________________
धर्मबिन्दुप्रकरणे
જય વૃત્તિ થયું–
“ધારા જીવોનો Wિ/ હોડ પ”િ પર તથા મૂઈયા તિ ૫૪ છે. मूर्गया अनिष्वंगस्य सर्वत्र बाह्येऽर्थेन्यतरे च शरीरबनादौ वर्जनम् ॥५॥
તથા અતિવશ્વવિનિતિ R. अप्रतिबद्धेन देशग्रामकुलादावमूर्जितेन विहरणं विहारः कार्यः ॥५॥
तथा परकृतबिसवास इति ॥ २६ ॥ परैरात्मव्यतिरिक्तैः कृते स्वार्थमेव निष्पादिते विल इच बिले असंस्करजीयतया उपाश्रये वासः ॥ ५६ ॥ ત્યાગ પણ ગ્રહણ કરાય છે. તેને માટે કહ્યું છે કે –
વત્ર પાત્રાદિકને ધારણ કરવાથી ઉપભેગ કહેવાય છે અને તેને ત્યાગ કરવાથી પરિભેગ કહેવાય છે.” ૫૩
મૂલાર્થ–મૂછને ત્યાગ કરે. ૫૪
ટીકાર્થ–સર્વ બાહ્ય તથા આત્યંતર એવા શરીરબલ વગેરેમાં મૂછીને ત્યાગ કરે. ૫૪
મૂલાર્થ–અપ્રતિબંધપણે વિહાર કરે. પપ
ટીકાર્ય–દેશ, ગ્રામ તથા કુલ વગેરેમાં મૂછ રહિતપણે વિહાર કરે. પપ
મૂલાઈ–બીજા પુરૂષે પિતાને માટે કરેલા સ્થાનમાં નિવાર કરે. ૫૬
ટીકાથ–પતાથી બીજા એટલે ગૃહરએ પિતાને માટે કરેલા (સાધુ નિમિત્ત કરેલ ન હોય તેવા) બિલ–થાનમાં નિવાસ કરવો. બિલ એ ટલે સપને રહેવાનું દર, તેની જેમ સંસ્કાર (સુધારે વધારે) કરવા યોગ ન હોય તેવા ઉપાશ્રયમાં વાસ કરે, પ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org