SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः अध्यायः। असतां खलप्रकृतीनां प्रलापा अनर्थकवचनरूपा असत्पलापाः तेषामश्रुतिः अनवधारणं श्रुतिकार्यषाकरणेन अनुग्रह चिन्तनेन च । यथोक्तम् । . " निराकरिष्णुर्यदि नोपलभ्यते जविष्यति कान्तिरनाश्रया कथम् । यदाश्रयात्दान्तिफलं मयाप्यते स सत्कृतिं कर्म च नाम नार्हति ॥ १॥ ३१ तथा अनिनिवेशत्याग इति ॥३२॥ अनिनिवेशस्य मिथ्याग्रहरूपतयाऽप्रज्ञापनीयतामूलबीजस्य सर्वकार्येषु ટીકાર્થ—અસતુપુરૂષે એટલે લુચ્ચા પુરૂષો (ખલપ્રકૃતિવાલા) તે મન નિરર્થક વચનરૂપ ભાષણ સાંભળવા નહીં એટલે સાંભળવારૂપ કારણનું કાર્ય જે દ્વેષ તે ન કરતાં ઉલટું તેની ઉપર અનુગ્રહનું ચિંતવન કરવું તેને માટે કહ્યું છે– જે કોઈ પુરૂષ અપમાન કરનાર પ્રાપ્ત ન થાય તે આશ્રય વિનાની ક્ષમા કેવી રીતે રાખવી ? ક્ષમા રાખવાની કોઈ પણ જગ્યા જોઈએ, માટે એ પુરૂષે મારું અપમાન કર્યું, તે ઠીક થયું કે જેના આશ્રયથી મને ક્ષમા રાખવાનું ફલ મલશે, અને તે અપમાન કરનાર પુરૂષ સત્કાર અને કર્મને રેગ્ય નિશ્ચય નહીં થાય એટલે આલોકમાં એને સત્કાર કોઈ નહીં કરે અને પરલોકમાં એનું સત્કર્મ પણ નહીં ગણાય માટે એની શી ગતિ થશે, એમ વિચારી એની ઉપર અનુગ્રહ બુદ્ધિ કરવી. ૩૧ મૂલાર્થ–મિથ્યા આગ્રહનો ત્યાગ કરવો. ૩૨ છે. ટીકાર્ય–મિથ્યા આગ્રહ એટલે કોઈ પ્રકારની પોતાની ભૂલ કોઈ ગીતાર્થ પુરૂષથી પણ ન સમજાવી શક્તાપણાને લઈને તેનું મૂલ બીજ એટે ૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy