SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ २३० धर्मबिंदुप्रकरणे न्वितः क्षीणप्रायकर्ममतः तत एव विमलबुधिः उर्सनं मानुष्यं जन्म मरणनिमित्तं संपदश्चपलाः विषया दुःखहे. तवः संयोगे वियोगः प्रतिक्षणं मरणं दारुणो विपाकः इत्यवगतसंसारनैर्गुण्यः तत एव तरिक्तः प्रतनुकषायः अल्पहास्यादिः कृतज्ञः विनीतः प्रागपि राजामात्यपौरजनबहुમતઃ કોટી વાWiા દ સ્થિર સમુસંપન્નએતિ છે एतत्सर्वं सुगमं परं अयेत्यानंतर्यार्थः प्रव्रजनं पापेभ्यः प्रकर्षेण शुकचरणयोगेषु व्रजनं गमनं प्रत्रज्या तस्या अर्हः योग्यः प्रव्रज्या) जीवः । कीदृशः इत्याह । आर्यदेशोत्पन्नः मगधाद्यर्द्धषडावंशतिमंडलमध्यलब्धजन्मा तथा विशिष्टકર્મમલ લગભગ ક્ષીણ થયેલા છે એ, ૪ એથી કરીને નિર્મળ બુદ્ધિવાળો ૫ આ મનુષ્ય જન્મ દુર્લભ છે, જન્મ કે મરણનું નિમિત્ત છે, સંપત્તિઓ ચપળ છે, વિષયે દુઃખના હેતુરૂપ છે, સંયોગમાં વિગ રહેલો છે, અને ક્ષણે ક્ષણે મરણ થયાજ કરે છે, મરણને વિપાક ઘણે દારૂણ છે, આ પ્રમાણે સંસારનું નિર્ગુણપણું જેણે જાણેલું છે. ૬ તે કારણવડે સંસારથી વિરક્ત થયેલો, ૭ ઓછા કષાયવાળો, ૮ડા હાયાદિ કરનારો, ૮ ર્યા ગુણને જાણ, ૧૦ વિનયવંત, ૧૧ દીક્ષા લીધા પહેલા પણ રાજા, મંત્રી અને પરજનોએ બહુ માન કરેલ, ૧૨ કેઇન ટ્રહ નહીં કરનાર, ૧૩ કલ્યાણકારી અંગવાળ, ૧૪ શ્રદ્ધાળુ, ૧૫ *રિથરતાવાળો અને ૧દ આત્મસમર્પણ કરવા ગુરૂની શરણે આવેલે આવા લક્ષણવાળે પુરૂષ દીક્ષા લેવાને યોગ્ય છે. દર ટીકાર્ય–આ મૂળ સૂત્ર સર્વ સુગમ છે. પરંતુ અહિ પ્રણ શબ્દને અનંતર (પછી) એવો અર્થ છે. પાપથી એટલે પ્રકૃષ્ટપણેશુદ્ધ એવા ચારિત્ર યેગને ત્રત્રન એટલે ગમન કરવું, તે બત્રા કહેવાય છે. તે પ્રત્રયાને યોગ્ય - ઋ આરંભેલા કાર્યને વચમાંથી ન મુકી તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy