SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ___ धर्मबिन्दुप्रकरणे - कुलपुत्रकः तगरानगरादिसुन्दरक्षेत्रोत्पन्नः सर्वाशुनोद्भवनवव्याधिक्षयनिमित्तमेवाई जगवन् प्रत्रजितुमुद्यत इत्युत्तरं कुरुते तदासौ प्रश्नशुधः । ___ततोऽस्य उरनुचरा प्रव्रज्ज्या कापुरुषाणां आरम्ननिवृत्तानां पुनरिह परनवे च परमः कल्याणलानः । तया ययैव जिनानामाझा सम्यगाराधिता मोझफना तयैव विराधिता संसारफनाखदायिनी तथा यथा कुष्टादिव्याधिमान् क्रियां प्राप्तकानां प्रतिपद्यापथ्यमासेवमानो अप्रवृत्तादधिकं शीघ्रं च विनाशमा. मोति एवमेव नाव क्रियां संयमरूपकर्मव्याधिक्षयनिमित्तं प्रपद्य पश्चादसंयमापथ्यसेवी अधिकं कर्म समुपायतीति । एवं तस्य साध्वाचारः कथनीय इति । एवं આ પ્રમાણે પુછતાં જે તે દીક્ષા લેનાર એમ બેલે કે, “હે ભગવદ્ હું કુલપૃત્રક છું (કુલીન છું ) તગરાનગર ઈત્યાદિ સુંદર ક્ષેત્રમાં ઉત્પન્ન હું થયે છે અને જેમાં સર્વ અશુભ ઉત્પન્ન થાય છે, એવા ભવરૂપ સંસારરૂપ વ્યાધિને ક્ષય કરવા નિમિતેજ હું દીક્ષા લેવા ઉજમાલ થે છું” આ પ્રમાણે ઉત્તર આપે તો તે પુરૂષ પ્રશ્ન શુદ્ધ થે કહેવાય છે. તે પછી શિષ્યને એમ કહેવું કે, કાયર પુરૂષને દીક્ષા દુખે થઈ શકે તેમ છે. એટલે તેમનાથી પાલી શકાતી નથી; દીક્ષા તે ઘણા શૂરવીર પુરૂથીજ પાલી શકાય છે. માટે શુરવિરતા રાખવી. વળી આરંભથી નિવૃતિ પામેલા એવા પુરૂષને આ ભવ તથા પરભવને વિષે પરમ કલ્યાણનો લાભ થાય છે તેમ વળી જેમ જિનરાજની આજ્ઞા સમ્યફ પ્રકારે આરાધન કરેલી હોય તો તે મેક્ષફલને આપે છે, અને જે તે વિરાધેલી હોય તો સંસારના ફલરૂપ દુ:ખને આપનારી થાય છે જેમ કોટ વગેરે વ્યાધિવાળે પુરૂષ અવસરે પ્રાપ્ત થયેલી ક્રિયાને પામી અપધ્યને સેવે તો અપ્રવૃતથી અધિક એટલે ઔષધરૂપ ભાવ ક્રિયામાં પ્રવર્તતા પહેલા સત્વરે વિનાશને પામે છે એવી જ રીતે સંયમરૂપ ભાવદિયાને કમરૂપ વ્યાધિના ક્ષય નિમિતે પામી પછી અસંયમરૂપ અપથ્યને સેવવાથી અધિક કમને ઉપજે છે. એટલે દીક્ષા લીધા પહેલા જે કર્મ ઉપાર્જન કરતા હતા, તેની અપેક્ષાએ દીક્ષા લીધા પછી જે પુરૂષ અસંયમનું સેવન કરે છે, તે ઘણી કમ ઉપાર્જન કરે છે. એવી રીતે તે પુરૂષને સાધુને આચાર કહેવો. એમ સાધુ આચાર સારી રીતે કહ્યા પછી પણ તે પુરૂષ પરીક્ષા કરવાને યોગ્ય છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy