________________
तृतीयः अध्यायः ।
स्य भ्रंश इति ।
ननु मनःप्रणिधानादिषु सामायिकस्य निरर्थकत्वादनाव एव प्रतिपादितो नवति प्रतिचारच मालिन्यरूपो भवतीति कथं सामायिकानावेऽतो जंगा एवैते नातिचाराः । सत्यं किंत्वनानोगतोऽतिचारत्वमिति । नन द्विविधं त्रिविधेन साव
त्याख्यानं सामायिकं तत्र च मनोः प्रणिधानादौ प्रत्याख्यानजंगात्सामायिकाजाव एव । तद्गजनितं प्रायश्चित्तं च स्यात् मनोःप्रणिधानं च दुःपरिहार्य मनसोऽनवस्थितत्वादतः सामायिकप्रतिपत्तेः सकाशात्तदप्रतिपत्तिरेव श्रेयसीति ।
U?
અહિં કાઇ શકા કરે કે, જયારે મનનું દુઃપ્રણિધાન વગેરેમાં સામાયિક નિરક છે, તે કારણથી તેના અભાવજ પ્રતિપાદિત કર્યો, તેા પછી વ્રતના મલિનપણારૂપ અતિચાર કેમ સબવે !
માટે સામાયિકના અભાવથી વ્રતભંગજ છે. અતિચાર નથી.
તેના ઉત્તર આપે છે, એ વાત સત્ય છે, પરંતુ એને વિષે અનાભાગથી અતિચારપણું આવે છે.
57
અહિં કાઈ શંકા કરે કે, “ન કરવું અને ન કરાવવું એ બે પ્રકારે ત્રિવિધ એટલે ત્રણ પ્રકારે મન, વચન અને કાયાએ કરીને જે સાવધતુ પચ્ચ ખાણ કરવું, તે સામાયિક કહેવાય છે, તેની અંદર મનનું જૈ દુઃપ્રણિધાન—— એટલે સાવધ ચિંતવન વગેરે થવાથી પચ્ચખાણના ભંગ થતાં સમાયકને અભાવજ્ર છે, અને તે સામાયિકના ભંગથી પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રાપ્ત થાય છે, અને મનનું દુઃપ્રણિધાન છેડી શકાય તેવુ નથી, કારણકે, મનનું સ્થિરપણું રહેતુ નથી, તે ઉપરથી સિદ્ધ થયું કે, સામાયિક લેવુ તે કરતાં તે ન લેવું વધારે સારૂ છે.
આ શંકાના ઉત્તરમાં કહે છે કે, એવી શંકા કરવી યોગ્ય નથી, કારણકે, ‘ન કરવું અને ન કરાવવું ” એ બે પ્રકારના સામાયિકને મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે અગીકાર કરેલ છે. તેમાં ‘ હું મનવડે સાવધને કરીશ નહીં ’ ઈત્યાદિ છ પ્રત્યાખ્યાન થાય છે, તેમાં એકના ભંગ થાય તે પણ બીજા પાંચ પચ્ચખાણ વિધમાન છે, તેથી સામાયિકના અત્યતાભાવ પ્રાપ્ત થયે જાણી જોઇને એ પુરૂષ દુઃપ્રણિધાન કરતા નથી પણ અજાણતા દુ:ણિધાન થઇ જાય છે
*
તેથી તે અતિચાર છે.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org