________________
धर्मबिन्दुप्रकरण नाविकर्तुमुदारतां निजधियो वाचां न वा चातुर। मन्येनापि च कारणेन न कृता चिर्मयासौ परम् । नत्त्वाच्यासरसापाचसुकृतोऽन्यत्रापि जन्मन्यहं
मर्वादीनवहानितोऽमनमना भूयासमुच्चैरिति ।। १ ॥ આ ટીકાએ મારી પોતાની બુદ્ધિની ઉદારતા પ્રગટ કરવાને કરી નથી, તેમ વાણીની ચાતુરી દેખાડવા ને કે બીજા કોઈ કારણને લઇને કરી નથી, પરંતુ તત્વના અભ્યાસના રસથી પ્રશ્યને ઉપાર્જન કરી બીજા જન્મમાં પણ સર્વ દુઃખની હાનિ થવાથી મારું મન અતિશય નિર્મલ થાય, એવી ઇચ્છાથી મેં
इति श्रीमुनिचंधमूरिविरचिता धर्मविंड
પ્ર વૃત્તિ: રમમાતા ! प्रत्यक्ष निम.प्याम्या ग्रंथमानं विनिश्चितम् ।
अनुष्टुनां सहस्राणि त्रीणि पूर्णानि बुध्यताम् ॥ १ ॥ એવી રીતે શ્રી મુનિચંદ્રસૂરિએ રચેલ ધર્મબિંદુ પ્રકરણની ટીકા સમાપ્ત થઈ.
આ ગ્રંથના ટીકાના અક્ષરે અક્ષરની ગણત્રીથી નિશ્ચય કર્યો છે કે, તેનું પ્રમાણ અનુટુપ છંદનાં ત્રણ હજાર લોકનું છે, એમ જાણવું. 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org