SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ छितीयः अध्यायः । कत्वं क्रियमाणत्वं क्रियाकालनिष्ठाकानयोश्च निश्चयनयानिमायणानेदादेवमुपन्यस्तं अन्यथा वर्तमानताकल्पं क्रियमाणत्वमित्युपन्यसितुं युक्तं स्यात् । ५५ । याशि चात्मनि प्रागुपन्यस्ता बंधहेतवः उपपद्यते, तमन्वयव्यतिरेकाच्यामाहपरिणामिन्यात्मनि हिंसादयो निन्नानिन्ने च देहादिति॥५॥ ___ परिणमनं परिणामः द्रव्यरूपतयावस्थितस्यैव वस्तुनः पर्यायांतरप्रतिपत्तिः। " परिणामो ह्यर्थातरगमनं न च सर्वथा व्यवस्थानम् । - ર જ સર્વથા વિનારા રિણામસ્તદિવામિg ” છે ? | परिणामो नित्यमस्यास्तीति परिणामी तत्र आत्मनि जीवहिंसादयः प्राग અભિપ્રાયથી અભેદપણું છે, એમ રસ્થાપિત કરવામાં આવ્યું છે. જે એમ ન હોય તે વર્તમાનપણી જેવું કરવાપણું–સ્થાપન કરવું યુક્ત હોય; પણ કરેલાને કરવા માંડયું, એમ કહેવાતું નથી. ૫૪ જેવા આત્માને વિષે પ્રથમ કહેલા બંધના હેતુઓ ઘટે છે, તેવા આત્માને અન્વય અને વ્યતિરેકથી કહે છે– મૂલાઈ–દેહથી ભિન્ન અને અભિન્ન એવા પરિણામી આભાને વિષે હિંસાદિક બંધના હેતુ ઘટે છે. પપ - ટીકા–પરિણમવું, તે પરિણામ કહેવાય છે, એટલે દ્રવ્યરૂપ પણે કરીને એકરૂપે રહેલી વસ્તુનું બીજા *પર્યાય પ્રત્યે (પર્યાયાંતર થવું) પામ૬. અર્થાત્ રૂપાંતર થવું તે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે – અર્થાતર એટલે એક અર્થને મુકી બીજા અર્થને પામવું, સર્વદા એકરૂપે ન રહેવું તેમજ સર્વથા વિનાશ ન થે તેને વિદ્વાને પરિણામ એ પરિણામ જેને છે, તે પરિણામી કહેવાય. એવા તે પરિણામી આત્માને વિષે પ્રથમ કહેલા જીવહિંસા વગેરે દોષ ઘટે છે. વળી તે આત્મા કે છે ? ભિન્ન એટલે જુદા રૂપવાળો અને અભિન્ન એટલે તેનાથી વિપરીત–એક * આત્મા દેવપણને કે મનુષ્યપણાને પામે છે, એવો જે પર્યાય તે પરિણામ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy