SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયઃ અધ્યાયઃ १६५ वसादि वा अव्यं तेन व्यवहारो विक्रयरूपः स प्रतिरूपकव्यवहार इति । इह स्तेनप्रयोगो यद्यपि चौर्य न करोमि न कारयामीत्येवं प्रतिपन्नव्रतस्य नंग एव तथापि किमधुना यूयं निर्व्यापारास्तिष्टथ? यदि वो नक्तकादि नास्ति तदाहंददानि जवदानीतमोषस्य च यदि विक्रायको न विद्यते तदाहं विक्रेष्यामि इत्येवं विधवचनैश्चौरान व्यापारयतः स्वकल्पनया तद्व्यापारणं परिहरतो व्रतसापेदस्यासावतिचारः । तथा स्तेनाहृतं क्राणक्रयेण लोनदोषात् प्रचन्नं गृहंथौरो नवતિ / ચા – “ રાપ મંત્રી ર વિક્રવી . ઝમર સ્થાનચૈત્ર વીર સવિલઃ મૃતઃ ? લઈ દગે કરી હલકી વસ્તુ જે તેને સરખી જણાતી હોય તે આપવીવેચવી—એ વ્યાપાર કરે તે પ્રતિરૂપક વ્યવહાર કહેવાય છે. ૫ અહિ સ્તન પ્રયોગ–એટલે ચેરીને વ્યાપાર કરવામાં જે કે ચિરી નહીં કરું અને નહીં કરાવું, એ પ્રકારે વ્રત અંગીકાર કરનારને વતને ભંગજ છે, તો પણ પોતાની કલ્પનાવડે ચોરીના વ્યાપારને ત્યાગ કરનારને વ્રતની અપેક્ષાએ અતિચાર છે, પણ ભંગ નથી, કારણકે, તે પુરૂષ ચાર લેકિને એમ કહે છે કે, “તમે હમણા વ્યાપાર વિના (નિરૂધમી) કેમ બેસી રહ્યા છો ? જે તમારે ખાવા પીવા વગેરે ન હોય તે હું આપું અને તમારી ચોરીના માલને જે કાઈ વેચનાર ન હોય તો હું વેચી આપીશ” આવાવચનેથી ચોરોને પ્રેરણા કરતાં અને પિતાની કલ્પના એ રીતે વ્યાપારને છોડી દે તે એવા તે વ્રતની અપેક્ષાવાળે છે, માટે તે પુરૂષને એ અતિચાર છે. વળી તે ચેર લોકેએ ચેરેલા દ્રવ્યને લોભના દોષથી છાની રીતે વેચાતું લેનારે પુરૂષ પણ ચાર કહેવાય છે. તેને માટે નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે, ૧ ચર, ૨ ચેરી કરાવનાર, ૩ ચેરીને વિચાર કરી ગઠવણ કરના ૨૪ ચોરીના ભેદને જાણું તેને મદદ આપનાર, ૫ ચેરેલી વસ્તુને વેચનાર તથા લેનાર, ૬ ચારને અન્ન આપનાર અને ૭ ચેરને સ્થાન આપનાર–એ સાત પ્રકારના ચેર કહેલા છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy