SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ: અધ્યયઃ રૂણરૂ विविधं विरूपं फलं धर्मस्य कथमित्याह । अनंतरपरंपरानेदात् । आनंतर्येण परंपरया च ॥ ५ ॥ तत्रानंतरफलमुपप्लवहास इति ॥ ६ ॥ तत्र तयोमध्येऽनंतरफलं दर्श्यते तद्यथा उपप्लवहास उपलवस्य रागद्वेषा दिदोपोजेकलवणस्य हासः परिहाणिः ॥ ६ ॥ તથા– વૈશ્વર્યવૃદ્ધિનિતિ 9 છે भावैश्वर्यस्य औदार्यदाक्षिण्यपापजुगुप्सादिगुणलानबक्षणस्य वृद्धिरु ૩ तथा-जनप्रियत्वमिति ॥७॥ सर्वलोकचित्ताहादकत्वम् ॥ ७॥ ટીકાર્થધમતું ફલ બે પ્રકારનું છે. તે કયે પ્રકારે ? એક અનંતર ફલ અને બીજું પરંપરા ફલ–એ બે ભેદથી જાણવું પ મૂલાર્થ—–તેમાં રાગાદિ ઉપદ્રવને નાશ થવો એ અનંતર ફલ છે. ૬ ટીકાર્થ–પ્રથમ કહેલ ધર્મના બે ફલમાં અનંતર ફલ દેખાડે છે, જેમકે, રાગ દ્વેષાદિ દેશને વિશેષ ઉદય થવા રૂપ લક્ષણવાલા ઉપદ્રવને સર્વ પ્રકારે નાશ થએ ધર્મનું અનંતર ફલ છે. ૬ મૂલાર્થભાવૈશ્વર્યની વૃદ્ધિ થવી એ ઘર્મનું અનંતર ફલ છે. ૭ ટીકાઈ–ભાવૈશ્વર્ય એટલે ઉદારતા, અનુકૂલતા, પાપકર્મની નિંદા, વગેરે ગુણને લાભ તેની વૃદ્ધિ એટલે ઉત્કર્ષ એ ધર્મનું અનંતર ફલ છે. ૭ મૂલાર્થ– કપ્રિય થવું, એ ધર્મનું અનંતર ફલ છે. ૮ ટીકાથ–સર્વ લોકના ચિત્તને આનંદ ઉપજાવવાપણું એ ધર્મનું અનંતર ફલ છે. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy