________________
धर्मबिंपुप्रकरणे तस्य सद्धर्मदेशनार्हस्य जंतोः प्रकृतिः स्वरूपं गुणवल्लोकसंगप्रियत्वादिका, देवताधिमुक्तिश्च बुद्धकपिलादिदेवताविशेषमुक्तिः तयोर्ज्ञानं प्रथमतो देशकेन कार्य । ज्ञातप्रकृतिको हि पुमान् रक्तो द्विष्टो मूढः पूर्वव्युद्ग्राहितश्च चेन्न भवति तदा कुशलैस्तथानुवर्त्य लोकोत्तरगुणपात्रतामानीयते । विदितदेवताविशेषाधिमुक्तिश्च तत्तद्देवताप्रणीतमार्गानुसारिवचनोपदर्शनेन । तषणेन च सुखमेव मार्गेऽवतारयितुं शक्यते इति ॥५॥
तथा-साधारणगुणप्रशंसेति ॥ ६॥
साधारणानां लोकलोकोत्तरयोः सामान्यानां गुणानां प्रशंसा पुरस्कारः देशनार्हस्य अग्रतः विधया । यथा ।
*प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः
प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः । * शिखरिणीवृत्तमिदम्.
ટીકાર્થ–સદ્ધર્મની દેશનાને ગ્ય એવા જંતુની પ્રકૃતિ એટલે વરૂપ જેમકે “આ પુરૂષને ગુણવાન લેકોના સંગમાં પ્રીતિ છે કે નથી ઇત્યાદિ જાણવું તે અને દેવતાધિમુક્તિ એટલે આ પુરૂષ બુદ્ધ, કપિલ વગેરે દેવ અને મુક્તિ કેવી રીતે માને છે તે–તે પ્રકૃતિ અને દેવતાધિમુક્તિનું જ્ઞાન પ્રથમ ઉપદેશકે કરવું જોઈએ. ભાવાર્થ એવો છે કે દેશના કરનાર પુરૂષે ઉપદેશ્ય પુરૂષની પ્રકૃતિ અને તેની દેવ તથા મુક્તિની માન્યતા પ્રથમ જાણવી જોઈએ.
જ્યારે તે પુરૂષની પ્રકૃતિ જાણવામાં આવે ત્યારે જે તે રાગી, દ્વેષી, મૂઢ અને પ્રથમ કોઈ અન્ય ઉપદેશકે વિપરીત ધર્મ પમાડેલ ન હોય તો પછી કુશલ ઉપદેશકે તેને તેવી રીતે અનુસરી લેત્તર ગુણને પાત્ર બનાવી શકે છે, અને જે તેની દેવ મુક્તિની માન્યતા જાણી લીધી હોય તો પછી તેને તે દેવતાએ ચેલા માર્ગને અનુસરતાં વચને સમજાવી અને તેમાં દૂષણે બતાવી તે સદ્ધર્મના માર્ગમાં સુખે લાવી શકે છે. પણ મૂલાથે-ઉપદેશકે હમેશાં સાધારણ ગુણોની પ્રશંસા કરવી. ૬
ટીકાર્થ–દેશનાને ગ્ય એવા પુરૂષની આગલ સાધારણ એટલે લોક તથા લેકેત્તરમાં સામાન્ય એવા ગુણોની પ્રશંસા કરવી. જેમકે “ગુપ્ત રીતે દાન આપવું, કોઈ ઘેર આવે ત્યારે સંભ્રમથી માન આપી સત્કાર કરો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org