________________
तृतीयः अध्यायः। संविनागाश्चत्वारि शिक्षापदानीति ॥ ५ ॥
समानां मोक्षसाधनं प्रति सदृशसामर्थ्यानां सम्यग्दर्शनझानचारित्रिणामायो लानः समायः । वा समस्य रागधेषांतरासवर्तितया मध्यस्थस्य सतः प्रायः सम्यग्दर्शनादिलक्षणः समायः । साम्नो वा सर्वजीवमैत्रीजावलक्षणस्य आयः समायः सर्वत्र स्वार्थिकेकप्रत्ययोपादानात् समायिकं सावधयोगपरिहारनिरवद्ययोगानुष्टानरूपो जीवपरिणामः । देशे विनागे प्राक्प्रतिपन्न दिग्वतस्य योजनशतादिपरिमाणरूपस्य अवकाशो गोचरो यस्य प्रतिदिनं प्रत्याख्येयतया तत्तथा । पोपं धत्ते पोषधः अष्टमीचतुर्दश्यादिः पर्वदिवसः जपैति सह अपवृत्तदोषस्य सतो गुणैराहारपरिहारादिरूपैर्वासः उपवासः । यथोक्तम्૪ અતિથિસંવિભાગ, એ ચાર શિક્ષાત્રત છે. હું
ટીકાઈ–મ એટલે મોક્ષના સાધન પ્રત્યે સમાન શક્તિવાળા સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને ઝાય એટલે લાભ તે સમય કહેવાય છે.અથવા સમ એટલે મધ્યસ્થ અર્થાત્ રાગદ્વેષના મધ્યમાં વર્તનાર, તેને સમ્યગ દર્શન નાદિને આય એટલે લોભ તે સમાય કહેવાય છે. અથવા સામ એટલે સર્વ જેની સાથે મૈત્રીભાવ, તેને આય એટલે લોભ તે સામાય કહેવાય. તે પછી સર્વને વાર્થમાં પ્રજ્ઞા પ્રત્યય લાગવાથી “સામા”િ એવું રૂપ સિદ્ધ થાય છે. એટલે સાવધ રોગને ત્યાગ અને નિવઘ યોગનું આચરણ કરવારૂપ જીવને પરિણામ તે સામાયિક કહેવાય છે.
દેશ એટલે વિભાગમાં પ્રથમ ગ્રહણ કરેલ જે દિવત, તેની અંદર સજન વગેરેનું પરિમાણ કવારૂપ અવકાશ તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તે વ્રતમાં પ્રતિદિન પચ્ચખાણ કરવા કે “આજ મારે આટલા યોજન સુધી જવાય બાકીનું પચ્ચખાણ' એમ નિયમ લેવામાં આવે છે.
એટલે ગુણની પુષ્ટિ તેને ઘ કહેતા ધારણ કરે તે પોષધ કહેવાય છે. અર્થાત આઠમ, ચાદશ વગેરે પર્વના દિવસે, તેને વિષે ના એટલે સાથે નિવૃત્તિ પામ્યા છે દોષ જેના એવા પુરૂષને આહારનો ત્યાગ કરવા વગેરે ગુણેની સાથે નિવાસ કરે તે ઉપવાસ કહેવાય છે.
તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org