________________
३६४
धर्मबिन्दुप्रकरणे तत्र ह्यचिंत्यचिंतामणिकल्पस्य जगवतो बहुमानगर्भ स्मરણનિતિ Hd |
तत्र वचनोपयोगे सति हिर्यस्मादचिंत्येन चिंतयितुमशक्यप्रनोवण चिंतामणिना मणिविशेषेण कल्पस्य तुल्यस्य जगवतः पारगतस्य बहुमानगर्ने प्रीतिसारं स्मरणमनुध्यानं जायते ॥ ४४ ॥
कथमित्याह । जगवतैवम्क्तमित्याराधनायोगादिति ॥ ४५ ॥
जगवता अर्हता एवं क्रियमाणप्रकारेण उक्तं निरूपितं प्रत्युपेक्षणादि इत्यनेन रूपेण आराधनायोगादनुकूलनावजननेनेति ॥ ४ ॥
મૂલાર્થ–વચનનો ઉપયોગ કરવાથી નિચ્ચે અચિંત્ય અને ચિંતામણિ સમાન એવા ભગવાનનું બહુ માનવાલું સ્મરણ થાય છે. ૪૪
ટીકાર્ય–જે કારણથી વચનને ઉપગ થતાં જેનો પ્રભાવ ચિંતવછે અશક્ય છે એવા અને ચિંતામણિના જેવા તેમજ સંસારના પારને પામેલા એવા ભગવાનનું બહુમાન ગર્ભિત એટલે પ્રીતિસારવાલું મરણ-અનુધ્યાન થાય છે, તેથી વચને પગને મહાન ગુણ છે. ૪૪
તે ભગવંતનું બહુમાનપર્વક રમણ કયે પ્રકારે થાય છે તેને ઉત્તર કહે છે.
મૂલાર્થ–ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે એ પ્રકારના આ રાધનાના યોગથી ભગવંતનું સ્મરણ થાય છે. ૪૫ - ટીકાઈ–ભગવાન્ તીર્થકર મહારાજાએ આ પ્રકારે પડિલેહણાદિક કરવા વડે નિરૂપણ કરેલું છે, એ રૂપે આરાધનાના યોગથી એટલે અનુકૂલ ભાવ ઉત્પન્ન કરવાથી ભગવતનું મરણ થાય છે. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org