________________
धबिंदुप्रकरणे नैवं यतः सामायिक विविधं त्रिविधेन प्रतिपन्नं तत्र मनसा सावधं न करोमीत्यादीनिषा प्रत्याख्यानानिइत्यन्यतरनंगेऽपि शेषसद्भावान्न सामायिकस्यात्यताजावो मिथ्याउःकृतेन मनोउमणिधानमात्रशुधिश्च सर्वविरतिसामायिकऽपि तथान्युपगतत्वात् यतो गुप्तिनंगे मिथ्याउाकृतं प्रायश्चित्तमुक्तं । यदाह-*बीओन असमिनमित्ति कीस सहसा अगुत्तो वा"। द्वितीयोऽतिचारः समित्यादिनंगरूपोऽनुतापेन शुख्यतीत्यर्थः । इति न प्रतिपत्तेरपतिपत्तिर्गरीयसीति । किंच सातिचारानुष्टानादप्यन्यासप्तः कालेन निरतिचारमनुष्टानं जवतीति । सूरयो यदाहुः
" अन्यासोऽपि प्रायः प्रजूतजन्मानुगो जवति शुद्धः" २१ अथ तिीयस्प ।
ન ગણાય; કારણકે મનના દુપ્રણિધાનની શુદ્ધિ માત્ર મિથ્યા દુષ્કૃત આપવા થી થઈ જાય છે. વળી સર્વવિરતિ સામાયિકને વિષે પણ તેમજ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ગુપ્તિને ભંગ થાય તો તેને મિથ્યાદુકૃતરૂપ પ્રાયશ્ચિત કહેલું છે. તેને માટે શાસ્ત્રમાં આ પ્રમાણે લખે છે –“બીજે જે અતિચાર એટલે સમિતિગુપ્તિને ભંગરૂપ જે અતિચાર તેની શુદ્ધિ તો “અરે હું સહસા અસમિત થ ! ! અથવા અગુપ્ત કેમ થ ! ” એ પ્રકારને પશ્ચાત્તાપ કરવાથી થાય છે શુદ્ધ થવાય છે.) અર્થાત્ સમિતિ પ્રમુખના ભંગરૂપ સર્વ વિરતિ સામાયિકવાળાને જે બીજે અતિચાર છે, તે પશ્ચાત્તાપ કરવાવડે શુદ્ધ થાય છે. આ હેતુથી તમે કહે છે કે, “સામાયિક અંગીકાર ક્ય કરતાં ન અંગીકાર કરવું એ અતિ શ્રેષ્ઠ છે, ” એ ન્યાય તે પ્રકારે નથી. તે અભ્યા સે કરી મનને વશ કરી સામાયિક કરવું, તે અતિ શ્રેષ્ઠ છે, એમ જણાવે છે. વળી અતિચારસહિત અનુષ્ઠાન કરવાથી પણ અભ્યાસવડે કાલે કરીને અતિચારરહિત અનુષ્ઠાન થાય છે. તેને માટે સૂરિઓ આ પ્રમાણે કહે છે “ઘણાં જન્મથી ચાલ્યો આવતો અભ્યાસ પ્રાયે કરીને શુદ્ધ થાય છે. ” તેથી એવો અભ્યાસ કરવો કે જેથી મન વશ થવાથી નિરતિચાર સામાયિકની શુદ્ધિ થાય. ૨૧
હવે બીજા દેશાવકાશિક નામના શિક્ષાત્રના અતિચાર કહે છે
આ સોળમાં પંચાશકની સોળમી ગાથાનું ઉતારાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org