________________
सप्तमः अध्यायः ।
३७ बंधः सर्वकार्याणां । महाकल्याण केतु जिनजन्ममहाव्रतमतिपत्त्यादिषु पूजायाः स्नात्रपुष्पारोपण धूपवासप्रदानादिना प्रकारेण करणं निर्मापणं । तीर्थकराणां निजनावावर्जितजगत्त्रयजंतुमानसानां अमृतमेघासाराकारसरसदेशना विधिनिहतजव्यन विकजनमनःसंतापानां पुरुषरत्नावशेषाणां सेवा वंदन नमनपर्युपासनपूजनादिनाराधना | सतः पारमार्थिकस्य धर्मस्य श्रुतचारित्रलक्षणस्य श्रुतावाकर्णने रतिः स्वर्गमनवतुंबुरुमन्नृ तिगांधर्विकारत्र्यपंचमस्वरगीतश्रवणरतेरपि सकाशादधि संतोषणा | सदा सर्वकालं मुखित्वं बाह्यशयनासनवस्त्रालंकारादिजनितशरी रसुखयुक्तत्वम् ॥। ११ ॥
तथा तयुतावपि विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते महाकुले निःकलंककेऽन्वयेन उदग्रे सदाचारेण आख्यायिकापुरुषयुक्ते अनेकमनोरथापूरकमत्यंत निरवद्यं जन्मेति ॥ १२ ॥
તીર્થંકરાની વંદના, નમન, ઉપાસના અને પૂજા વગેરેથી આરાધના કરવી,સત્ એટલે પારમાર્થિક એવા શ્રુત ચારિત્ર લક્ષણવાલા ધર્મને સાંભળવામાં પ્રીતિ એટલે રવમાં ઉત્પન્ન થયેલા તુબુરૂવગેરે ગાંધર્વાંએ આર ભેલા પંચમ સ્વરના ગીતને સાંભળવાની પ્રીતિથી પણ અધિક સત્તાષવાળી એવી પ્રીતિ સદ્યાસુખી પશુ એટલે બાહેરના શયન, આસન, વસ્ત્ર અને અલંકાર વગેરેથી ઉત્પન્ન થયેલ શરીરના સુખથી યુક્તપણુ એ સર્વે દેવ-મુગતિને વિષે પ્રાપ્ત
થાય છે.૧૧
મુલા—દેવલાકથી વ્યા પછી પણ સારા દેશમાં, સારા કાલમાં, વશવડે કલ કરહિત, સદાચારવડે મેટા અને જેની મેાટી કથાએ છે એવા પુરૂષાથી યુકત એવા પ્રસિદ્ધ કુલમાં અનેક મનેરથાને પુરનારૂં અને અત્યંત પાપથી રહિત એવું જન્મ થાય છે.૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org