________________
धर्मबिंदुप्रकरणे निरूपिता उपपद्यते । तथा जिन्ने पृथग्रूपे अनिन्ने च नपिरीते चकारो विशेषणसमुच्चये । कस्मादित्याह, देहात शरीरात् । ५५ । अत्रैवार्थे विपके वाधकमाह
અન્યથા તો તિ છે પદ્દ છે વરિ ઢિ પરિણમી શ્રીમા જિનાન્નિત્રય ાથ ના વૈપાં હિંસા दीनां बंधहेतुतयोपन्यस्तानामयोगोऽघटना । ५६ । कथमित्याह
નિત્ય વિધિવરતોડસંવાદ્વિતિ છે |
नित्य एव अप्रच्युतानुत्पन्न स्थिरैकस्वनावे आत्मनि न तु पर्यायतयावलंबनेनानित्यरूपेपीत्येवकारार्थोऽज्युपगम्यमाने अव्या स्तिकनयावष्टंनतः अधिकारतः રૂપવાળે છે. અહીં વ શબ્દનો અર્થ વિશેષણ સમુચ્ચય અર્થમાં છે. તે આ ત્મા ભિન્ન અને અભિન્ન જેનાથી છે ? દેહથી છે–એટલે તે પરિણામી આત્મા દેહથી ભિન્ન છે અને અભિન્ન પણ છે. અર્થાતુ આત્મા અને દેહ એક પણ છે અને જુદા પણ છે. પપ
ઉપર કહેલા અર્થથી ઉલટીરીતે લેવાથી જે બાધક આવે છે. તે કહે છે –
મૂલાર્થ–જે પરિણામી આત્મા દેહથી ભિન્ન તથા અભિન્ન ન કહીએ તે તે હિંસાદિક દોષનો તેની સાથે યોગ ન થાય. પ૬
ટીકાર્ય–જો પરિણામી આત્મા દેહથી ભિન્ન તથા અભિન્ન ન માની. એ તોતે હિંસાદિક બંધના હેતુ તરીકે જણાવેલા તેહિંસાદિક દોષ તેને ધનહીં પર
"કેમ ન ઘટે - તે કહે છે –
નિત્ય એવા આત્માને વિષે અધિકારથી હિંસાદિકનો સંભવ નથી, તે માટે. પહ
નિત્ય એ આત્મા–એટલે કોઈ દિવસ વિવું નહીં, ઉત્પન્ન થવું નહીં અને નિરંતર રિથર રહેવું—એવા સ્વભાવવાળા આત્માને વિષેજ હિંસાદિ દોષ સંભવતો નથી. પર્યાયપણે અવલંબન કરવાથી અનિત્ય એ જે આત્મા તેના વિશે નહીં. એમ વે કારને અર્થ છે, એ રીતે એકાંત નિત્ય આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org