SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પણ: પ્રથાથ: ! ३७५ एतदपि कुत इत्याह । नपप्वयविगमन तथावन्नासनादितीत ॥ ए॥ उपप्लव विगमेन रागद्वेषाद्यांतरोपवापगमेन तथावनासनात् तथा असमंजसस्याप्रत्तियोग्यतयावनासनात् प्रतीतेनोग्यतेः कर्तुः इतीतरस्यामिवेतर इति निदर्शनमात्रमिति स्थितं इतिः वाक्यपरिसमाप्तौ ॥ ७ ॥ अथोपसंहरन्नाह । एवंविधयतेः प्रायो नावशुमहात्मनः । विनिवृत्ताग्रहस्योच्चैर्मोदतुट्यो नवोऽपि हीति ॥ ७ ॥ एवंविधस्य स्वावस्थोचितानुष्ठानारंनिणो यतेः साधोः प्रायो बाहुट्येन મિથ્યાત્વાદિકથી સમ્યમ્ દર્શનાદિક અતિશય મેટું છે, એમ શા કારણથી કહે છે? તેને ઉત્તર કહે છે. મુલાઈ—રાગદ્વેષાદિ ઉપદ્રવ વાથી તે બોધ થાય છે, એ હેતુ માટે, ૩૯ ટીકાર્થ–રાગદ્વેષાદિ અંતરના ઉપદ્રવને નાશ થવાથી તેવી જાતને આભાસ થાય છે, એટલે અઘટિતમાં પ્રવર્તવું ગ્ય નથી એવી પ્રતીતિ ભાવે યતિને થાય છે. પૂર્વે કહ્યું હતું કે, ઘટિત પ્રવૃત્તિ કરવાને વિષે અસાધુ અસમર્થ છે, એવું દષ્ટાંત આપ્યું હતું, તે દષ્ટાંત માત્ર છે, એમ સિદ્ધ થયું. અહિં તિ શબ્દ વાકયની સમાપ્તિના અર્થમાં છે. ૩૯ હવે ઉપસંહાર કરતાં કહે છે. મૂલાઈ–ભાવની શુદ્ધિ થવાથી જેને દુરાગ્રહ નથી એવા મહાત્મા ભાવયતિને બહુધા આ સંસાર પણ મોક્ષના જેવો છે. ૮૦ ટીકાથ–પોતાની રિથતિને ધટે તેવા અનુષ્ઠાનના આરંભને કરનારા અને ભાવશુદ્ધિ થવાથી જેનું રૂપ પ્રથમ કહેલું છે એવા મહામા અને શરી ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy