SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પણ: અધ્યાયઃ | ३६५ ઘઉં સતિ વસ્સિદ્ધ તાહા एवं च प्रायो नगवत एव चेतसि समवस्थानमिति ॥६॥ एवं चैतस्मिंश्च बहुमानगर्ने जगवत्स्मरणे सति प्रायो बाहुट्येन नगवत एव चेतसि समवस्यानं निवेशनं । प्रायोग्रहणे च कियाकाले क्रियायामेव चिचावस्थानं विधेयं अन्यथा तत् क्रियाया अव्यत्वप्रसंगादिति सूचनार्थमिति ॥४६॥ ननु तउक्तकरणात्किंनाम सिद्धतीत्याह । તારાધના તત્તિતિ છે અs . तस्यनगवतश्राझाराधनात्पुनः पुनस्तद्भक्तिरेव जगवद्भक्तिरेवेति ॥७॥ एतदपि नावयितुमाह। એમ કહેતાં જે સિદ્ધ થયું, તે કહે છે. મૂલાર્થ_એ પ્રકારે પ્રાયે કરીને સારી રીતે ચિત્તમાં ભગવંત નું સ્થાપન થાય છે. ૪૬ ટીકાર્થ–એવી રીતે જેમાં બહુ માન છે, એવું ભગવંતનું રમરણ થતાં પ્રાચે કરીને ચિત્તમાં ભગવંતનું જ રથાપન થયું એમ જાણવું.અહિં ગાય શબ્દ ગ્રહણ કર્યો છે, તેનું કારણ એ છે કે, ક્રિયાકાલને વિષે ક્રિયામાં જ ચિત્તને રિથર કરવું, એમ ન કરવામાં આવે છે તે ક્રિયાને દ્રવ્યક્લિાપણાને. પ્રસંગ આવે, એમ સૂચના કરવાને અર્થે ખાય શબ્દનું ગ્રહણ કર્યું છે. ૪૬ અહિં કોઈ શંકા કરે કે તે ભગવંતનું કહેલું કરવાથી શું સિદ્ધ થાયછે ? તેને ઉત્તર આપે છે. - મૂલાર્થ-તે ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી તેમની ભકિત જ થાય છે. ૪૭ ટીકાર્થ––તે ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી તે ભગવંતની ભક્તિ જ પ્રાપ્ત થાય છે. ૪૭ તે ભગવંતની ભકિતની ભાવના કરવાને કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy