SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રણમઃ અધ્યાયટી ततोऽपि उपक्रियमाणनव्यप्राणिनां यत्स्यात्तदाह । सानुबंधसुखभाव उत्तरोत्तरः प्रकामप्रनूतसत्त्वोपकाराय अवंध्यकारणं निवृतेरिति ॥२०॥ सानुबंधसुखनाव उत्तरोत्तर उत्तरेषु प्रधानघूत्तरः प्रधानः प्रकामः प्रौढः સૂતઃ અતિવદુ યા સરોવરઃ સર્વે સંપત્તિ સ વાવંદ વંધ્યો હેતુ નિર્નિર્વારા go a નિગમના ! इति परंपरार्थकरणमिति ॥२५॥ इत्येवं यथा प्रागुक्तं परंपरार्थकरणं तस्य जगवत इति ॥ २ए ।। તે પછી ઉપકાર કરવા માંડેલા ભવ્ય પ્રાણીઓને તીર્થંકર પ્રભુના - ચનથી જે લાભ થાય છે, તે કહે છે. મૂલાર્થ અતિશયે શ્રેષ્ઠ એવો અવિચ્છિન્ન સુખ ભાવ પ્રાણીઓના મોટા ઉપકારને અર્થ થાય છે અને તે મેક્ષનું અધ્યસફલ કારણ છે, એટલે અધિકથી અધિક સુખની પરંપરાએ કરી યાવત્ મેક્ષ સુખનો સાચો હેતુ છે. ૨૮ ટીકાર્ય–ઉત્તરોત્તર એટલે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો નિરંતર સુખભાવ જે અતિશય ઘણો પ્રાણુઓને ઉપકાર કરે છે અને તે સાનું બંધ સુખ ભાવથી થયેલ ઉપકાર મેક્ષનું સત્ય કારણ છે. ૨૮ તે ઉત્કૃષ્ટી પરાર્થ કરવાના સ્વરૂપની સમાપ્તિ કરતાં કહે છે. મૂલાર્થ—આ પ્રકારે ઉત્કૃષ્ટ પારકા અર્થનું કરવું તે તીર્થ કરપણાનું ફૂલ છે. ૨૯ ટીકાર્થ–પ્રથમ કહેવા પ્રમાણે તીર્થકર ભગવાનનું પર જીના ઉ ત્કૃષ્ટા પ્રજનનું કરવા પણું છે, ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy