________________
અgs: પવિત્ર
ने नैव अतः तीर्थकृत्त्वात्परमन्यत् जगत्यस्मिन्नुपलच्यमाने चराचरस्वभावे .. विद्यते समस्ति स्थानं पदमुत्तमं प्रकृष्टं तीर्थकृत्त्वमुक्तरूपं यथा येन प्रकारेण सम्यग् यथावत् स्वपरार्थप्रसाधकं स्वपरप्रयोजननिष्पादकम् ॥२॥
તવ રાવતિ* पंचस्वपि महाकल्याणेषु त्रैलोक्यशंकरम् । तथैव स्वार्थसंसिद्ध्या परं निर्वाणकारणम् ॥३॥ इति ॥
पंचस्वपि नपुनरेकस्मिन्नेव कचिन्महाकव्याणेषु गर्नाधानजन्मदिनादिषु त्रैलोक्यशंकरं जगत्त्रयमुखकारि तीर्थकृत्त्वमित्यनुवर्तते । इत्थं परार्थसाधकत्वमुक्त्वा स्वार्थसाधकत्वमाह । तथैव त्रैलोक्यसुखकरणप्रकारेण स्वार्थसंसिद्ध्या दायिकसम्यग्दर्शनझानचारित्रनिष्पत्त्या परं प्रधानं निर्वाणकारणं मुक्तिहेतुरिति ॥३॥
ટીકાથ–પૂર્વે જેનું સ્વરૂપ કહેલું છે, અને પિતાના અને પરના અર્થને રૂડા પ્રકારે સાધનારૂં જે તીર્થકરપણું આ ચરાચર જગતમાં ઉત્તમ રથાનરૂપ છે, તેનાથી બીજું કઈ ઉત્તમ સ્થાન નથી જ. ૨
તીર્થકરપણું રવપરાર્થનું સાધક છે, તેજ અર્થની ભાવના કરે છે.
મૂલાર્થ-તીર્થંકરપણું પાંચ એવા પણ મહા કલ્યાણકને વિષે ત્રણ લેકને સુખ કરનારું છે, તેમજ પોતાના અર્થને સાધવાથી મેક્ષનું ઉત્કૃષ્ટ કારણ છે. ૩,
ટીકાર્ય–તે તીર્થકરપણું, ગર્ભાધાન, જન્મદિવસ વગેરે પાંચ કલ્યાણકને વિષે ત્રણ લોકમાં સુખ કરે છે, પણ એક કલ્યાણકને વિષે સુખ કરે છે એમ નથી એમ શ્રત્તિ શબ્દને અર્થ છે. આ પ્રકારે પદાર્થનું સાધકપણું કહી હવે વાર્થનું સાધકપણું કહે છે. તેવી રીતે ત્રણ લોકના સુખને કરવાને પ્રકારે રવાર્થની સિદ્ધિ એટલે ક્ષાયિક સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની સિદ્ધિ તે વડે પ્રધાન એવું મેક્ષનું કારણ તીર્થકર પણું છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org