SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः अध्यायः । ततश्च एतदारोपणं दानं यथार्ह साकल्यवैकल्याज्यामिति ॥ १० ॥ रहतेषामणुव्रतादीनां प्रागुक्तलक्षणे धर्मा प्राणिनि यदारोपणं उक्तविधिनैव निपतत्किमित्याह दानं प्रागुपन्यस्तमभिधीयते । कथमित्याह साककव्याच्यां साकल्येन समस्ताणुव्रत गुणत्रत शिक्षापदाध्यारोपलकन वैकल्येन वातादीनामन्यतमारोपणेनेति ।। १० ।। एवं सम्यक्त्वमूलकेष्वव्रतादिषु समारोपितेषु यत्करणीयं तदाहફીતવનતિચારપાલનમિતિ | ?? ॥ गृहीतेषु प्रतिपन्नषु सम्यग्दर्शनादिषु गुणेषु किमित्याह निरतिचारपा ૫૩ મલાઈ~~તે માટે જેમ ઘટે તેમ સકલણે અને વિકલપણે એટલે સર્વ અણુવ્રત અથવા એક બે ત–એમ આપી જે વ્રતનુ આરાણ કરવું તે વ્રતદાન કહેવાય છે. ૧૦ ટીકાથ—અહીં પ્રથમ જૈનુલક્ષણ કહેલ છે એવા ધમને યાગ્ય પ્રાણીને વિષે અત્રત્ત વગેરેને આરોપણ કરવું એટલે પ્રથમ કલા વિધિથી સ્થાપન કર્યું, તે તદાન કહેવાય છે તે તદાન કવીરીતે કરાય છે ? સકલપણું એટલે બધા અત્રત, ગુણવ્રત અને શિક્ષાપદના આરેપણ કરવાથી અને વિકલપણે એટલે અણુવ્રત વગેરેમાંથી કોઈએ બે ત્રતના આરાપણ કરવાથી, ૧૦ એવીરીતે સંકિત છે કુલ જેમનું એવા અણુત્રાદિનું આરોપણ ક ર્યા પછી શું કરવું કે તે કહે છે મુલાય---તે ઋત મણ કરીનેઅનતિચારનું પાલન કરવુ એ ટેલ અતિચાર ન લાગવા દેવા. ૧૬ ટીકા-સમ્યગ દશનાદિ ગુણા ત્રણ કરીને શું કરવું, તે કહે છે. નિતિચારનું પાલન કરવું, અતિચાર કહા, વિરાધના કહા, અથવા દેશભ’ગ વ્રતનુ આરે પણ એ પ્રકારે થાય છે, એક સલપણે ચ્યારે થાય અને ખીજું વિકલપણે આરે પણ ખાય. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy