________________
સતમ: અધ્યાયઃ ।
રૂ
विशुद्धे प्रियावधित्वं, प्रकृष्टानि जोगसाधनानि, दिव्यो विमानનિવર, મનોહરાવ્યુદ્યાનાનિ, રમ્યા નકારાયાઃ, વાંતા પ્રજ્ઞ रसः, अतिनिपुणाः किंकराः, प्रगल्नो नाट्यविधिः, चतुरोदारा જોના:, સદ્દાચિત્તાહાર:, અનેવત્તુવતુ ં, દુલાનુવંધ, મહાकल्याण पूजा करणं, तीर्थंकरसेवा, सद्धमश्रुतौ रतिः, सदासुखસ્વમિતિ II II
तत्र देवस्थाने उत्तमा प्रकृष्टा रूपसंपत् शरीरसंस्थानलक्षणा | सत्यः सुंदरा याः स्थितिप्रावसुखद्युतिलेश्यास्ताभिर्योगः समागमः तत्र स्थितिः पढ्योपमसागरोपमप्रमाणायुष्कलक्षणा। प्रजावो निग्रहानुग्रहसामर्थ्यं । सुखं चित्तसमाधिलऋणं । श्रुतिः शरीराचरणादिमना | बेश्या स्तेजोलेश्यादिका इति । विशुद्धानि
ક્રિયા તથા અવધિજ્ઞાન, ઉત્કૃષ્ટ એવા ભાગના સાધના, દિવ્ય વિમાનાના સમૃદ્ધ, મનેાહર ઉદ્યાના, રમ્ય જલાશયા, સુંદર અપ્સરા આ, અતિનિપુણ સેવા, અતિ રમણીય નાટક વિધિ, ચતુર ઉદાર ભાગ, સદા ચિત્તને વિષે આનંદ, અનેક સુખના કારણેા, પરિણામે સુખકારી સવ કાની સંતતિ, મહા કલ્યાણકને વિષે પૂજાનું કરવું, તીર્થંકરની સેવા, શુભ ધર્મને સાંભળવામાં પ્રીતિ, અને નિરંતર સુખાપણું—એ સર્વની પ્રાપ્તિ થવી એ ધર્મનું પરપરા ફલ છે.૧૧
ટીકા”—તે દેવલાકમાં શરીરની સંસ્થાન રૂપ લક્ષણવાલી રૂપ સપત્તિ, સુંદર એવા સ્થિતિ પ્રભાવ, સુખ કાંતિ, અને લેશ્યાના ચેાગ તેમાં સ્થિતિ એટલે પત્યેાપમ--~સાગરાપમ પ્રમાણે આયુષ્યની સ્થિતિ, પ્રભાવ એટલે નિગ્રહ અને અનુગ્રહ કરવાનું સામર્થ્ય, સુખ એટલે ચિત્તની સમાધિ, તિ એટલે શરીરના આભરણાદિકની કાંતિ, તેજોલેશ્યાદિ લેશ્યા, તેના યાગ થવા, વિશુદ્ધ એટલે પેાત પેાતાના વિષયનું અવિપરીત જ્ઞાનનું ઉત્પન્ન થવું, તે વડે નિલ એવી ઈંદ્રિયો અને અવધિજ્ઞાનવાલુ' દેવપણું,ઉત્કર્ષવાલા ભાગના સાધના, તેને દર્શાવે છે. દિવ્ય એટલે પેાતાની પ્રભાથી સમગ્ર તેજવીસમૂહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org