઃ અધ્યાયઃ ! अतो विनिवृत्तेच्छाप्रपंचत्वात् यदकामत्वं निरजिलापत्वं तस्मात् यत्तत् स्वनावत्वं अर्थातरनिरपेक्षत्वं तस्मान्न लोकांतोत्राप्तिः सिमिक्षेत्रावस्थानरूपा आप्तिरातरेण सह संबंधः ॥ ६२ ।। एतदपि नावयति । औत्सुक्यवृधिदि लक्षणमस्या हानिश्च समयांतरे इતિ દર છે ___ औत्सुक्यस्य वृष्टिः प्रकर्षः हियस्मात् बक्षणं स्वरूपमस्याः अर्थातरप्राप्तेः हानियौत्सुक्यस्यैव भ्रंशः समयांतरे प्राप्तिसमयादग्रेतनसमयलकणे ॥६३ ॥ ટીકાર્થ–એ સિદ્ધના જીવને અન્ય પદાર્થની પ્રાપ્તિ કરવાની ઈચ્છાને પ્રપંચ ગયે છે, તેથી તેને નિરભિલાષપણું પ્રાપ્ત થયેલ છે, અને તે કાર થી આત્માથી અન્ય પદાર્થમાં નિરપેક્ષપણું પ્રાપ્ત થયું, અને તે પ્રાપ્ત થવાથી સિદ્ધના જીવને રહેવાના રસ્થાનરૂપ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ થાય છે, તો પણ સિદ્ધ મહારાજ અન્ય પદાર્થમાં નિરપેક્ષ થયા છે, માટે આકાશરૂપ અન્ય પદાર્થની સાથે સિદ્ધના જીવને સંબંધ ન જાણે. ૬ર સિદ્ધક્ષેત્રને સંબંધ છતાં પણ સંબંધની ના કહી, તેની ભાવના કર મૂલાઈ–સિદ્ધિોત્રરૂપ અર્થાતરની પ્રાપ્તિ કરવારૂપ ઉસુક્ષણાની વૃદ્ધિની બીજા સમયમાં હાનિ થાય છે. ૬૩ ટીકાથ-ઉત્સુકપણાની વૃદ્ધિએ અર્થાતર પ્રાપ્તિનું સ્વરૂપ છે અને તે ઉત્સુકપણાની વૃદ્ધિ સિદ્ધના જીવને પહેલા સમયમાં હોય છે, અને તેને નાશ સિદ્ધના જીવને બીજા સમયમાં થાય છે, એટલે સિદ્ધક્ષેત્ર સાથે સંબંધ થવા રૂપ જે અર્થાતરની પ્રાપ્તિ કરવામાં ઉસુકપણાની વૃદ્ધિ તેને બીજા સમયમાં નાશ થાય છે. ૬૩ Page #478 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरणे. ननु किमिदमौत्सुक्यलक्षणं सिद्धे नास्त्यत आह । न चैतत्तस्य भगवत आकावं तथावस्थितेरिति ॥ ६४॥ नच नैव एतदर्थातरप्राप्तिलक्षणमनंतरोक्तं तस्य सिद्धस्य नगवत आकावं सर्वमप्यागामिनं कालं यावत्तथावस्थितेः प्रथमसमयादारज्य तथा तेनैव प्रथमसमयसंपन्नेनैकेन निष्टितार्थत्ववक्षणेन स्वरूपेणावस्थानात् ॥ ६४ ॥ एतदपि कुत इत्याह । कर्मक्षयाविशेषादिति ॥ ६५ ॥ कर्मक्षयस्य कास्न्न सिञ्चत्वप्रथमक्षण एव संजातस्य सर्वक्षणेषु अवि કઈ શંકા કરે છે, એ અર્થાતર પ્રાપ્તિરૂપ ઉત્સુકપણું શું સિદ્ધને વિષે નથી? તેને ઉત્તર આપે છે – મૂલાર્થી–સિદ્ધ ભગવંતને અર્થાતર પ્રાપ્તિરૂપ ઉત્સુકપણું નથી, કારણકે, ચાવકાલ સુધી તેમનું તેમજ રહેવાપણું છે માટે. ૬૪ ટીકાર્થ–પાછલ કહેલ અર્થાતર પ્રાપ્તિ થવા રૂપ ઉત્સુકપણું તે સિધ્ધ ભગવંતને નથી જ, કારણકે આગામી (આવતા) એવા સર્વકાલમાં તે ભગવંતને તેજરૂપે રહેવાપણું છે માટે એટલે પ્રથમ સમયથી આરંભીને તે પ્રકારે પ્રથમ સમયમાં સમાપ્ત કરેલ પિતાના સર્વ કર્મક્ષય કરવારૂપ અર્થને સિદ્ધ કરી એક સમયની ઉર્ધ્વગતિ કરીને લોકને અંતે પિતાના રવરૂપમાં રહેવાપણું છે. એ જ પ્રકારે સદાકાલ રહેવાપણું છે, એથી સિદ્ધના જીવને અજીંતર પ્રાપ્તિરૂપ ઉત્સુકપણું નથી. ૬૪ સદાકાલ (એકરૂપે) સ્વરૂપમાં રહેવાપણું છે, એ શાથી કહે છે? તે મૂલાઈ–કર્મ ક્ષય થવામાં અવિશેષપણું છે માટે. ૬૫ ટીકાઈ–સિદ્ધપણું પામવાના પ્રથમ ક્ષણને વિષે સર્વ પ્રકારે કર્મ Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રેણમઃ અધ્યાયઃ | કપ) शेषात् अनेदात् ॥ ६५॥ एवं सति यत्सिकं तदाह । इति निरुपमसुखसिधिरिति॥ ६६ ॥ इत्येवमौत्सुक्यात्यंतिकनिवृत्तेनिरुपमसुखसिफिः सिधानां श्रछेया॥६६॥ अथोपसंहरन्नाह । सध्यानवन्हिना जीवो दग्ध्वा कमधनं नुवि ।। सद्ब्रह्मादिपदैगीतं स याति परमं पदम् ॥ ६७ ॥ सध्यानवह्निना शुक्लथ्यानलक्षणज्वलज्ज्वलनेन करणनूतेन जीवो जव्यजंतुविशेषः दग्ध्वा प्रलपमानीय कर्मेधनं नवोपग्राहि कर्मलक्षणं नुवि मनुष्यक्षेत्र ક્ષય થયા છે, તેનું સર્વ ક્ષણને વિષે એક રૂપપણું છે, પણ તેમાં ભેદ નથી, તેથી સિદ્ધ ભગવંતનું સદાકાલ તેજરૂપે રહેવાપણું છે. ૬૫ એમ થતાં જે વાત સિદ્ધ થઈ તે કહે છે. મૂલાર્થ—એ પ્રકારે સિદ્ધ ભગવંતને નિરૂપમ સુખની સિદ્ધિ થઈ. ૬૬ ટીકાથ–પ્રથમ કહ્યા પ્રમાણે ઉત્સુકપણાની અત્યંત નિવૃત્તિ થવાથી સિદ્ધના જીવેને નિરૂપમ સુખની સિદ્ધિ થઇ, એમ શ્રદ્ધા કરવી. ૬૬ હવે આ ગ્રંથની સમાપ્તિ કરતાં કહે છે. મૂલાર્થ–આ મનુષ્ય ક્ષેત્ર પૃથ્વીને વિષે જીવ શુકલ ધ્યાનરૂપ અગ્નિવડે કર્મરૂપી ઇંધણને બાળી સુંદર એવા સ બ્રહ્મવિગેરે પદથી શાસ્ત્રમાં ગાયેલા એવા પરમપદ (મોક્ષ) ને પામે છે. ૬૭ ટીકાઈ–મનુષ્ય ક્ષેત્રરૂપ પૃથ્વીને વિષે શુક્લધ્યાન લક્ષણવાલા બલતે અગ્નિવડે ભવ્ય પ્રાણી ભપકાહ કર્મરૂપ કાષ્ટનો નાશ કરી સુંદર Page #480 -------------------------------------------------------------------------- ________________ ४५६ धर्मबिन्दुप्रकरणे बदणायां किमित्याह सद्ब्रह्मादिपदैः सद्भिः सुंदरैः ब्रह्मादिपदैः ब्रह्मलोकांतादिनिप्रनिनितिं शहितं स ाराधितशुद्धसायुधर्मों जीवो याति प्रतिपद्यते परमं મિતિ / ૬૭ ! न च वक्तव्यं अकर्मणः कय गतिरित्याह । पूर्वावधवशादेव तत्स्वनावस्वतस्तया । . अनंतवीर्ययुक्तत्वात्समयेनानुगुण्यतः ॥ ६ ॥ इति पूर्वावधवशात् पूर्वं संसारावस्थायां य आवेध आवेशो गमनस्य तस्य वशः तस्मात् एवेत्यवधारणे तत्स्वनावत्वतः स उर्ध्वगमननक्षणो बंधनमुक्तत्वेनैरमवीजस्येव स्वजावो यस्य स तथा तद्भावस्तत्वं तस्मात् तयेति हेत्वंतरसमुच्चये अनंतवीर्ययुक्तत्वादपारसामर्थ्य संपन्नत्वात्समयनैकनानुगुण्यतःशैलेश्यवस्थावष्टब्धक्षेत्रमपेक्ष्य એવા બ્રહ્મ, લોકાંત ઇત્યાદિ પદવડે કરીને કહેલી પરપદને શુદ્ધ સાધુ ધર્મને આરાધન કરનારે જીવ પામે છે. ૬૭ કર્મ રહિત થયેલા સિદ્ધના જીવની ઉર્ધ્વગતિ કેમ હોય ? એવી શંકા કરવી નહીં, તે કહે છે– મૂલાથ–પર્વની સંસારી અવસ્થાના ગમનના સંસ્કારને વશથી કર્મ રહિત થયા પછી પણ ઉદર્વગમન કરે છે, એમ સંબંધ કરે, વળી તેવી રીતના સ્વભાવપણાથી તેમજ અનંતવીર્ય યુક્તપણથી એક સમયે કરી સમણિ આશ્રીને ઉર્વગમન કરી પરમપદને પામે છે. ૬૮ ટીકાર્થ–પૂર્વ એટલે સંસારી અવરથાને વિષે જે ગમન કરવાને આવેશ હતો, તેના વિશથી એક સમયની ઉર્ધ્વગતિ કરી મેશ અને છે, તથા બંધનથી મુકાયેલા એરંડના બીજની પેઠે ઊંચા જવાના સ્વભાવને લઈને તેમજ અનંતવીર્યથી યુક્ત પણાને લઇને એટલે અપાર સામર્થ્યથી યુક્ત પણને લઇને શૈલીશી અવરથામાં પ્રાપ્ત થયેલા આકાશરૂપ ક્ષેત્રને આશ્રીને સમશ્રેણપણે એક સમયમાં પરમપદને જીવ પામે છે. એ ક્રિયાપદ પૂર્વના Page #481 -------------------------------------------------------------------------- ________________ 28: પ્રથા: समश्रेणितया परमपदं यातीत्यनुवर्तत इति ।।६।। स तत्र पुःख विरहादत्यंतसुखसंगतः । तिष्ठत्ययोगोयोगीप्रवंद्यस्त्रिजगतीश्वरः ॥ ६६ ॥ इति ___ सोऽनंतरोक्तो जीवः तत्र सिचित्रे सुःखविरहात् शारीरमानसबाधावैधुर्यात्किमित्याह अत्यंतसुखसंगतः आत्यंतिककांतिकशर्मसागरोदरमध्यमग्नस्तिप्रत्ययोगो मनोवाकायव्यापारविकलः योगीऽवंद्यो योगिरधानमाननीयः अतएव त्रिजगतीश्वरः उच्यनावापेक्षया सर्वलोकोपरिनागवर्तितया जगत्त्रयपरमेश्वर દતિ | દ // इति श्रीमनिचंऽसूरिविरचितायां धर्मविप्रकरणवृत्तौ विशेषतो धर्मफलविधिर टमोऽध्यायः समाप्तः । સૂત્રમાંથી લેવું. ૬૫ મૂલાવે–તે સિદ્ધ ભગવાન તે મોક્ષને વિષે દુઃખના વિરહથી અત્યંત સુખમાં મગ્ન થઈ યોગીંદ્ર પુરૂષોએ વંદન કરવા યોગ્ય, ત્રણ જગતના ઈશ્વર અને અગી થયા સતા રહે છે. ૬૬ ટીકાર્ય--દુ:ખના વિરહથી એટલે શરીર તથા મન સંબંધી કષ્ટને નાશ થવાથી અને આત્યંતિક અને એકાંતિક એવા સુખ રૂપ સમુદ્રના મધ્યમાં મગ્ન થઇ મન, વાણી અને કાયાના વ્યાપાર વડે હિત થેલા, ગીંદ્ર પુરૂષને વંદનીય બનેલા તેથીજ ત્રણ જગતના ઇશ્વર એટલે દ્રવ્ય તથા ભાવ એ બંનેની અપેક્ષાએ સર્વ લોકના ઉપરના ભાગને વિષે વર્તવાથી ત્રણ જગતના પરમેશ્વર થયેલા તે પૂર્વે કહેલા જીવ સિદ્ધિ ક્ષેત્રને વિષે સદા કાલ રહે છે. ૬૬ શ્રી મુનિચંદ્ર સૂરિએ ધર્મ બિંદુ પ્રકરણની ટીકાને વિષે વિશેષથી ધર્મક વિધિને કહેવા રૂપ આઠમે અધ્યાયે સમાપ્ત થયો. Page #482 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुप्रकरण नाविकर्तुमुदारतां निजधियो वाचां न वा चातुर। मन्येनापि च कारणेन न कृता चिर्मयासौ परम् । नत्त्वाच्यासरसापाचसुकृतोऽन्यत्रापि जन्मन्यहं मर्वादीनवहानितोऽमनमना भूयासमुच्चैरिति ।। १ ॥ આ ટીકાએ મારી પોતાની બુદ્ધિની ઉદારતા પ્રગટ કરવાને કરી નથી, તેમ વાણીની ચાતુરી દેખાડવા ને કે બીજા કોઈ કારણને લઇને કરી નથી, પરંતુ તત્વના અભ્યાસના રસથી પ્રશ્યને ઉપાર્જન કરી બીજા જન્મમાં પણ સર્વ દુઃખની હાનિ થવાથી મારું મન અતિશય નિર્મલ થાય, એવી ઇચ્છાથી મેં इति श्रीमुनिचंधमूरिविरचिता धर्मविंड પ્ર વૃત્તિ: રમમાતા ! प्रत्यक्ष निम.प्याम्या ग्रंथमानं विनिश्चितम् । अनुष्टुनां सहस्राणि त्रीणि पूर्णानि बुध्यताम् ॥ १ ॥ એવી રીતે શ્રી મુનિચંદ્રસૂરિએ રચેલ ધર્મબિંદુ પ્રકરણની ટીકા સમાપ્ત થઈ. આ ગ્રંથના ટીકાના અક્ષરે અક્ષરની ગણત્રીથી નિશ્ચય કર્યો છે કે, તેનું પ્રમાણ અનુટુપ છંદનાં ત્રણ હજાર લોકનું છે, એમ જાણવું. 1 Page #483 -------------------------------------------------------------------------- ________________ . शुद्धिपत्रक. प्रथमो अध्यायः शुद्ध. व्यवच्छेदेन विशेषमनुष्ठानं न्युपगमात् मानं तेन संधानाच धार्मिकस्य धनस्य १० न चां सव्यपेक्ष्या पंक्ति. अशुफ. व व्यवच्छेदनेन २ विशेषानुष्ठान १ ज्युपगमो ३ मानेन धानाच ११ धार्मिकजनस्य १ नवां ५ सव्यपेदकपाकस्य ७ सघत् १० बासस्य ७ आयादई ६ हेतुकत २ चित्तरूपेषु ७ रूप ज्ञानं १२ वमथुः ३ ग्रासे ५ प्रारंजस्य १ मरणावसरे तत् Ho ४३ ४H वासस्य तथा आयादई हेतुक चित्ररूपेषु रूपं ज्ञानं वेपथुः हासे मारंभस्य मरणानवसरे UO ४ कारेषु ६ किमित्य ९ नवं हितीयः अध्यायः कारिषु आह-किमित्य ६६ Page #484 -------------------------------------------------------------------------- ________________ e. पक्ति. अशफ. ४ तथानुवर्य ७ ऽनर्थिनी G तथा श्रुतग्रहण शुष्क तथा तथानुवर्य ऽनर्थिनि तथाश्रुतग्रहणप्रवृतेन तत्फल गोचरत्वात्तकेतू जनोपकार नह. १०७ १० गोचरत्वाकेतू 6 जनोपकारी ૨૯ અભેદ ४ विनयावयोत्सर्गः ७ जीर्ण २ शुद्धावप्यंतरा ' निरुपचश्तिया ३ प्रतिनासेत ३ अन्यया ૧૪ નાશ. ૧૫ કરે ૧૧ વિશિષ્ટ ५ मनुलवति २. साव्य ૨૬ પૂર્વ રર ! તને २३ नियम विनयकायोत्सर्गः जीरों शुधावप्यांतरा निरुपचरिततया प्रतिनासते अन्यथा નાશ વગેરે કરવો વગેરે शिष्ट मनुजवदिति ला. ११३ सुपे. ૧૨૫ શ્રોતાને નિયમ ૧૨૬ पृष्टः १३० तृतीयः अध्यायः पंक्ति. अशुभ. शुष. ग्रहणप्रवृत्ति ग्रहण संप्रवृत्ति Page #485 -------------------------------------------------------------------------- ________________ १३४ પરિપાકથી सरजस अनेहस १४० १४. १४१ १४१ संख १४२ પ્રેમના निर्वासनाझामुद्घोषया १४३ मास १४३ ૧૫ પરિપાકાદિથી ६ रनस ३ अनेहास ५ वैदर्य ६ सरन २० प्रेमना ६ निर्वासनामुद्घोष यामास ૨૧ જમ્યા ૨૩ જવાની ४ हृद्यांत ७ प्रधानलोक 9 भृतपाणिः G यथान १० अस्तसमय समयागमे ૧૪ શાંત ૨૧ મુખ્ય લેકેની 288 १४५ १४५ १४५ १४५ ભમ્યા જવાની આજ્ઞાની हटांत प्रधानान्य लोक भृत जाजनव्या पाणिः यथा देव न अस्तसमयागमे શ્રાંત મુખ્ય લોકોની તથા– અન્ય લોકોની રત્નનું પાત્ર નથી એમ નથી. મંત્રી કરવાથી તે આ જેમ सोपयोगांतर मघायची भांश-- ૨૧ રત્ન ૨૪ નથી ૧૬ મિત્રી ૧૭ કરવાથી ૨૧ તે આ આ १४७ ૧૪૯ सोपयोगांवर ૧૩ બે દિયથી માંડ. Page #486 -------------------------------------------------------------------------- ________________ पृष्ट. १५१ १५१ १५१. १५३ ૧૫૩ " १५८ १५ए पंक्ति. अशुद्ध. १६० १६० १६१ २६१ 33 १५४ ?00 १० बंभवधच्छेद विच्छेद ૧૫૫ ૧૯ વિષે १५६ १ उबि १५६ ३ उचिः १५६ ४ प्रतिमारः १५६ १५७ १५७ ૧૫૭ १५० २ चारित्रिणा ५ समायः एए पोषधोपवाच ४ कथमित्याह ૧૧ અણુવ્રત ૧૩ એવા ૧૭ કોઇએ ૨૫ વ્રતનું १ अथः ६ मलल १ निरवेको ७ सीतपर्षदा ૨૧ ત १ विद्याका ७ प्रवृत्त्वने ८ प्राणिघाताप्राणि घाताजावाच ७ सद्भाव ૧૩ વર્ષ ८ स्वदारमंत्रनेद ९ न बादयामीत्यत्रवा iy) शुद्ध. પંચદ્રિય પર્યંત चारित्राणा सामायः पोषधोपवासश्व कथमित्याह यथा यथायो यंकाच्या मित्याह आयुक्ताहि, એવા અને. हा खेड. યથાયેાગ્ય વ્રતનુ, अर्थः बंधवधच्छ विच्छेद વિષે અનુક્રમે. छवि बविः अतिचारः मल निरपेक्षो जीतपर्षदा प्रश विद्याप्रा प्रवृत्तत्वेन प्राणिघाताजावाच सदभाव २५. स्वदारमंत्रद Page #487 -------------------------------------------------------------------------- ________________ पृष्ट. १६१ ૧૧ 97 १६२ ૧૬૨ १६३ पंक्ति. अशुद्ध. १२ परमर्त्तनं ૨૩ સ્ત્રી ઉપર લક્ષણથી. २८ लग 9 पुणावानागाइ ૧૮ તે ६ अपह्नावानम्य ૧૯ કરતાં ૧૬૫ १६६ १६६ एए केवलं १६६ १० वणिक ૧૬૬ ૧૭ તીર્થંકર १६८ ६ परिणयविधानं १ वाणिज्यवेत्र १६८ १० अनंग १६८ ११ कोडा १७१ ३ पंज ૧૭૩ ૯ અર્થાત્ ૧૭૪ १७६ ૧૭૬ १७७ १७७ १७८ १७८ १८१ १८२ ८‍ १८३ ૨૩ સતાષ ७ परिमाणं ૧૫ ભગ ५ कतधनादि ૨૩ પ્રાણીઓના ३ कथ 9 द्रयेन ८ पतिमन्येन १ म ६ द्वितीयस्य २ संबद्र ( ५ ) शुरू. परप्रवर्त्तनं સ્ત્રી તથા ઉપલક્ષણથી ભગ અથવા અતી ચાર કાંઇ પણ पुण्याजोगा य, पशु अपह्नवानस्य કરત वाणिज्यमेत्र केवलं वणिक તીર્થંકર परिणयनविधानं अनंग क्रीडा पंच તેનું કારણ અર્થાત સાષ पणिमाणं ભગ कृतघनादि પ્રાણીએ ન कथं घयेन पतितयन्येन मर्थ द्वितीयस्य संबद्ध Page #488 -------------------------------------------------------------------------- ________________ GS . ច៖ ૧૮૩ १८४ पंक्ति. अशुरू. ३ सावधा ५ सधः कीणाति ૧૪ સચિત્ત સંબંધ ૧૨ સાધર્મપણાથી જ ૧૩ વિજેતે એ सावधा सद्य: क्रीणानि સચિત્ત સંબદ્ધ સામ્યપણથી જ વિષે એ ભગપભાગ પ્રમાણ૩૫ ગુણ વ્રત शोषयति यद्योनिपोषका न्यत्रापि मौरवर्य शाटयित्वा यथा कासितादिरूपस्य 69 १७ , शापयति १०७ ? यद्योनिपोषका ४ न्यावापि १नए ७ मोरवयं , काटयित्या ४ यथा कासितादिरूपस्य रू पस्य ' सङ्कप ७ स्मृत्युपस्थापन ४ घनाद २०५ र बाबूल १०८ ० चैतृपडे ૧૪ ગુણે એ २००१ कगती ३ स्तवानां संकेप स्मृत्यनुपस्थापनं धर्मात् नांबूल चैत्यगृहे ગુણે એ " स्तवानां गंजीरानिधयानां ૨૧૩ १५ १६ ૨૩ તર . बावियिव्वं , गृहन्यवहार તરંગે बाचियवं हन्यवहार Page #489 -------------------------------------------------------------------------- ________________ पृष्टः २१६ ૨૧૭ ૨૨૨ ૨૨૪ शुद्ध. मित्यर्थः ઉન્નતિ કાર્ય કેચ ११७ पंक्ति. अशुक. मिययः ૧૯ ઉન્નતિ ૧૮ કાય २६ । ११ तन्नैर्गुण्य ६ जंतुमता ૧૧ મૂલાંથી जेधावी ए चारिपर्वतम् ૧૨ શ્રેષ્ઠ ૧૪ કારણની नैर्गुप्य जंतुमतां ए મૂલાથ ܝܼ ܕܗܼ मेधावी २३१ चारित्रपर्वतम् ૨૩૧ अष्ट २33 કારણુથી द अरूपं २३७ २३॥ २३८ ସୁସ୍ चतुर्थः अध्याय. ४ अनं ७ वदपमाणं वक्ष्यमाणं ૨૨ એવા એવી १५ मरणस्येवेति मरणास्यैवेति ૧૫ વલ પણ ८ ससमयरूवगा ससमयपरूवो १ अन्चन्थं अनभ्यं ६ माहेनि क्रिया प्राहेति सर्वत्र क्रिया निर्गुस्य निर्गुणस्य ay केन प्रकारेण केनापि प्रकारेण , प्रथम सिन्छौ प्रथममसिको ३ पूर्वकोवि पूर्वकोहि एकचित ७ सूत्रर्विमादि पटादेः मूत्रपिंकादिद्यादेः १४५ १४७ १७ कचित् Page #490 -------------------------------------------------------------------------- ________________ पृष्ट पंक्ति. अशष्य. ૧૬ ગૃહસ્પતિ शुष. બૃહસ્પતિ ૨૫૪ ૧૬ નિવૃતિ નિવૃત્તિ ૨૫૫ ૧૨ અપદાર્થો २० साह। प्रयोगयोग्यश्च ૨૦ કરીને ३६० પદાર્થો सारे। प्रयोगाऽयोग्यश्च કરીને રોગ દુઃષપ્રતિકાર बहुमानादेर त्यागं २ बहुमानादर २६६ पंचमो अध्यायः शुरू. निवेदन पृष्ट. पंक्ति. अशुद्ध २५६४ निवदनन २७७ ३ घम। ६ अरतः १० जना ए सबसा ७ कथमानः २७ अटतः जणण सव्वस्सा कथ्यमानः 304 ૧૯ ધર્મ ૧૯ અથ कथंचिहषय शक्षण ३ प्रत्युपदेशं ५ प्रस्नेह ધર્મ અર્થે कर्यचिहिषय सक्षणं प्रत्युपदेश म्नेह ३० Page #491 -------------------------------------------------------------------------- ________________ पृष्ट. पंक्ति अशुरू, २ शय्यातरु १ प्रनवसंपत्ति १ अनत्र्यमणी ३१३ ३१६ ३१६ ३१६ ३१६ ३१७ ३१७ ३१८ ३१७ ३१ ३५० ३२० ३५ ३२३ ३२४ ३२५ ३२५ 9ច ३३५ ३३५ 3319 כן 27 ३३८ २ सुरशंसन ६ ही ० मुत्तया 5 अवस्सग ६ स्वपक्षगतानां ५ प्रवर्तितव्यम् प्र नुनय २ यचितितं २ क्रोधादयो २ बाध्यमानो ૧૦ શત્રુને ? व्यवसाप १ कृतत्वात् १० शिवानां ए काठमाण ६ एकरात्रं मध्वाश्रया ૧૫ શરીરની ૧૫ સશ્રેણ ૧૫ મા ए सिद्धाति (₪) शुरू. शय्यातर जवसुखसंपत्ति अयणी मुराद्याशंसन हा विमुत्तया यावरसग स्वपक्षगतानां परपक्षगतानां प्रवर्त्तितव्यम् नान्यथेति नुदय यचिंतितं कोषादयो बाध्यमानो એક શત્રુને व्यसन कृतकृत्यत्वात् सिद्धानां Q काठमाण एकरात्रं अज्ञात एक रात्रं मध्वाश्रवा ને શરીરની સ'ઘેણુની सिध्यति Page #492 -------------------------------------------------------------------------- ________________ 336 ३४० ३५५ સુર syd ३४५ ३४६ ३४० ३५४ Ry& ३५३ 13 · ३६९ 369 72 ३६५ ३६८ ३६८ ३७१ ३७१ ३५७ ३७० 390 ४८० ૩૮૧ पंक्ति अशुद्ध. ૧૬ વિવ ૧૨ પાસડુત १ क्रमापति ૧૬ યુતિધમ ४ प्रकाशंतरेण ૨૨ વ ७ कार्यादि १ प्रतिपत्तिसमये ४ स्वयमेव ५ कल्याण ૧૨ જાણ્યુ ૧૯ ત જ્ઞાન 9 तार्यहवाद्यापि ૨૧ પ્રવાલા ૨૨ પેાતાના ४ क्रियाकाले ૧૬ ક ૧૮ કિલપ્ર ૧૪ તખતે ૧૪ ખીજા १ अकालोत्सुक्यं ४ पचतणं ६ परिमु ૧૫ પરિણામના ૧૧ પ્રવૃત્ત ( १० ) शुद्ध. વિતર્ક પરિત पापति યતિક્રમ प्रकारांतरेण પૂર્વ कायादि प्रतिपत्तिसमर्थ स्वयमेव कव्याणा જાણ્યુ ते ज्ञान " तार्यश्वाद्यापि પ્રવત્તલા પાવાના क्रियाकाले કિલઃ વખત अकालोत्सुक्यं पवत्तणं परिसु こ પ્રવર્ત Page #493 -------------------------------------------------------------------------- ________________ पृष्टः पंक्ति. अशुक. ઉ૮૯ ૧૯ સાસાન્ય , २२ ति भुनियद्र शुक्फ. સામાન્ય ઈતિ શ્રી મુનિચંદ્રસૂરિ. ३७१ ३७१ सप्तमो अध्याय. सर्वेकायर्ष संक्षेपा फलनागने यत्पुनः અથી देवसोख्य यचिव ધર્મનું गुनिः ए सर्वकार्येषु ए संपा १० फणनापन ११ यत्पुनः ૧૯ અર્થી ? देवसोव्यं , यस्थिव ૧૮ ઘર્મનું १० युतिः ૩૯૧ ३२ 343 छ, -७ ४०० ४०० ૧૫ પ્રીતિ १. कल्या-- ૨૧ ઘાર १ निबंधनजनयोगः २ लक्षण १७ श्रष्ट उदग्रणि ३ नवग्रेवेयक आणोहेणा प्रीति, कल्याण गित्रः मुक्तयुकि ધાર निबंधनेजनेयोगः अकणा ४०३ ४०३ you J१४ १४ नदग्राणि नवमवेयक आणाहीणा Page #494 -------------------------------------------------------------------------- ________________ (13) पष्ट 15 418 पंक्ति. अशुफ. ए नत्तरोतरा 14 સામાન્ય 12 અને शुष्क उत्तरोत्तरा સામાન્ય 425 अष्टमो अध्याय चरम भव वर्ती ઉદ્યાત केवल वज्ञानभाममलं 427 434 7 चरमवती 22 ઉઘાત G केवल 19 કેપ્લજ્ઞાના 4 नाममंत्र 7 हद्यै 14 मन 5 तद्ग्रहः 21 પુર્વક 3 इति 8 इत्याहा. हृद्यु 438 440 448 બંનેના तद्ग्रहः પૂર્વક इति इत्याह 450 450