________________
( . 80નો વધારો. )
चतुर्थः अध्यायः । गुणमात्रायोग्यतामात्ररूपा गुणान्तरस्य तथा वित्रस्य नावेप्युत्कर्षायोगाद त्कृिष्टानां गुणानामसंजवात् अन्यथा योग्यता मात्रस्य प्रायोहा सर्व प्राशिनां भवाउत्कृष्टगुणप्रसंगेन नकश्चित् सामान्यगुण म्यात अतो विशिष्ट योग्यता गुणोत्कर्ष साधिकेति सिदमिति ॥ १७ ॥
सोप्येवमेव नवतीति वसुरिति ॥ १९ ॥A
યોગ્યતારૂપ ગુણ માત્રથી તથાવિધ બીજા ગુણને ભાવ સત પણ ઉત્કર્ષ મુણેને સંભવ થતો નથી એ હેતુ માટે, કેવલ ગ્યતા માત્રથી સઘળું કાય સિદ્ધ થતું નથી. જો એમ ન કહીએ તે ગ્યતા માત્રને બહુધા સર્વ પ્રાણીએને સંભવ રહે છે. માટે ઉત્કૃષ્ટ ગુણને પ્રસંગે કરીને કઈ પણ સામાન્ય ગુણવાળે નહિં કહેવાય એ હેતુ માટે. વિશિષ્ટ એવીજ ગ્યતા જેને ગુણના ઉત્કર્ષને સાધનારી છે એ વાત સિદ્ધ થઇ. ૧૮
તે ગુણત્કર્ષ જે તે પણ એમને એમજ થાય છે, એ પ્રકારે વસુ નામે રાજા જે તે કહે છે. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org