SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मबिन्दुप्रकरणे જધન્યપણે નિશ્ચય આઠ વર્ષનું કહેવું છે; પણ આઠ વર્ષની અંદરના પુરૂષ દીક્ષા આપવાને એગ્ય નથી. નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે કે પ્રલે અજમરૂ વિત્તિ” અથવા ગર્ભથી આઠમા વર્ષવાળાને માતાપિતાદિકની આજ્ઞાથી દીક્ષા આપવી પણ એથી ઓછા વર્ષવાળાને દીક્ષા ન આપવી.” અહીં કોઈ શંકા કરે કે, ભગવાન વાસ્વામીને એવો નિયમ ર નથી. તેના ઉત્તરમાં કહેવાનું કે, “ભગવાન્ વજસ્વામી છ માસના હતા, ત્યારે તેમણે ભાવથી સર્વ સાવદ્ય વિરતિને અંગીકાર કર્યો હતો, એમ સાંભળવામાં આવે છે. તે સૂત્ર આ પ્રમાણે છે. - “છાસિઘં ઇસુનાં જાણ સક્રિય ” “છ માસના અને છ જીવ નિકાયની રક્ષા કરતા અને માતાઓ અને ર્પણ કરેલા અથવા માતાઓ સહિત એવા જવામીને હું વંદના કરૂં છું.” આ વાત એવી જ રીતે સત્ય ઠરે છે. ભગવાન વાસ્વામીને એવી રીતે ચારિત્રની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય છે, અને એવી વાત કઈ કાલેજ બને છે; એથી કરીને આ રસ્થાને વ્યભિચારણ આવ્યું, એમ જાણવું નહીં. પંચવસ્તુ નામના ગ્રંથમાં તે વિષે કહેલું છે. " तदधो परिहवखेत्तं न चरणजावो वि पायमेएसिं आहच्च नावकहगं सुत्तं पुण होइ नायव्वं " ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy