________________
३१०
धर्मबिन्दुप्रकरणे
पूर्वकीमितास्मृतिरिति ॥ ४ ॥ पूर्व प्रव्रज्ज्याप्रतिपत्तिकालात्माक् क्रीमितानां प्रौढप्रमोदप्रदप्रमदाप्रसंगप्रभृतिविनसितानामस्मृतिरस्मरणं अयं च नुक्तनोगान् प्रत्युपदेश इति ॥ ४॥
guતાજોગનનિતિ છે HD | प्राणीतस्य अतिस्निग्धस्य गलत्मस्नेहविलक्षणस्याहारस्यानोजनमनुपનીવરમિતિ | HD |
પ્રતિમાત્રામેન તિ છે
अप्रणीतस्याप्याहारस्यातिमात्रस्य प्रात्रिंशत्कवनादिशास्त्रसिद्धप्रमाणातिक्रांतस्यानोगोजोजनम् ॥ ५० ॥
મૂલાઈ-સી સાથે જે પ્રથમ ક્રીડા કરી હોય તેનું સ્મરણ ન કરવું. ૪૮
ટીકાથે–દીક્ષા લીધા પહેલા અતિશય પ્રદિને આપનાર સ્ત્રી સાથેના પ્રસંગ વગેરે વિલાસેનું સ્મરણ ન કરવું. રત્રીને ભેગ ભેગાવ્યા પછી સાધુ થયેલા પુરૂષ પ્રત્યે આ ઉપદેશ છે. ૪૮
મૂલાઈ-અતિ સ્નિગ્ધ ( ચીકણું ) આહારનું ભજન ન કરવું. ૪૯
ટીકાર્થઅતિ રિનધ એટલે ઘી વગેરેના બિંદુ જેમાંથી ટપકે છે એવા રસબસ આહારને ત્યાગ કરે, અર્થાત્ તેવા આહારથી પોતાનું ઉપજીવન ન કરવું. ૪૯
મૂલા–અતિશય આહારને ભેગ ન કરે. ૫૦
ટીકાWઅતિ નિબ્ધ ન હોય તો પણ તે આહાર અતિશય ન કરે, બત્રીશ કેલીયા લેવા વગેરે જે શાસ્ત્રમાં આહાર કરવાનું પ્રમાણ છે, તેનાથી અધિક આહાર ન કર. ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org