________________
चतुर्थःअध्यायः।
२६५ गणिवायए अन्ना,
महव्वयाणं च प्रासहणा ॥१॥ चन्दसीपन्नरसिं वजेजा अहमिं च नवमि च ।
बहिं च चनत्थि वारसिं च दोपहपि परकाणं ॥ २ ॥ ચારિ રે રે! | तथा नपायतः कायपादानमिति. ॥३९॥
उपायत उपायेन निरवद्यानुष्ठानाच्यासरूपेण कायानां पृथिव्यादीनां पा. ननं रक्षणं प्रवित्रजिषुः प्राणी कार्यत इति ॥ ३९ ॥ તથા વિદ્યુરિનિતિ. ૧ કo |
नावस्य प्रव्रज्यानिझापवणस्य वृष्छिः लत्कर्षः तस्याः तेस्तैः प्रवज्याफप्ररूपणादिलक्षणैर्वचनैः करणं सम्पादनं तस्य ॥ ४० ॥ ___ तथा-अनन्तरानुष्ठानोपदेश इति. ॥४१॥ એટલે દીક્ષા આપવી તેમ વળી ગણિપ અથવા વાચક પદની અનુજ્ઞા તથા મહાવ્રતની આપણા પણ એમાં કરવી. ૧
દીક્ષા ગ્રહણ કરવામાં ચદશ, પુનમ, આઠમ, નવમી, છા, ચોથ અને બારશ એટલી શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની તિથિઓવર્જવી. રઈત્યાદિ. ૧૮
મૂલાર્થ- દીક્ષા લેવાને ઇચ્છનારા પુરૂષને પૃથ્વીકાય વગેરે જીવોનું પાલન કરવાના ઉપાયને જાણનાર કરવો. ૩૯
ટીકા–નિર્દોષ અનુષ્ઠાનના અભ્યાસ રૂપ ઉપાયે કરી પૃથ્વીકાયાદિ નું પાલન કરી શકે તેવા દીક્ષા લેવાની ઈચ્છાવાળો પ્રાણને કરવો. ૩૯
મૂલાથદીક્ષા લેવાના ભાવ અભિલાષની વૃદ્ધિ કરવી. ૪૦
ટીકાર્ય–ભાવ એટલે દીક્ષા લેવાની અભિલાષ, તેની વૃદ્ધિ કરવી એટલે દીક્ષાના ફળની પ્રરૂપણું વગેરે કરનારા વચનાઓ કરીને ઉત્કર્ષ કરે એટલે પ્રત્રજયા લીધાનું મોટું ફળ કહી દેખાડવું જેથીભાવની વૃદ્ધિ થાય.૪૦
મૂલાર્થ–દીક્ષા લીધા પછી કરવા યોગ્ય એવા અનુષ્ઠાનને ઉપદેશ કર. ૪૧.
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org