SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः अध्यायः। विधिना काल विनयाद्याराधनरूपेण स्वाध्यायस्य वाचनादेोगो व्यापारणનિતિ છે દર છે. तथावश्यकापरिहाणिरिति ॥ ६४ ॥ आवश्यकानां स्वकाले नियमात्कर्त्तव्य विशेषाणां प्रत्युपेक्षणादीनां अपरिहाणिरत्रंशः इदं च प्रधान साधुलिंगं । तथा च दशवैकानिकनियुक्तिः । ___“संवेगो निव्वेश्रो विषयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचरितविणओ य ॥ १ ॥ खंतीयमद्दवज्जव मुत्तया दीया तितिरका य । अवस्सगपरिशुष्टी य निख्कुलिंगाई एयाई" ॥२॥६४ ટીકાર્થ–વિધિ એટલે અમુક કાળે ભણવું, અમુક પ્રકારના વિનયથી વાચના લેવી ઇત્યાદિ આરાધના કરવાનો પ્રકાર તેને યોગ કરવો એટલે તેમાં પ્રવર્તાવું. ૬૩ મૂલાર્થ—અવશ્ય કરવા યોગ્ય કાર્યની હાનિ ન કરવી. ૬૪ ટીકાઈ_આવશ્યક એટલે પિતાને સમયે નિયમથી કરવા ગ્ય એવા પડિલેહણ વગેરે કર્તવ્ય તેમની હાનિ ન કરવી. આ આવશ્યકની અપરિહાનિ કરવી તે સાધુનું મુખ્ય લિંગ છે, તેને માટે દશવૈકાલિક સૂત્રની નિર્યુકિતમાં આ પ્રમાણે લખ્યું છે. સંગ (રક્ષાભિલાષ) કરે, નિર્વેદ (સંસારથી વૈરાગ્ય પામે, હેય–ઉપાદેય વિષયને વિભાગ કરવો, સારા શીલવંત સાધુને સંસર્ગ કરે, જ્ઞાનાદિ ગુણેની આરાધના કરવી, બાહ્ય અને આત્યંતર એ બે પ્રકારનું તપ કરવું, જ્ઞાન, દર્શન તથા ચારિત્રને વિનય કરે, ક્ષમા રાખવી, માનને ત્યાગ કરે, આર્જવ-માયાને ત્યાગ કરે, લોભનો ત્યાગ કરવો દીનતા છેડવી, પરીષહ ઉપસર્ગાદિ સહેવા, અને આવશ્યક–અવશ્ય કરવા ગ્ય ધર્માનુષ્ઠાનની શુદ્ધિ કરવી એ સાધુઓના લિંગ કહેવાય છે.” ૧-૨ ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy