SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थःअध्यायः। कयितेऽपि साध्वाचारे (नपुणमसो परीक्षणीयः । यतः " असत्याः सत्यसंकाशाः सत्याचासत्यसंनिजाः । દરવર્તે વિવિધ વાતમાગુરૂં રીફા” છે ? अतथ्यान्यपि तथ्यानि दर्शयन्त्यतिकौशनाः । चित्रे निम्नोन्नतानीव चित्रकर्मविदो जनाः" ॥ २ ॥ परीक्षा च सम्यक्त्वज्ञानचारित्रपरिणतिविषया तेस्तैरुपायविधेया । परीक्षा कामश्च प्रायः पामासाः। तथाविधपात्रापेक्षया तु अल्पो बहुच स्यात तथा सामायिकसूत्रं अकृतोपधानस्यापि काउतो वितरणीयं अन्यदपि सूत्रं पात्रतामપાધ્યથિત થયું છે . તથા મુકનારક્ષેતિ છે ! વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, કેટલાક અસત્ય અપદાથે સત્ય જેવા દેખાય છે અને કેટલાક સત્ય પદાર્થો અસત્ય જેવા દેખાય છે, એમ વિવિધ પ્રકારના ભાવ દેખાય છે, તેથી પરીક્ષા કરવી એગ્ય છે. ૧ ચિત્રકને જાણનારા પુરૂષો જેમ ચિત્રમાં નીંચા અને ઉંચા સ્થળના ભાવને બતાવે છે, તેમ અતિ કુશળ પુરૂષ અસત્યને સત્ય જેવાં બતાવે છે.' સમ્યકત્વ, જ્ઞાન, અને ચારિત્રની પરિણતિના વિષયમાં તે તે ઉપાયવડે પરીક્ષા કરવી. પરીક્ષા કરવાને સમય પ્રાયે કરીને છ માસને છે એટલે છે માસ સુધી પરીક્ષા કર્યા પછી વડી દીક્ષા આપવી. વળી તેવા પ્રકારનું કોઈ સારું પાત્ર એટલે સદે પુરૂષ અથવા નડારે પુરૂષ મલે તે તેની અપેક્ષાઓ અ૮૫ કાળ પણ છે અને અધિકકાલ પણ છે, પરંતુ છ માસ સુધી પરીક્ષા કરવી એવો નિયમ નથી તેમ વલી ઉપધાન જેણે વહન કર્યું નથી એવા પુરૂષને પણ કંઠથી સામાયિક સૂત્ર આપવું એટલે ભણાવવું. પાત્રપણાની અપે ક્ષાએ બીજું પણ સૂત્ર ભણાવવું. ૨૪ મૂલાર્થ–માત પિતા વગેરે ગુરૂજનની આજ્ઞા લેવી. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy