________________
पञ्चमः अध्यायः ।
३१
यहुगुणं उपलक्षणत्वात्केवलगुणमयं वा कार्यमाजासते तत्र प्रवर्धितઅમ્ ॥ ૨૪ ॥
तथा कान्तिर्मार्दवमाजर्वमोजतेति ॥ ६ ॥
ते क्षान्त्यादयश्चत्वारोऽपि कषायचतुष्टयम तिपक्षभूताः साधुधर्ममूलभूमिવિજાઃ નિત્યં હ્રાયો તિ || U |
अत एव ।
જોષાનુનય કૃતિ ॥ ૩ ॥
क्रोधादीनां चतुण कषायाणामनुदयो मूलत एवानुत्थानम् ॥ ७० ॥ तथा वैफल्यकरणमिति ॥ ७१ ॥
ટીકા—જે કાર્ય બહુ ગુણવાલ હાય ઉપલક્ષણથી કેવલ ગુણ્મય હાય તેને વિષે પ્રવૃત્તિ કરવી; એટલે જેમાં દોષ ધણા હૈાય અને ગુણ ઘેાડા અથવા કેવલ દોષ જણાતા હેાય તેવા કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. ૬૮
મૂલા—ક્ષાંતિ, માર્દવ, આર્જવ અને નિર્લોભતા રાખવી.૬૯
ટીકાએ ક્ષાંતિ વગેરે ચાર, કષાયના શત્રુરૂપ છે. ક્રેાધના શત્રુ ક્ષમા, માનના શત્રુ માર્દવ, માયાને શત્રુ આર્જવ (સરવતા) અને લાભને શત્રુ નિભતા તે ચારે સાધુ ધર્મની મૂલ ભૂમિકા—આધારરૂપ છે, માટે તેમને નિરંતર રાખવા. ૬૯
એ ક્ષમાદિક નિત્ય રાખવા કહ્યા છે, તેથી
મૂલા—ક્રોધાદિકના ઉદય ન થાય તેવા યત્ન કરવા.૭૦
ટીકા-ધાદિ ચાર કષાયાનેા ઉદય ન થાય એટલે મૂલથી જે તેમતું ઉડવાપણું ન થાય તેમ કરવુ. ૭૦
મૂલા—ઉદય પામેલા ક્રોધાદિકને નિષ્ફળ કરવા.૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org